શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Raksha Bandhan 2023: ભદ્રાકાળમાં નથી બાંધી શક્યા રાખડી, તો આ કારણે 20 સપ્ટેમ્બરે મનાવી શકશો રક્ષાબંધન
Raksha Bandhan 2023: રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે.પરંતુ કેટલાક લોકો 20 દિવસ પછી એટલે કે 20 સપ્ટેમ્બરે પણ આ તહેવાર ઉજવશે, જાણો કેમ રક્ષાબંધન 20 સપ્ટેમ્બરે પણ ઉજવી શકાશે.
![Raksha Bandhan 2023: રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે.પરંતુ કેટલાક લોકો 20 દિવસ પછી એટલે કે 20 સપ્ટેમ્બરે પણ આ તહેવાર ઉજવશે, જાણો કેમ રક્ષાબંધન 20 સપ્ટેમ્બરે પણ ઉજવી શકાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/fc0fe404b4c31252c34572e00b1b9317169347192987081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/7
![Raksha Bandhan 2023: રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે.પરંતુ કેટલાક લોકો 20 દિવસ પછી એટલે કે 20 સપ્ટેમ્બરે પણ આ તહેવાર ઉજવશે, જાણો કેમ રક્ષાબંધન 20 સપ્ટેમ્બરે પણ ઉજવી શકાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/f3ccdd27d2000e3f9255a7e3e2c4880080609.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Raksha Bandhan 2023: રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે.પરંતુ કેટલાક લોકો 20 દિવસ પછી એટલે કે 20 સપ્ટેમ્બરે પણ આ તહેવાર ઉજવશે, જાણો કેમ રક્ષાબંધન 20 સપ્ટેમ્બરે પણ ઉજવી શકાશે.
2/7
![ભાઈ-બહેનનો તહેવાર રક્ષા બંધન આ વર્ષે 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહી છે. આ વર્ષે ભાદ્રાના કારણે 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભદ્રાના કારણે કેટલાક લોકો રક્ષાબંધન 30 ઓગસ્ટે નથી મનાવી શકયા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/799bad5a3b514f096e69bbc4a7896cd935b10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાઈ-બહેનનો તહેવાર રક્ષા બંધન આ વર્ષે 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહી છે. આ વર્ષે ભાદ્રાના કારણે 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભદ્રાના કારણે કેટલાક લોકો રક્ષાબંધન 30 ઓગસ્ટે નથી મનાવી શકયા.
3/7
![રક્ષાબંધનની તારીખને લઈને અલગ-અલગ દલીલો કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો 30મીએ આ તહેવાર ઉજવ્યો તો ઘણા લોકો 31મીએ એટલે કે આજે આ પર્વની ઉજવણી કરી રહ્યાં છે. પરંતુ, કેટલાક લોકો એવા છે જેનેન ન તો 30મી ઓગસ્ટે રાખડી બાંધી કે નતો 31મી ઓગસ્ટે ઉજવણી કરશે. તેઓ હવે 20 સપ્ટેમ્બરે જ રક્ષાબંધન ઉજવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/d0096ec6c83575373e3a21d129ff8fef7de9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રક્ષાબંધનની તારીખને લઈને અલગ-અલગ દલીલો કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો 30મીએ આ તહેવાર ઉજવ્યો તો ઘણા લોકો 31મીએ એટલે કે આજે આ પર્વની ઉજવણી કરી રહ્યાં છે. પરંતુ, કેટલાક લોકો એવા છે જેનેન ન તો 30મી ઓગસ્ટે રાખડી બાંધી કે નતો 31મી ઓગસ્ટે ઉજવણી કરશે. તેઓ હવે 20 સપ્ટેમ્બરે જ રક્ષાબંધન ઉજવશે.
4/7
![ઘણા લોકો શ્રાવણની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવતા નથી અને આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધતી નથી. રાજસ્થાન અને રાજસ્થાનની બહાર પણ ઘણા રાજ્યોમાં આવી પરંપરા છે. આ જાતિઓ શ્રાવણની પૂર્ણિમાને બદલે ઋષિ પંચમીના દિવસે રક્ષાબંધન ઉજવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/032b2cc936860b03048302d991c3498f446e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘણા લોકો શ્રાવણની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવતા નથી અને આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધતી નથી. રાજસ્થાન અને રાજસ્થાનની બહાર પણ ઘણા રાજ્યોમાં આવી પરંપરા છે. આ જાતિઓ શ્રાવણની પૂર્ણિમાને બદલે ઋષિ પંચમીના દિવસે રક્ષાબંધન ઉજવે છે.
5/7
![તેને ભાઈ પંચમી પણ કહેવામાં આવે છે. ઋષિ પંચમી રક્ષાબંધનના 20 દિવસ પછી આવે છે અને આ દિવસે લોકો રાખી ઉજવે છે. આ વખતે 20 સપ્ટેમ્બરે આ લોકો રક્ષાબંધન ઉજવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/9d50720ed57368d3401a4c9827a63f445c7ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેને ભાઈ પંચમી પણ કહેવામાં આવે છે. ઋષિ પંચમી રક્ષાબંધનના 20 દિવસ પછી આવે છે અને આ દિવસે લોકો રાખી ઉજવે છે. આ વખતે 20 સપ્ટેમ્બરે આ લોકો રક્ષાબંધન ઉજવશે.
6/7
![ઋષિ પંચમીના દિવસે પારીક સમાજ, કાયસ્થ સમાજ, મહેશ્વરી સમાજ અને દધીચ બ્રાહ્મણ સમાજના લોકો રક્ષાબંધનની ઉજવણી કરે છે. આ દિવસે મહિલાઓ રાખડી બાંધવા ઉપરાંત ઋષિ મહર્ષિ અને સપ્તર્ષિની વિશેષ પૂજા કરે છે અને વ્રત પણ રાખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/18e2999891374a475d0687ca9f989d8318ce9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઋષિ પંચમીના દિવસે પારીક સમાજ, કાયસ્થ સમાજ, મહેશ્વરી સમાજ અને દધીચ બ્રાહ્મણ સમાજના લોકો રક્ષાબંધનની ઉજવણી કરે છે. આ દિવસે મહિલાઓ રાખડી બાંધવા ઉપરાંત ઋષિ મહર્ષિ અને સપ્તર્ષિની વિશેષ પૂજા કરે છે અને વ્રત પણ રાખે છે.
7/7
![એવું માનવામાં આવે છે કે,પાર્વતીના પુત્ર ગણેશને તેની બહેને ઋષિ પંચમીના દિવસે રાખડી બાંધી હતી. આ સાથે એવું કહેવાય છે કે મહેશ્વરી સમુદાયના લોકો પોતાને ભગવાન શિવના વંશજ માને છે, જેના કારણે તેઓ આ દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/fe5df232cafa4c4e0f1a0294418e5660833cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એવું માનવામાં આવે છે કે,પાર્વતીના પુત્ર ગણેશને તેની બહેને ઋષિ પંચમીના દિવસે રાખડી બાંધી હતી. આ સાથે એવું કહેવાય છે કે મહેશ્વરી સમુદાયના લોકો પોતાને ભગવાન શિવના વંશજ માને છે, જેના કારણે તેઓ આ દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે.
Published at : 31 Aug 2023 02:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)