શોધખોળ કરો
Janmashtami Vrat 2024 : જન્માષ્ટમીના વ્રત બાદ પારણા કેવી રીતે કરશો, જાણો નિયમો વિધિ
આજે જન્માષ્ટમી પર, અહીં જાણો કાન્હાની જન્મજયંતિ પછી વ્રત ક્યારે તોડવું, જાણો શાસ્ત્રો અનુસાર કયા છે શુભ મુહૂર્ત.
પ્રતીકાત્મક તસવીર
1/6

આ વખતે જન્માષ્ટમી પર પૂજાનો શુભ સમય મોડી રાત્રે 12.01 થી 12.45 સુધીનો છે, આ દરમિયાન રોહિણી નક્ષત્ર, અષ્ટમી તિથિ રહેશે. આ સંયોગમાં કાન્હાનો જન્મ થયો હોવાનું કહેવાય
2/6

ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિ 26 ઓગસ્ટ 2024ના રોજ સવારે 03.39 વાગ્યાથી શરૂ થશે અને 27મી ઓગસ્ટના રોજ સવારે 02.19 વાગ્યા સુધી ચાલશે. અષ્ટમી તિથિ પૂર્ણ થયા બાદ જન્માષ્ટમી વ્રત તોડવામાં આવે છે
Published at : 27 Aug 2024 06:40 AM (IST)
આગળ જુઓ




















