શોધખોળ કરો

Makar Sankranti 2026: મકરસંક્રાંતિ પર આ 4 ભૂલો તમારા ભાગ્ય પર મારી શકે છે તાળું! શાસ્ત્રોની કડક ચેતવણી

આગામી 14 જાન્યુઆરીએ સૂર્ય પૂજા અને દાનનું છે વિશેષ મહત્વ; જો સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો ઉત્તરાયણના દિવસે કાળા તલ અને દક્ષિણ દિશાની યાત્રા બાબતે ખાસ સાવધાન રહેજો.

આગામી 14 જાન્યુઆરીએ સૂર્ય પૂજા અને દાનનું છે વિશેષ મહત્વ; જો સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો ઉત્તરાયણના દિવસે કાળા તલ અને દક્ષિણ દિશાની યાત્રા બાબતે ખાસ સાવધાન રહેજો.

હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ (Makar Sankranti) માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી, પરંતુ તે તપ, દાન, સંયમ અને પવિત્રતાનું મહાપર્વ છે.

1/6
આ વર્ષે બુધવાર, 14 January, 2026 ના રોજ મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ (Uttarayan) તરફ પ્રયાણ કરે છે. આ પવિત્ર દિવસે અજાણતાં કરેલી કેટલીક ભૂલો આખા વર્ષ માટે નકારાત્મક પરિણામો લાવી શકે છે. શાસ્ત્રોમાં એવી 4 બાબતોનો ઉલ્લેખ છે, જે આ દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ.
આ વર્ષે બુધવાર, 14 January, 2026 ના રોજ મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ (Uttarayan) તરફ પ્રયાણ કરે છે. આ પવિત્ર દિવસે અજાણતાં કરેલી કેટલીક ભૂલો આખા વર્ષ માટે નકારાત્મક પરિણામો લાવી શકે છે. શાસ્ત્રોમાં એવી 4 બાબતોનો ઉલ્લેખ છે, જે આ દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ.
2/6
1. દક્ષિણ દિશામાં યાત્રા ટાળવી (Traveling South) - શાસ્ત્રો અનુસાર, મકરસંક્રાંતિના દિવસે સૂર્યની ગતિ ઉત્તર દિશા તરફ હોય છે, જેને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દક્ષિણ દિશામાં યાત્રા કરવી અશુભ ગણાય છે. દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરવું એ સૂર્યની કુદરતી ઊર્જા અને પ્રવાહનો વિરોધ કરવા સમાન છે. તેથી, શક્ય હોય ત્યાં સુધી 14 January એ દક્ષિણ દિશાનો પ્રવાસ ટાળવો જોઈએ.
1. દક્ષિણ દિશામાં યાત્રા ટાળવી (Traveling South) - શાસ્ત્રો અનુસાર, મકરસંક્રાંતિના દિવસે સૂર્યની ગતિ ઉત્તર દિશા તરફ હોય છે, જેને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દક્ષિણ દિશામાં યાત્રા કરવી અશુભ ગણાય છે. દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરવું એ સૂર્યની કુદરતી ઊર્જા અને પ્રવાહનો વિરોધ કરવા સમાન છે. તેથી, શક્ય હોય ત્યાં સુધી 14 January એ દક્ષિણ દિશાનો પ્રવાસ ટાળવો જોઈએ.
3/6
2. ક્રોધ અને અસત્યથી દૂર રહો - આ પર્વ પવિત્રતાનું પ્રતિક છે. મકરસંક્રાંતિના દિવસે વાણી અને વર્તનમાં સંયમ રાખવો અત્યંત જરૂરી છે. આ દિવસે કોઈની સાથે ઝઘડો કરવો, ગુસ્સો કરવો કે જૂઠું બોલવું (Lying) સૂર્યદેવને નારાજ કરી શકે છે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ આ દિવસે નકારાત્મક વિચારોથી દૂર રહીને સત્યનું પાલન કરે છે, તેના પર જ સૂર્યના આશીર્વાદ વરસે છે.
2. ક્રોધ અને અસત્યથી દૂર રહો - આ પર્વ પવિત્રતાનું પ્રતિક છે. મકરસંક્રાંતિના દિવસે વાણી અને વર્તનમાં સંયમ રાખવો અત્યંત જરૂરી છે. આ દિવસે કોઈની સાથે ઝઘડો કરવો, ગુસ્સો કરવો કે જૂઠું બોલવું (Lying) સૂર્યદેવને નારાજ કરી શકે છે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ આ દિવસે નકારાત્મક વિચારોથી દૂર રહીને સત્યનું પાલન કરે છે, તેના પર જ સૂર્યના આશીર્વાદ વરસે છે.
4/6
