શોધખોળ કરો

Astro Tips: આ ગ્રહ તમને બનાવે છે ગરીબ, આનાથી કઇ રીતે બચશો, જાણો ઉપાય વિશે

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુનો પ્રભાવ હોય તો તેને આર્થિક સંકટ અથવા ગરીબીનો સામનો કરવો પડી શકે છે

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુનો પ્રભાવ હોય તો તેને આર્થિક સંકટ અથવા ગરીબીનો સામનો કરવો પડી શકે છે

એબીપી લાઇવ

1/6
Rahu-Ketu: જ્યોતિશ શાસ્ત્ર વિશે જાણવું દરેકે જરૂરી છે, જ્યોતિષમાં કયો ગ્રહ ગરીબી અને તેની સાથે સંબંધિત સમસ્યાઓ માટે જવાબદાર છે. તેનાથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ તે પણ જાણી લેવી જરૂરી બને છે. રાહુ અને કેતુ બંને છાયા ગ્રહો છે. તેમનું નામ સાંભળીને લોકો ઘણીવાર ડરી જાય છે. કારણ કે કુંડળીમાં રાહુ-કેતુની અશુભ અસરને કારણે માણસ પરેશાનીઓ અને સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.
Rahu-Ketu: જ્યોતિશ શાસ્ત્ર વિશે જાણવું દરેકે જરૂરી છે, જ્યોતિષમાં કયો ગ્રહ ગરીબી અને તેની સાથે સંબંધિત સમસ્યાઓ માટે જવાબદાર છે. તેનાથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ તે પણ જાણી લેવી જરૂરી બને છે. રાહુ અને કેતુ બંને છાયા ગ્રહો છે. તેમનું નામ સાંભળીને લોકો ઘણીવાર ડરી જાય છે. કારણ કે કુંડળીમાં રાહુ-કેતુની અશુભ અસરને કારણે માણસ પરેશાનીઓ અને સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.
2/6
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુનો પ્રભાવ હોય તો તેને આર્થિક સંકટ અથવા ગરીબીનો સામનો કરવો પડી શકે છે. જો તે કુંડળીમાં અશુભ હોય તો તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. રાહુ અને કેતુ 18 મહિના એટલે કે દોઢ વર્ષ પછી બદલાય છે.
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુનો પ્રભાવ હોય તો તેને આર્થિક સંકટ અથવા ગરીબીનો સામનો કરવો પડી શકે છે. જો તે કુંડળીમાં અશુભ હોય તો તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. રાહુ અને કેતુ 18 મહિના એટલે કે દોઢ વર્ષ પછી બદલાય છે.
3/6
કુંડળીમાં રાહુની ખરાબ સ્થિતિને કારણે કામ અટકી જાય છે, આર્થિક નુકસાન અને આર્થિક લાભમાં સમસ્યા ઊભી થાય છે. કેતુના ખરાબ પ્રભાવને કારણે કેરિયરમાં પ્રગતિ થતી નથી અને સંબંધો બગડવા લાગે છે. જેના કારણે માનસિક સ્થિતિ પણ બગડી શકે છે.
કુંડળીમાં રાહુની ખરાબ સ્થિતિને કારણે કામ અટકી જાય છે, આર્થિક નુકસાન અને આર્થિક લાભમાં સમસ્યા ઊભી થાય છે. કેતુના ખરાબ પ્રભાવને કારણે કેરિયરમાં પ્રગતિ થતી નથી અને સંબંધો બગડવા લાગે છે. જેના કારણે માનસિક સ્થિતિ પણ બગડી શકે છે.
4/6
રાહુ દોષને દૂર કરવા અથવા ઘટાડવા માટે વાદળી રંગના કપડાં પહેરો. કેતુની અસર ઓછી કરવા માટે ગુલાબી વસ્ત્રો પહેરો, આ રાહુ અને કેતુની અસરને ઓછી કરી શકે છે.
રાહુ દોષને દૂર કરવા અથવા ઘટાડવા માટે વાદળી રંગના કપડાં પહેરો. કેતુની અસર ઓછી કરવા માટે ગુલાબી વસ્ત્રો પહેરો, આ રાહુ અને કેતુની અસરને ઓછી કરી શકે છે.
5/6
રાહુ અને કેતુ દોષોને ઘટાડવા માટે પંચમુખી શિવની સામે બેસીને રુદ્રાક્ષની માળાથી 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરો.
રાહુ અને કેતુ દોષોને ઘટાડવા માટે પંચમુખી શિવની સામે બેસીને રુદ્રાક્ષની માળાથી 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરો.
6/6
ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે શેષનાગ પર નૃત્ય કરતા ભગવાન કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો. દરરોજ આ મૂર્તિની પૂજા કરો.
ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે શેષનાગ પર નૃત્ય કરતા ભગવાન કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો. દરરોજ આ મૂર્તિની પૂજા કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી
Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
હાઈકોર્ટના જજે મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન કહ્યું, સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, માંગ્યો જવાબ
હાઈકોર્ટના જજે મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન કહ્યું, સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, માંગ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot | મનપાની સામાન્ય સભામાં એવો થયો હોબાળો કે બોલાવવી પડી પોલીસ... Watch Video | Abp AsmitaKshatriya Sammelan | રાજપૂત મહામંસેલનને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 20-4-2024Share Market| સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પારTirupati Temple News | મંદિરમાં લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, ફિશ ઓઈલથી ભેળસેળ; ચોંકાવનારો ખુલાસો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી
Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
હાઈકોર્ટના જજે મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન કહ્યું, સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, માંગ્યો જવાબ
હાઈકોર્ટના જજે મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન કહ્યું, સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, માંગ્યો જવાબ
Gold Price Today: સોનામાં રેકોર્ડ ઉછાળો, તેજી પછી હવે કેટલા થઈ ગયા ભાવ, આગળ કેવી રહેશે ચાલ?
Gold Price Today: સોનામાં રેકોર્ડ ઉછાળો, તેજી પછી હવે કેટલા થઈ ગયા ભાવ, આગળ કેવી રહેશે ચાલ?
Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત
Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત
IND vs BAN: જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કરનાર 10મો ભારતીય બન્યો
IND vs BAN: જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કરનાર 10મો ભારતીય બન્યો
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Embed widget