શોધખોળ કરો

Makar Sankranti 2026: મકરસંક્રાંતિ પર આ 4 ભૂલો તમારા ભાગ્ય પર મારી શકે છે તાળું! શાસ્ત્રોની કડક ચેતવણી

આગામી 14 જાન્યુઆરીએ સૂર્ય પૂજા અને દાનનું છે વિશેષ મહત્વ; જો સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો ઉત્તરાયણના દિવસે કાળા તલ અને દક્ષિણ દિશાની યાત્રા બાબતે ખાસ સાવધાન રહેજો.

આગામી 14 જાન્યુઆરીએ સૂર્ય પૂજા અને દાનનું છે વિશેષ મહત્વ; જો સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો ઉત્તરાયણના દિવસે કાળા તલ અને દક્ષિણ દિશાની યાત્રા બાબતે ખાસ સાવધાન રહેજો.

હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ (Makar Sankranti) માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી, પરંતુ તે તપ, દાન, સંયમ અને પવિત્રતાનું મહાપર્વ છે.

1/6
આ વર્ષે બુધવાર, 14 January, 2026 ના રોજ મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ (Uttarayan) તરફ પ્રયાણ કરે છે. આ પવિત્ર દિવસે અજાણતાં કરેલી કેટલીક ભૂલો આખા વર્ષ માટે નકારાત્મક પરિણામો લાવી શકે છે. શાસ્ત્રોમાં એવી 4 બાબતોનો ઉલ્લેખ છે, જે આ દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ.
આ વર્ષે બુધવાર, 14 January, 2026 ના રોજ મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ (Uttarayan) તરફ પ્રયાણ કરે છે. આ પવિત્ર દિવસે અજાણતાં કરેલી કેટલીક ભૂલો આખા વર્ષ માટે નકારાત્મક પરિણામો લાવી શકે છે. શાસ્ત્રોમાં એવી 4 બાબતોનો ઉલ્લેખ છે, જે આ દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ.
2/6
1. દક્ષિણ દિશામાં યાત્રા ટાળવી (Traveling South) - શાસ્ત્રો અનુસાર, મકરસંક્રાંતિના દિવસે સૂર્યની ગતિ ઉત્તર દિશા તરફ હોય છે, જેને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દક્ષિણ દિશામાં યાત્રા કરવી અશુભ ગણાય છે. દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરવું એ સૂર્યની કુદરતી ઊર્જા અને પ્રવાહનો વિરોધ કરવા સમાન છે. તેથી, શક્ય હોય ત્યાં સુધી 14 January એ દક્ષિણ દિશાનો પ્રવાસ ટાળવો જોઈએ.
1. દક્ષિણ દિશામાં યાત્રા ટાળવી (Traveling South) - શાસ્ત્રો અનુસાર, મકરસંક્રાંતિના દિવસે સૂર્યની ગતિ ઉત્તર દિશા તરફ હોય છે, જેને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દક્ષિણ દિશામાં યાત્રા કરવી અશુભ ગણાય છે. દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરવું એ સૂર્યની કુદરતી ઊર્જા અને પ્રવાહનો વિરોધ કરવા સમાન છે. તેથી, શક્ય હોય ત્યાં સુધી 14 January એ દક્ષિણ દિશાનો પ્રવાસ ટાળવો જોઈએ.
3/6
2. ક્રોધ અને અસત્યથી દૂર રહો - આ પર્વ પવિત્રતાનું પ્રતિક છે. મકરસંક્રાંતિના દિવસે વાણી અને વર્તનમાં સંયમ રાખવો અત્યંત જરૂરી છે. આ દિવસે કોઈની સાથે ઝઘડો કરવો, ગુસ્સો કરવો કે જૂઠું બોલવું (Lying) સૂર્યદેવને નારાજ કરી શકે છે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ આ દિવસે નકારાત્મક વિચારોથી દૂર રહીને સત્યનું પાલન કરે છે, તેના પર જ સૂર્યના આશીર્વાદ વરસે છે.
