શોધખોળ કરો
Raksha Bandhan 2023: ભદ્રાકાળમાં નથી બાંધી શક્યા રાખડી, તો આ કારણે 20 સપ્ટેમ્બરે મનાવી શકશો રક્ષાબંધન
Raksha Bandhan 2023: રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે.પરંતુ કેટલાક લોકો 20 દિવસ પછી એટલે કે 20 સપ્ટેમ્બરે પણ આ તહેવાર ઉજવશે, જાણો કેમ રક્ષાબંધન 20 સપ્ટેમ્બરે પણ ઉજવી શકાશે.
પ્રતીકાત્મક તસવીર
1/7

Raksha Bandhan 2023: રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે.પરંતુ કેટલાક લોકો 20 દિવસ પછી એટલે કે 20 સપ્ટેમ્બરે પણ આ તહેવાર ઉજવશે, જાણો કેમ રક્ષાબંધન 20 સપ્ટેમ્બરે પણ ઉજવી શકાશે.
2/7

ભાઈ-બહેનનો તહેવાર રક્ષા બંધન આ વર્ષે 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહી છે. આ વર્ષે ભાદ્રાના કારણે 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભદ્રાના કારણે કેટલાક લોકો રક્ષાબંધન 30 ઓગસ્ટે નથી મનાવી શકયા.
Published at : 31 Aug 2023 02:25 PM (IST)
આગળ જુઓ





