3. તામસિક ભોજન વર્જિત (Tamasic Food) - મકરસંક્રાંતિને 'ખીચડી પર્વ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સાત્વિક આહારનું વિશેષ મહત્વ છે. ઘરમાં ભૂલથી પણ માંસાહાર, ઈંડા કે લસણ-ડુંગળી વાળું ભોજન ન બનાવવું જોઈએ. ઉપરાંત, આ પવિત્ર દિવસે દારૂ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવાથી પુણ્યનો નાશ થાય છે અને જીવનમાં દરિદ્રતા આવે છે.
3. તામસિક ભોજન વર્જિત (Tamasic Food) - મકરસંક્રાંતિને 'ખીચડી પર્વ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સાત્વિક આહારનું વિશેષ મહત્વ છે. ઘરમાં ભૂલથી પણ માંસાહાર, ઈંડા કે લસણ-ડુંગળી વાળું ભોજન ન બનાવવું જોઈએ. ઉપરાંત, આ પવિત્ર દિવસે દારૂ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવાથી પુણ્યનો નાશ થાય છે અને જીવનમાં દરિદ્રતા આવે છે.
5/6
4. કાળા તલના દાનમાં સાવધાની - સામાન્ય રીતે મકરસંક્રાંતિને 'તિલ સંક્રાંતિ' કહેવાય છે અને તલનું દાન શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ, જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ દિવસે 'કાળા તલ' (Black Sesame Seeds) નું દાન કરવાનું ટાળવું જોઈએ. કાળા તલનો સંબંધ શનિદેવ સાથે છે, જ્યારે મકરસંક્રાંતિ એ સૂર્યદેવનો તહેવાર છે. સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્ર હોવા છતાં વૈચારિક મતભેદ છે. સૂર્યની ઉપાસનાના દિવસે શનિની વસ્તુનું દાન કરવું ક્યારેક અશુભ ફળ આપી શકે છે, તેથી સફેદ તલ કે ગોળનું દાન વધુ હિતાવહ છે.
4. કાળા તલના દાનમાં સાવધાની - સામાન્ય રીતે મકરસંક્રાંતિને 'તિલ સંક્રાંતિ' કહેવાય છે અને તલનું દાન શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ, જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ દિવસે 'કાળા તલ' (Black Sesame Seeds) નું દાન કરવાનું ટાળવું જોઈએ. કાળા તલનો સંબંધ શનિદેવ સાથે છે, જ્યારે મકરસંક્રાંતિ એ સૂર્યદેવનો તહેવાર છે. સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્ર હોવા છતાં વૈચારિક મતભેદ છે. સૂર્યની ઉપાસનાના દિવસે શનિની વસ્તુનું દાન કરવું ક્યારેક અશુભ ફળ આપી શકે છે, તેથી સફેદ તલ કે ગોળનું દાન વધુ હિતાવહ છે.
6/6
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને શાસ્ત્રોના સંદર્ભો પર આધારિત છે. કોઈપણ ઉપાય કરતા પહેલા જે-તે વિષયના નિષ્ણાત કે જ્યોતિષીની સલાહ લેવી હિતાવહ છે.)
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને શાસ્ત્રોના સંદર્ભો પર આધારિત છે. કોઈપણ ઉપાય કરતા પહેલા જે-તે વિષયના નિષ્ણાત કે જ્યોતિષીની સલાહ લેવી હિતાવહ છે.)

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુરુ પૂર્ણિમા  ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને  નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Today's horoscope: કર્ક સંક્રાંતિ, સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ, જાણો મેષથી મીન રાશિ પર  શું થશે અસર
Today's horoscope: કર્ક સંક્રાંતિ, સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ, જાણો મેષથી મીન રાશિ પર શું થશે અસર

વિડિઓઝ

Ahmedabad Rath Yatra :  રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra  : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો  કરાવ્યો પ્રારંભ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate:  સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Embed widget