શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Makar Sankranti 2023 Lucky Zodiac: મકરસંક્રાંતિના દિવસે આ 5 રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય, સૂર્ય દેવની થશે કૃપા
Makar Sankranti 2023 Lucky Zodiac: મકરસંક્રાંતિના દિવસે કેટલીક રાશિઓનું નસીબ ચમકવાનું છે. આ રાશિના લોકો પર સૂર્ય ભગવાનની કૃપા રહેશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
![Makar Sankranti 2023 Lucky Zodiac: મકરસંક્રાંતિના દિવસે કેટલીક રાશિઓનું નસીબ ચમકવાનું છે. આ રાશિના લોકો પર સૂર્ય ભગવાનની કૃપા રહેશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/f209fe648ed7138c8e119e0d9829a11e167360895475576_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાશિફળ
1/6
![મેષ (અ.લ.ઈ) - મકરસંક્રાંતિના દિવસે મેષ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આ દિવસે તમે તમારા બધા લક્ષ્યોને પૂર્ણ કરવામાં સફળ થશો. આ લોકો પર સૂર્યદેવની વિશેષ કૃપા રહેશે. સૂર્યદેવની કૃપાથી તમને સરકાર સાથે જોડાયેલા લોકોનો સહયોગ મળશે. સૂર્યના પ્રભાવને કારણે તમારા પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. આ સમયે તમારી વાણી અને બુદ્ધિના બળ પર તમે દરેક કાર્યમાં સફળતા મેળવી શકશો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મેષ (અ.લ.ઈ) - મકરસંક્રાંતિના દિવસે મેષ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આ દિવસે તમે તમારા બધા લક્ષ્યોને પૂર્ણ કરવામાં સફળ થશો. આ લોકો પર સૂર્યદેવની વિશેષ કૃપા રહેશે. સૂર્યદેવની કૃપાથી તમને સરકાર સાથે જોડાયેલા લોકોનો સહયોગ મળશે. સૂર્યના પ્રભાવને કારણે તમારા પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. આ સમયે તમારી વાણી અને બુદ્ધિના બળ પર તમે દરેક કાર્યમાં સફળતા મેળવી શકશો.
2/6
![સિંહ (મ.ટ) - આ રાશિના લોકોને મકરસંક્રાંતિ પર વિશેષ લાભ મળવાના છે. આ મકરસંક્રાંતિ પર તમારા બધા શત્રુઓનો અંત આવશે. સિંહ રાશિના લોકોને નોકરીમાં સારી તકો મળશે. આ સમયે આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોને સારો ફાયદો થશે. આ મકરસંક્રાંતિના પ્રભાવથી નોકરી કરતા લોકોને પણ સારી તકો મળશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સિંહ (મ.ટ) - આ રાશિના લોકોને મકરસંક્રાંતિ પર વિશેષ લાભ મળવાના છે. આ મકરસંક્રાંતિ પર તમારા બધા શત્રુઓનો અંત આવશે. સિંહ રાશિના લોકોને નોકરીમાં સારી તકો મળશે. આ સમયે આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોને સારો ફાયદો થશે. આ મકરસંક્રાંતિના પ્રભાવથી નોકરી કરતા લોકોને પણ સારી તકો મળશે.
3/6
![કન્યા (પ.ઠ.ણ)- સૂર્યના પ્રભાવથી કન્યા રાશિના જાતકોને માન-સન્માનનો લાભ મળશે. આ રાશિના જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને જલ્દી સફળતા મળશે. આ સમયે શેર બજાર સાથે જોડાયેલા લોકોને સારો નફો મળવાની આશા છે. સૂર્યના પ્રભાવને કારણે વેપારી વર્ગને પણ આ સમયે સારો નફો મળશે અને તમને તમારા પિતાનો સહયોગ મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/1f085b8e7059ce21ed657508280b178c3f91c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કન્યા (પ.ઠ.ણ)- સૂર્યના પ્રભાવથી કન્યા રાશિના જાતકોને માન-સન્માનનો લાભ મળશે. આ રાશિના જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને જલ્દી સફળતા મળશે. આ સમયે શેર બજાર સાથે જોડાયેલા લોકોને સારો નફો મળવાની આશા છે. સૂર્યના પ્રભાવને કારણે વેપારી વર્ગને પણ આ સમયે સારો નફો મળશે અને તમને તમારા પિતાનો સહયોગ મળશે.
4/6
![વૃશ્ચિક (ન.ય)- મકરસંક્રાંતિના દિવસે વૃશ્ચિક રાશિમાં હિંમતનો સંચાર થશે. આ સંક્રમણના કારણે તમને યાત્રામાં ફાયદો થતો જોવા મળે છે. આ સમયે તમને તમારા પિતા અને ભાગ્યનો સાથ મળવાનો છે. જો આ રાશિના લોકો કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોય તો આ સમયગાળા દરમિયાન તમને મદદ મળી શકે છે. સરકારી નોકરી કરનારાઓને આ સમયે કોઈ સારા સમાચાર મળી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/b54f929d67589fcdd344d0707977669450355.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૃશ્ચિક (ન.ય)- મકરસંક્રાંતિના દિવસે વૃશ્ચિક રાશિમાં હિંમતનો સંચાર થશે. આ સંક્રમણના કારણે તમને યાત્રામાં ફાયદો થતો જોવા મળે છે. આ સમયે તમને તમારા પિતા અને ભાગ્યનો સાથ મળવાનો છે. જો આ રાશિના લોકો કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોય તો આ સમયગાળા દરમિયાન તમને મદદ મળી શકે છે. સરકારી નોકરી કરનારાઓને આ સમયે કોઈ સારા સમાચાર મળી શકે છે.
5/6
![મકર (ખ.જ)- સૂર્ય મકર રાશિમાં જ પ્રવેશ કરશે, તેથી આ રાશિના લોકો પર તેની ઊંડી અસર પડશે. મનકર સંક્રાંતિના દિવસે તેમને વિશેષ લાભ મળવાના છે. આ દિવસે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. તમે કોઈ જૂના રોગથી પણ છુટકારો મેળવી શકો છો. તમારી પ્રગતિના નવા રસ્તા ખુલશે. લાભદાયી યાત્રા પર જવાની પણ સંભાવના છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/ba3c5e50f9c846bc18c2b779e7d0ce38de153.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મકર (ખ.જ)- સૂર્ય મકર રાશિમાં જ પ્રવેશ કરશે, તેથી આ રાશિના લોકો પર તેની ઊંડી અસર પડશે. મનકર સંક્રાંતિના દિવસે તેમને વિશેષ લાભ મળવાના છે. આ દિવસે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. તમે કોઈ જૂના રોગથી પણ છુટકારો મેળવી શકો છો. તમારી પ્રગતિના નવા રસ્તા ખુલશે. લાભદાયી યાત્રા પર જવાની પણ સંભાવના છે.
6/6
![ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્યનું પણ ખૂબ મહત્વ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્યનું પણ ખૂબ મહત્વ છે.
Published at : 13 Jan 2023 04:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)