2. ક્રોધ અને અસત્યથી દૂર રહો - આ પર્વ પવિત્રતાનું પ્રતિક છે. મકરસંક્રાંતિના દિવસે વાણી અને વર્તનમાં સંયમ રાખવો અત્યંત જરૂરી છે. આ દિવસે કોઈની સાથે ઝઘડો કરવો, ગુસ્સો કરવો કે જૂઠું બોલવું (Lying) સૂર્યદેવને નારાજ કરી શકે છે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ આ દિવસે નકારાત્મક વિચારોથી દૂર રહીને સત્યનું પાલન કરે છે, તેના પર જ સૂર્યના આશીર્વાદ વરસે છે.
4/6
3. તામસિક ભોજન વર્જિત (Tamasic Food) - મકરસંક્રાંતિને 'ખીચડી પર્વ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સાત્વિક આહારનું વિશેષ મહત્વ છે. ઘરમાં ભૂલથી પણ માંસાહાર, ઈંડા કે લસણ-ડુંગળી વાળું ભોજન ન બનાવવું જોઈએ. ઉપરાંત, આ પવિત્ર દિવસે દારૂ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવાથી પુણ્યનો નાશ થાય છે અને જીવનમાં દરિદ્રતા આવે છે.
3. તામસિક ભોજન વર્જિત (Tamasic Food) - મકરસંક્રાંતિને 'ખીચડી પર્વ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સાત્વિક આહારનું વિશેષ મહત્વ છે. ઘરમાં ભૂલથી પણ માંસાહાર, ઈંડા કે લસણ-ડુંગળી વાળું ભોજન ન બનાવવું જોઈએ. ઉપરાંત, આ પવિત્ર દિવસે દારૂ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવાથી પુણ્યનો નાશ થાય છે અને જીવનમાં દરિદ્રતા આવે છે.
5/6
4. કાળા તલના દાનમાં સાવધાની - સામાન્ય રીતે મકરસંક્રાંતિને 'તિલ સંક્રાંતિ' કહેવાય છે અને તલનું દાન શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ, જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ દિવસે 'કાળા તલ' (Black Sesame Seeds) નું દાન કરવાનું ટાળવું જોઈએ. કાળા તલનો સંબંધ શનિદેવ સાથે છે, જ્યારે મકરસંક્રાંતિ એ સૂર્યદેવનો તહેવાર છે. સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્ર હોવા છતાં વૈચારિક મતભેદ છે. સૂર્યની ઉપાસનાના દિવસે શનિની વસ્તુનું દાન કરવું ક્યારેક અશુભ ફળ આપી શકે છે, તેથી સફેદ તલ કે ગોળનું દાન વધુ હિતાવહ છે.
4. કાળા તલના દાનમાં સાવધાની - સામાન્ય રીતે મકરસંક્રાંતિને 'તિલ સંક્રાંતિ' કહેવાય છે અને તલનું દાન શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ, જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ દિવસે 'કાળા તલ' (Black Sesame Seeds) નું દાન કરવાનું ટાળવું જોઈએ. કાળા તલનો સંબંધ શનિદેવ સાથે છે, જ્યારે મકરસંક્રાંતિ એ સૂર્યદેવનો તહેવાર છે. સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્ર હોવા છતાં વૈચારિક મતભેદ છે. સૂર્યની ઉપાસનાના દિવસે શનિની વસ્તુનું દાન કરવું ક્યારેક અશુભ ફળ આપી શકે છે, તેથી સફેદ તલ કે ગોળનું દાન વધુ હિતાવહ છે.
6/6
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને શાસ્ત્રોના સંદર્ભો પર આધારિત છે. કોઈપણ ઉપાય કરતા પહેલા જે-તે વિષયના નિષ્ણાત કે જ્યોતિષીની સલાહ લેવી હિતાવહ છે.)
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને શાસ્ત્રોના સંદર્ભો પર આધારિત છે. કોઈપણ ઉપાય કરતા પહેલા જે-તે વિષયના નિષ્ણાત કે જ્યોતિષીની સલાહ લેવી હિતાવહ છે.)

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Ganesh Chaturthi 2026:  ગણેશ ચતુર્થી  ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને  3 શુભ યોગનો સંયોગ
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને 3 શુભ યોગનો સંયોગ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget