શોધખોળ કરો

Tarot card horoscope: જન્માષ્ટમીના અવસરે જંયતી યોગમાં માલામાલ થશે આ 3 રાશિ, જાણો ટેરોટ રાશિફળ

સોમવારે 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના અવસરે જયંતિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં ટેરોટ કાર્ડની ગણતરી જણાવે છે. જાણીએ ટૈરો રાશિફળ

સોમવારે 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના અવસરે જયંતિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં ટેરોટ કાર્ડની ગણતરી જણાવે છે. જાણીએ ટૈરો રાશિફળ

પ્રતીકાત્મક તસવીર

1/6
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે આજે મેષ રાશિના લોકોના પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે. આજે તમે તમારા રોજિંદા જીવનને વધુ રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરી શકો છો. સમાજમાં તમારું માન-સન્માન વધશે
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે આજે મેષ રાશિના લોકોના પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે. આજે તમે તમારા રોજિંદા જીવનને વધુ રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરી શકો છો. સમાજમાં તમારું માન-સન્માન વધશે
2/6
ટેરોટ કાર્ડની ગણતરી જણાવે છે કે, વૃષભ રાશિના લોકોએ પોતાના ગુસ્સા અને ઈર્ષ્યા પર નિયંત્રણ રાખવું પડશે. ઉતાવળા પગલાથી નુકસાન થવાની સંભાવના છે. બાળકો માટે પણ આ સમય લાભદાયક નથી.
ટેરોટ કાર્ડની ગણતરી જણાવે છે કે, વૃષભ રાશિના લોકોએ પોતાના ગુસ્સા અને ઈર્ષ્યા પર નિયંત્રણ રાખવું પડશે. ઉતાવળા પગલાથી નુકસાન થવાની સંભાવના છે. બાળકો માટે પણ આ સમય લાભદાયક નથી.
3/6
ટેરોટ કાર્ડની ગણતરી જણાવે છે કે, મિથુન રાશિના લોકોએ એવું કોઈ કામ ન કરવું જોઈએ જે તમારા માટે બોજારૂપ લાગે. આજે કોઈની સાથે બિનજરૂરી વિવાદ થઈ શકે છે. તમારા કોઈ નજીકના સહયોગીના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો, સાવચેત રહો.
ટેરોટ કાર્ડની ગણતરી જણાવે છે કે, મિથુન રાશિના લોકોએ એવું કોઈ કામ ન કરવું જોઈએ જે તમારા માટે બોજારૂપ લાગે. આજે કોઈની સાથે બિનજરૂરી વિવાદ થઈ શકે છે. તમારા કોઈ નજીકના સહયોગીના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો, સાવચેત રહો.
4/6
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, કર્ક રાશિના લોકોએ આ સમયે થોડી મુસાફરી કરવી પડી શકે છે. જેના કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. આ રાશિના કેટલાક લોકો ધાર્મિક ચર્ચામાં સમય પસાર કરશે.
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, કર્ક રાશિના લોકોએ આ સમયે થોડી મુસાફરી કરવી પડી શકે છે. જેના કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. આ રાશિના કેટલાક લોકો ધાર્મિક ચર્ચામાં સમય પસાર કરશે.
5/6
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, સિંહ રાશિના જાતકોએ આજે પોતાના પરિચિતો સાથેના વ્યવહારમાં ખાસ ધ્યાન રાખવું પડશે. નહિંતર, તમારા સંબંધોમાં ઘટાડો થઈ શકે છે, ઘર અને વાહન પર ખર્ચ થવાની સંભાવના પણ છે.
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, સિંહ રાશિના જાતકોએ આજે પોતાના પરિચિતો સાથેના વ્યવહારમાં ખાસ ધ્યાન રાખવું પડશે. નહિંતર, તમારા સંબંધોમાં ઘટાડો થઈ શકે છે, ઘર અને વાહન પર ખર્ચ થવાની સંભાવના પણ છે.
6/6
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે. કન્યા રાશિના કર્મચારીઓ અને વ્યવસાયિકોએ તેમના વ્યવહારમાં વધુ સાવધ રહેવાની જરૂર છે. કાર્યસ્થળે કરેલા કામ સહકર્મીઓના સહયોગથી પૂરા થશે.
ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે. કન્યા રાશિના કર્મચારીઓ અને વ્યવસાયિકોએ તેમના વ્યવહારમાં વધુ સાવધ રહેવાની જરૂર છે. કાર્યસ્થળે કરેલા કામ સહકર્મીઓના સહયોગથી પૂરા થશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Embed widget