શોધખોળ કરો

Astro Tips: સૂર્યાસ્ત સમયે ભૂલથી પણ ન કરો આ કામ,નહિ તો લક્ષ્મી થશે નારાજ, ઘરમાં નહિ રહે બરકત

જ્યોતિષ શાસ્ત્રમાં એવા અનેક નિયમો આપેલા છે. જે આપણી જીવનશૈલીને સુધારે છે અને ઘરમાં સુખ સુવિધા અને ધન લક્ષ્મીના આશિષનું કારણ બને છે.

જ્યોતિષ શાસ્ત્રમાં એવા અનેક નિયમો આપેલા છે. જે આપણી જીવનશૈલીને સુધારે છે અને ઘરમાં સુખ સુવિધા અને ધન લક્ષ્મીના આશિષનું કારણ બને છે.

વાસ્તુ ટિપ્સ

1/7
જ્યોતિષ શાસ્ત્રમાં એવા અનેક નિયમો આપેલા છે. જે આપણી જીવનશૈલીને સુધારે છે અને ઘરમાં સુખ સુવિધા અને ધન લક્ષ્મીના આશિષનું કારણ બને છે.
જ્યોતિષ શાસ્ત્રમાં એવા અનેક નિયમો આપેલા છે. જે આપણી જીવનશૈલીને સુધારે છે અને ઘરમાં સુખ સુવિધા અને ધન લક્ષ્મીના આશિષનું કારણ બને છે.
2/7
જ્યોતિષમાં સુખ શાંતિમય જીવન માટે કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યાં છે. જેમાં સંધ્યા સમયે કેટલાક કામ કરવાનો નિષેધ છે.
જ્યોતિષમાં સુખ શાંતિમય જીવન માટે કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યાં છે. જેમાં સંધ્યા સમયે કેટલાક કામ કરવાનો નિષેધ છે.
3/7
સંધ્યા સમયે એટલે કે સૂર્યાસ્ત સમયે અને બાદ ઘરમાં ઝાડૂ ન ફેરવવું જોઇએ આવું કરવાથી લક્ષ્મી નારાજ થઇ જાય છે અને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
સંધ્યા સમયે એટલે કે સૂર્યાસ્ત સમયે અને બાદ ઘરમાં ઝાડૂ ન ફેરવવું જોઇએ આવું કરવાથી લક્ષ્મી નારાજ થઇ જાય છે અને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
4/7
જ્યોતિષમાં સંધ્યા સમયે અને બાદ એટલે કે રાત્રિના સમયે તુલસી પત્રને તોડવાનો અનુરોધ કરાયો છે.
જ્યોતિષમાં સંધ્યા સમયે અને બાદ એટલે કે રાત્રિના સમયે તુલસી પત્રને તોડવાનો અનુરોધ કરાયો છે.
5/7
ઉપરાંત સંધ્યા સમયે  ઉંઘવું પણ જોઇએ, સાંયકાલની આરતી થતી હોય છે આ સમયે ઉંઘવાનો નિષેધ છે. આવું કરવાથી   વ્યક્તિ રોગીષ્ટ  બને છે.
ઉપરાંત સંધ્યા સમયે ઉંઘવું પણ જોઇએ, સાંયકાલની આરતી થતી હોય છે આ સમયે ઉંઘવાનો નિષેધ છે. આવું કરવાથી વ્યક્તિ રોગીષ્ટ બને છે.
6/7
સંધ્યા સમયે જ્યોતિષમાં ઘરના ઉંબરા પર બેસવાનો પણ નિષેધ છે. જેનાથી લક્ષ્મી પ્રવેશ નથી કરી શકતી
સંધ્યા સમયે જ્યોતિષમાં ઘરના ઉંબરા પર બેસવાનો પણ નિષેધ છે. જેનાથી લક્ષ્મી પ્રવેશ નથી કરી શકતી
7/7
સંધ્યા સમયે ઘરના દ્રારા બંધ ન રાખવા જોઇએ. આવું કરવું ઘરમાં લક્ષ્મીના આગમનને રોકે છે.
સંધ્યા સમયે ઘરના દ્રારા બંધ ન રાખવા જોઇએ. આવું કરવું ઘરમાં લક્ષ્મીના આગમનને રોકે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર
Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Char Dham Yatra: ચારધામ યાત્રાએ જતાં પહેલા આ વિડીયો જોઈ લો, યમુનોત્રીનો વીડિયો વાયરલBhavnagar: સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના કારણે મહિલા દર્દીના મોતનો આરોપનવસારી જિલ્લામાં કરુણ ઘટના, દાંડીના દરિયામાં ડુબતા પરિવારના બે લોકોના મોતValsad: નેશનલ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર
Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
New Jersey T20 WC 2024: ટીમ ઈન્ડિયાને નવી જર્સી સાથે મળશે ખાસ ટીશર્ટ? BCCIએ શેર કર્યો વીડિયો
New Jersey T20 WC 2024: ટીમ ઈન્ડિયાને નવી જર્સી સાથે મળશે ખાસ ટીશર્ટ? BCCIએ શેર કર્યો વીડિયો
Election Fact Check: શું તેલંગણામાં PM મોદીએ AIMIM માટે માંગ્યા મત, જાણો વાયરલ દાવાનું સત્ય
Election Fact Check: શું તેલંગણામાં PM મોદીએ AIMIM માટે માંગ્યા મત, જાણો વાયરલ દાવાનું સત્ય
Surat News: હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, 20 દિવસનું વેકેશન કરાયું જાહેર, દિવાળી સુધી નહીં સુધરે સ્થિતિ
Surat News: હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, 20 દિવસનું વેકેશન કરાયું જાહેર, દિવાળી સુધી નહીં સુધરે સ્થિતિ
Unseasonal Rain: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વાવાઝોડા સાથે ખાબક્યો વરસાદ
Unseasonal Rain: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વાવાઝોડા સાથે ખાબક્યો વરસાદ
Embed widget