શોધખોળ કરો

Ravivar Upay: જીવનમાં પ્રગતિ થંભી ગઇ છે? રવિવારે કરો આ ઉપાય, સૂર્ય દેવ થશે પ્રસન્ન, સમસ્યાથી મળશે મુક્તિ

Ravivar Upay: રવિવાર એ સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરવામાં આવેલી પૂજા, વ્રત કે ઉપાયથી ગ્રહોના રાજા સૂર્ય પ્રસન્ન થાય છે અને ભાગ્યદય થાય છે

Ravivar Upay: રવિવાર એ સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે.  આ દિવસે કરવામાં આવેલી પૂજા, વ્રત કે ઉપાયથી ગ્રહોના રાજા સૂર્ય પ્રસન્ન થાય છે અને  ભાગ્યદય થાય છે

પ્રતીકાત્મક તસવીર

1/6
જે ભક્ત પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે તેને સમાજમાં માન-પ્રતિષ્ઠા મળે છે, કાર્યસ્થળમાં ઉચ્ચ સ્થાન મળે છે અને સ્વસ્થ જીવન જીવે છે. કુંડળીમાં સૂર્ય નબળો પડે ત્યારે જીવન સંઘર્ષોથી ભરેલું બની જાય છે.
જે ભક્ત પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે તેને સમાજમાં માન-પ્રતિષ્ઠા મળે છે, કાર્યસ્થળમાં ઉચ્ચ સ્થાન મળે છે અને સ્વસ્થ જીવન જીવે છે. કુંડળીમાં સૂર્ય નબળો પડે ત્યારે જીવન સંઘર્ષોથી ભરેલું બની જાય છે.
2/6
જ્યોતિષ અનીશ વ્યાસ જણાવે છે કે, રવિવારે લેવાતા આવા ઉપાયો જેનાથી સૂર્ય ભગવાન તરત જ પ્રસન્ન થઈ જશે અને કૃપા વરસાવશે. રવિવાર એ સૂર્યદેવનો દિવસ છે. તેથી આ દિવસે કરવામાં આવેલ ઉપાયો સૌથી શુભ માનવામાં આવે છે.
જ્યોતિષ અનીશ વ્યાસ જણાવે છે કે, રવિવારે લેવાતા આવા ઉપાયો જેનાથી સૂર્ય ભગવાન તરત જ પ્રસન્ન થઈ જશે અને કૃપા વરસાવશે. રવિવાર એ સૂર્યદેવનો દિવસ છે. તેથી આ દિવસે કરવામાં આવેલ ઉપાયો સૌથી શુભ માનવામાં આવે છે.
3/6
રવિવારે ગરીબો અને જરૂરિયાતમંદોને ગોળ, કપડા, ચોખા વગેરેનું દાન કરો. આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્યદેવની કૃપાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે.
રવિવારે ગરીબો અને જરૂરિયાતમંદોને ગોળ, કપડા, ચોખા વગેરેનું દાન કરો. આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્યદેવની કૃપાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે.
4/6
રવિવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ઊગતા સૂર્યને ફૂલ, કુમ કુમ , અક્ષત, સાકર મિકસ કરીને પાણીનું  અર્ઘ્ય  આપો. આ વાતનું ધ્યાન રાખો કે તાંબાના વાસણમાંથી જ અર્ઘ્ય ચઢાવવું જોઈએ. તેનાથી સૌભાગ્ય વધે છે.
રવિવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ઊગતા સૂર્યને ફૂલ, કુમ કુમ , અક્ષત, સાકર મિકસ કરીને પાણીનું અર્ઘ્ય આપો. આ વાતનું ધ્યાન રાખો કે તાંબાના વાસણમાંથી જ અર્ઘ્ય ચઢાવવું જોઈએ. તેનાથી સૌભાગ્ય વધે છે.
5/6
કુંડળીમાં સૂર્ય નબળો હોઈ શકે છે અને જીવન સમસ્યાઓથી ભરેલું હોઈ શકે છે. તેથી તમે રવિવારે સૂર્ય ભગવાનની પૂજા કરો અને મંત્રની ઓછામાં ઓછી એક માળા ‘ઓમ હ્રીં હ્રીં હં સ: સૂર્યાય નમઃ’ નો જાપ કરો.
કુંડળીમાં સૂર્ય નબળો હોઈ શકે છે અને જીવન સમસ્યાઓથી ભરેલું હોઈ શકે છે. તેથી તમે રવિવારે સૂર્ય ભગવાનની પૂજા કરો અને મંત્રની ઓછામાં ઓછી એક માળા ‘ઓમ હ્રીં હ્રીં હં સ: સૂર્યાય નમઃ’ નો જાપ કરો.
6/6
રવિવારે ઘરના મુખ્ય દ્વાર પાસે દરવાજાની બંને બાજુએ બે દેશી ઘીનો દીવો પ્રગટાવવો શુભ છે. એવું માનવામાં આવે છે કે, સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધન-ધાન્યના આશીર્વાદ આપે છે.
રવિવારે ઘરના મુખ્ય દ્વાર પાસે દરવાજાની બંને બાજુએ બે દેશી ઘીનો દીવો પ્રગટાવવો શુભ છે. એવું માનવામાં આવે છે કે, સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધન-ધાન્યના આશીર્વાદ આપે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget