શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shani Dev: શનિ દેવને શનિવારે આ પુષ્પ અચૂક ચઢાવો, દરેક સમસ્યાનું મળી જશે નિવારણ
Shani Dev: ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા આસાન નથી. પરંતુ જો તમે શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે શનિદેવને આ ફળ અવશ્ય ચઢાવો
![Shani Dev: ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા આસાન નથી. પરંતુ જો તમે શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે શનિદેવને આ ફળ અવશ્ય ચઢાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/03/d5b122804aba864630dc2cbf3a3172bc171211035152881_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/5
![Shani Dev: ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા આસાન નથી. પરંતુ જો તમે શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે શનિદેવને આ ફળ અવશ્ય ચઢાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/03/156005c5baf40ff51a327f1c34f2975ba8d66.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shani Dev: ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા આસાન નથી. પરંતુ જો તમે શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે શનિદેવને આ ફળ અવશ્ય ચઢાવો
2/5
![શનિદેવ ન્યાયના દેવતા છે. શનિદેવને આંકડાના ફૂલ ચઢાવવામાં આવે છે. આ ફૂલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. એટલા માટે જો તમે શનિવારે શનિદેવની પૂજા કરવા માટે મંદિરમાં જાઓ છો તો શનિદેવને આકડાનું ફૂલ અવશ્ય ચઢાવો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/03/18e2999891374a475d0687ca9f989d83dcb38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિદેવ ન્યાયના દેવતા છે. શનિદેવને આંકડાના ફૂલ ચઢાવવામાં આવે છે. આ ફૂલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. એટલા માટે જો તમે શનિવારે શનિદેવની પૂજા કરવા માટે મંદિરમાં જાઓ છો તો શનિદેવને આકડાનું ફૂલ અવશ્ય ચઢાવો.
3/5
![જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે શનિદેવને આકનું ફૂલ અર્પણ કરવાથી સાડાસાતી અને પનોતીથી રાહત મળે છે. આંકડાના ફૂલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થઈ શકે છે અને તમારું ભાગ્ય ચમકી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/03/32477b9e4abfddc67181f46bb401285aa6ce9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે શનિદેવને આકનું ફૂલ અર્પણ કરવાથી સાડાસાતી અને પનોતીથી રાહત મળે છે. આંકડાના ફૂલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થઈ શકે છે અને તમારું ભાગ્ય ચમકી શકે છે.
4/5
![શનિદેવને અપરાજિતાના ફૂલ પણ ખૂબ પ્રિય છે.શનિવારની સવારે શનિદેવની પૂજા કરતી વખતે તેમને 5, 7 અને 11 અપરાજિતાના ફૂલ ચઢાવો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/03/1ceef623bb95c08f835eeb02c6171acb5ca4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિદેવને અપરાજિતાના ફૂલ પણ ખૂબ પ્રિય છે.શનિવારની સવારે શનિદેવની પૂજા કરતી વખતે તેમને 5, 7 અને 11 અપરાજિતાના ફૂલ ચઢાવો.
5/5
![શનિદેવને અપરાજિતાના ફૂલ ચઢાવવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થઈ શકે છે અને તમારા જીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/03/7de9048e55b15e78ee888e80ae85d0706cb7b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિદેવને અપરાજિતાના ફૂલ ચઢાવવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થઈ શકે છે અને તમારા જીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવી શકે છે.
Published at : 03 Apr 2024 07:42 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)