શોધખોળ કરો
Numerology: આપની જન્મતારીખ મુજબ જાણો કેવો રહેશે વર્ષનો અંતિમ દિવસ, જાણો શું કહે છે અંકશાસ્ત્ર
અંક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપની જન્મતારીખ પ્રમાણે આપનો દિવસ કેવો જશે. જાણીએ 1થી9નું અંકનું અંકશાસ્ત્ર મુજબ રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/10

Numerology Horoscope 31 December 2024: જ્યોતિષમાં અંકશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. અંકશાસ્ત્રની મદદથી વ્યક્તિનું ભવિષ્ય, તેનો સ્વભાવ વગેરે જાણી શકાય છે. સંખ્યા બ્રહ્માંડમાં ગોચર કરતા ગ્રહો સાથે સંબંધિત છે. જાણીએ અંકશાસ્ત્ર મુજબ રાશિફળ
2/10

અંક 1 વાળા લોકો માટે મંગળવારનો દિવસ સારો રહેવાનો છે. ઓફિસમાં કામ વધી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આર્થિક દૃષ્ટિકોણથી તે સામાન્ય રહેશે. જો વેપારી વર્ગની વાત કરીએ તો તેમણે નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી પડશે.
Published at : 31 Dec 2024 09:12 AM (IST)
આગળ જુઓ





















