શોધખોળ કરો
Astro Tips: આ ગ્રહ તમને બનાવે છે ગરીબ, આનાથી કઇ રીતે બચશો, જાણો ઉપાય વિશે
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુનો પ્રભાવ હોય તો તેને આર્થિક સંકટ અથવા ગરીબીનો સામનો કરવો પડી શકે છે
એબીપી લાઇવ
1/6

Rahu-Ketu: જ્યોતિશ શાસ્ત્ર વિશે જાણવું દરેકે જરૂરી છે, જ્યોતિષમાં કયો ગ્રહ ગરીબી અને તેની સાથે સંબંધિત સમસ્યાઓ માટે જવાબદાર છે. તેનાથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ તે પણ જાણી લેવી જરૂરી બને છે. રાહુ અને કેતુ બંને છાયા ગ્રહો છે. તેમનું નામ સાંભળીને લોકો ઘણીવાર ડરી જાય છે. કારણ કે કુંડળીમાં રાહુ-કેતુની અશુભ અસરને કારણે માણસ પરેશાનીઓ અને સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.
2/6

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુનો પ્રભાવ હોય તો તેને આર્થિક સંકટ અથવા ગરીબીનો સામનો કરવો પડી શકે છે. જો તે કુંડળીમાં અશુભ હોય તો તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. રાહુ અને કેતુ 18 મહિના એટલે કે દોઢ વર્ષ પછી બદલાય છે.
Published at : 24 Jul 2024 12:50 PM (IST)
આગળ જુઓ




















