શોધખોળ કરો
Shani Dev: શનિ દેવને શનિવારે આ પુષ્પ અચૂક ચઢાવો, દરેક સમસ્યાનું મળી જશે નિવારણ
Shani Dev: ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા આસાન નથી. પરંતુ જો તમે શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે શનિદેવને આ ફળ અવશ્ય ચઢાવો

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/5

Shani Dev: ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા આસાન નથી. પરંતુ જો તમે શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે શનિદેવને આ ફળ અવશ્ય ચઢાવો
2/5

શનિદેવ ન્યાયના દેવતા છે. શનિદેવને આંકડાના ફૂલ ચઢાવવામાં આવે છે. આ ફૂલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. એટલા માટે જો તમે શનિવારે શનિદેવની પૂજા કરવા માટે મંદિરમાં જાઓ છો તો શનિદેવને આકડાનું ફૂલ અવશ્ય ચઢાવો.
3/5

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે શનિદેવને આકનું ફૂલ અર્પણ કરવાથી સાડાસાતી અને પનોતીથી રાહત મળે છે. આંકડાના ફૂલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થઈ શકે છે અને તમારું ભાગ્ય ચમકી શકે છે.
4/5

શનિદેવને અપરાજિતાના ફૂલ પણ ખૂબ પ્રિય છે.શનિવારની સવારે શનિદેવની પૂજા કરતી વખતે તેમને 5, 7 અને 11 અપરાજિતાના ફૂલ ચઢાવો.
5/5

શનિદેવને અપરાજિતાના ફૂલ ચઢાવવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થઈ શકે છે અને તમારા જીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવી શકે છે.
Published at : 03 Apr 2024 07:42 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
