શોધખોળ કરો

Shivling Puja: ઘરમાં શિવલિંગ રાખવું યોગ્ય કે અયોગ્ય? મંદિર અને ઘરમાં રહેલા શિવલિંગ વચ્ચેનો તફાવત અને મહત્વ જાણો

Shivling Puja: મંદિરમાં રહેલું શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપ અને ઊર્જાનું પ્રતીક છે, જે ખાસ શિવાલયમાં રાખવામાં આવે છે, જ્યારે ઘરમાં રાખવામાં આવેલા શિવલિંગની પૂજા વ્યક્તિગત ભક્તિ માટે કરવામાં આવે છે.

Shivling Puja: મંદિરમાં રહેલું શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપ અને ઊર્જાનું પ્રતીક છે, જે ખાસ શિવાલયમાં રાખવામાં આવે છે, જ્યારે ઘરમાં રાખવામાં આવેલા શિવલિંગની પૂજા વ્યક્તિગત ભક્તિ માટે કરવામાં આવે છે.

મંદિર અને ઘરમાં રહેલા શિવલિંગ વચ્ચેનો તફાવત અને મહત્વ

1/6
શિવનો અર્થ દયાળુ અથવા કલ્યાણકારી અને લિંગનો અર્થ પ્રગતિ થાય છે. શિવલિંગને બ્રહ્માંડની ઊર્જાનું પ્રતિક પણ માનવામાં આવે છે. શિવલિંગ એ ભગવાન શિવની સૌથી સામાન્ય અને પ્રાથમિક પ્રતિમાઓની એક છે.
શિવનો અર્થ દયાળુ અથવા કલ્યાણકારી અને લિંગનો અર્થ પ્રગતિ થાય છે. શિવલિંગને બ્રહ્માંડની ઊર્જાનું પ્રતિક પણ માનવામાં આવે છે. શિવલિંગ એ ભગવાન શિવની સૌથી સામાન્ય અને પ્રાથમિક પ્રતિમાઓની એક છે.
2/6
મંદિરમાં રહેલા શિવલિંગ અને ઘરના શિવલિંગ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે મંદિરમાં શિવલિંગ મોટા અને વિશાળ સ્વરૂપમાં બનાવવામાં આવે છે, જ્યાં નિયમિતપણે પૂજા અને આરતી કરવામાં આવે છે, જ્યારે ઘરમાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે. શિવલિંગની પૂજા માટે નિયમોનું પાલન કરવું પડે છે.
મંદિરમાં રહેલા શિવલિંગ અને ઘરના શિવલિંગ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે મંદિરમાં શિવલિંગ મોટા અને વિશાળ સ્વરૂપમાં બનાવવામાં આવે છે, જ્યાં નિયમિતપણે પૂજા અને આરતી કરવામાં આવે છે, જ્યારે ઘરમાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે. શિવલિંગની પૂજા માટે નિયમોનું પાલન કરવું પડે છે.
3/6
મંદિરમાં શિવલિંગનું મહત્વ: નિરાકાર બ્રહ્માનું પ્રતિક, સૃષ્ટિનું પ્રતિક, ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) નું નિવાસસ્થાન, પ્રકૃતિ અને માણસનું જોડાણ, ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ, મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ.
મંદિરમાં શિવલિંગનું મહત્વ: નિરાકાર બ્રહ્માનું પ્રતિક, સૃષ્ટિનું પ્રતિક, ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) નું નિવાસસ્થાન, પ્રકૃતિ અને માણસનું જોડાણ, ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ, મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ.
4/6
ઘરમાં શિવલિંગ હોવું ખૂબજ શુભ માનવામાં આવે છે. ઘરમાં શિવલિંગ હોવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તે પરિવારના સભ્યોમાં શાંતિ જાળવવામાં મદદ કરે છે.
ઘરમાં શિવલિંગ હોવું ખૂબજ શુભ માનવામાં આવે છે. ઘરમાં શિવલિંગ હોવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તે પરિવારના સભ્યોમાં શાંતિ જાળવવામાં મદદ કરે છે.
5/6
ઘરમાં રહેલુ શિવલિંગ મન અને શરીર બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે. વધુમાં, તે એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા કરવાથી હૃદયની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.
ઘરમાં રહેલુ શિવલિંગ મન અને શરીર બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે. વધુમાં, તે એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા કરવાથી હૃદયની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.
6/6
Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી
Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Advertisement
ABP Premium

વિડિઓઝ

SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Geniben Thakor Allegations: સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ વિભાગ પર ગંભીર આરોપ
Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
Embed widget