શોધખોળ કરો

Ravivar Upay: જીવનમાં પ્રગતિ થંભી ગઇ છે? રવિવારે કરો આ ઉપાય, સૂર્ય દેવ થશે પ્રસન્ન, સમસ્યાથી મળશે મુક્તિ

Ravivar Upay: રવિવાર એ સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરવામાં આવેલી પૂજા, વ્રત કે ઉપાયથી ગ્રહોના રાજા સૂર્ય પ્રસન્ન થાય છે અને ભાગ્યદય થાય છે

Ravivar Upay: રવિવાર એ સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે.  આ દિવસે કરવામાં આવેલી પૂજા, વ્રત કે ઉપાયથી ગ્રહોના રાજા સૂર્ય પ્રસન્ન થાય છે અને  ભાગ્યદય થાય છે

પ્રતીકાત્મક તસવીર

1/6
જે ભક્ત પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે તેને સમાજમાં માન-પ્રતિષ્ઠા મળે છે, કાર્યસ્થળમાં ઉચ્ચ સ્થાન મળે છે અને સ્વસ્થ જીવન જીવે છે. કુંડળીમાં સૂર્ય નબળો પડે ત્યારે જીવન સંઘર્ષોથી ભરેલું બની જાય છે.
જે ભક્ત પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે તેને સમાજમાં માન-પ્રતિષ્ઠા મળે છે, કાર્યસ્થળમાં ઉચ્ચ સ્થાન મળે છે અને સ્વસ્થ જીવન જીવે છે. કુંડળીમાં સૂર્ય નબળો પડે ત્યારે જીવન સંઘર્ષોથી ભરેલું બની જાય છે.
2/6
જ્યોતિષ અનીશ વ્યાસ જણાવે છે કે, રવિવારે લેવાતા આવા ઉપાયો જેનાથી સૂર્ય ભગવાન તરત જ પ્રસન્ન થઈ જશે અને કૃપા વરસાવશે. રવિવાર એ સૂર્યદેવનો દિવસ છે. તેથી આ દિવસે કરવામાં આવેલ ઉપાયો સૌથી શુભ માનવામાં આવે છે.
જ્યોતિષ અનીશ વ્યાસ જણાવે છે કે, રવિવારે લેવાતા આવા ઉપાયો જેનાથી સૂર્ય ભગવાન તરત જ પ્રસન્ન થઈ જશે અને કૃપા વરસાવશે. રવિવાર એ સૂર્યદેવનો દિવસ છે. તેથી આ દિવસે કરવામાં આવેલ ઉપાયો સૌથી શુભ માનવામાં આવે છે.
3/6
રવિવારે ગરીબો અને જરૂરિયાતમંદોને ગોળ, કપડા, ચોખા વગેરેનું દાન કરો. આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્યદેવની કૃપાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે.
રવિવારે ગરીબો અને જરૂરિયાતમંદોને ગોળ, કપડા, ચોખા વગેરેનું દાન કરો. આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્યદેવની કૃપાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે.
4/6
રવિવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ઊગતા સૂર્યને ફૂલ, કુમ કુમ , અક્ષત, સાકર મિકસ કરીને પાણીનું  અર્ઘ્ય  આપો. આ વાતનું ધ્યાન રાખો કે તાંબાના વાસણમાંથી જ અર્ઘ્ય ચઢાવવું જોઈએ. તેનાથી સૌભાગ્ય વધે છે.
રવિવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ઊગતા સૂર્યને ફૂલ, કુમ કુમ , અક્ષત, સાકર મિકસ કરીને પાણીનું અર્ઘ્ય આપો. આ વાતનું ધ્યાન રાખો કે તાંબાના વાસણમાંથી જ અર્ઘ્ય ચઢાવવું જોઈએ. તેનાથી સૌભાગ્ય વધે છે.
5/6
કુંડળીમાં સૂર્ય નબળો હોઈ શકે છે અને જીવન સમસ્યાઓથી ભરેલું હોઈ શકે છે. તેથી તમે રવિવારે સૂર્ય ભગવાનની પૂજા કરો અને મંત્રની ઓછામાં ઓછી એક માળા ‘ઓમ હ્રીં હ્રીં હં સ: સૂર્યાય નમઃ’ નો જાપ કરો.
કુંડળીમાં સૂર્ય નબળો હોઈ શકે છે અને જીવન સમસ્યાઓથી ભરેલું હોઈ શકે છે. તેથી તમે રવિવારે સૂર્ય ભગવાનની પૂજા કરો અને મંત્રની ઓછામાં ઓછી એક માળા ‘ઓમ હ્રીં હ્રીં હં સ: સૂર્યાય નમઃ’ નો જાપ કરો.
6/6
રવિવારે ઘરના મુખ્ય દ્વાર પાસે દરવાજાની બંને બાજુએ બે દેશી ઘીનો દીવો પ્રગટાવવો શુભ છે. એવું માનવામાં આવે છે કે, સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધન-ધાન્યના આશીર્વાદ આપે છે.
રવિવારે ઘરના મુખ્ય દ્વાર પાસે દરવાજાની બંને બાજુએ બે દેશી ઘીનો દીવો પ્રગટાવવો શુભ છે. એવું માનવામાં આવે છે કે, સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધન-ધાન્યના આશીર્વાદ આપે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Gujarat : રાજ્યમાં હજું કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું  છેઆગાહી
Rain Gujarat : રાજ્યમાં હજું કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું છે આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Car Accident | કોઝવે પરથી કાર ખાબકી નદીમાં, છ લોકો તણાયા | Abp Asmita | 29-9-2024Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સDwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Gujarat : રાજ્યમાં હજું કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું  છેઆગાહી
Rain Gujarat : રાજ્યમાં હજું કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું છે આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
Embed widget