શોધખોળ કરો
Sawan Sankashti Chaturthi 2023: મનોકામનાની પૂર્તિ માટે સંકટ ચતુર્થીના અવસરે ગણેશજીને આ 5 ચીજ કરો અર્પણ
પંચાંગ અનુસાર, 06 જુલાઈને ગુરુવારે ગણેશ સંકષ્ટી છે. આજના દિવસે રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી વ્રત તોડી શકાય છે. આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પૂજામાં આ 5 વસ્તુઓ અવશ્ય ચઢાવો.
સંકટ ચતુર્થીનું મહત્વ
1/7

પંચાંગ અનુસાર, 06 જુલાઈને ગુરુવારે ગણેશ સંકષ્ટી છે. આજના દિવસે રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી વ્રત તોડી શકાય છે. આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પૂજામાં આ 5 વસ્તુઓ અવશ્ય ચઢાવો.
2/7

પાનઃ પરેશાનીઓ અને અવરોધોથી મુક્તિ મેળવવા માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિને પાન ચઢાવો, તેનાથી તમને દરેક પ્રકારની સિદ્ધિઓ મળે છે અને દાંપત્ય જીવનમાં પ્રેમ વધે છે.
Published at : 06 Jul 2023 06:21 AM (IST)
આગળ જુઓ




















