શોધખોળ કરો

Shivling Puja: ઘરમાં શિવલિંગ રાખવું યોગ્ય કે અયોગ્ય? મંદિર અને ઘરમાં રહેલા શિવલિંગ વચ્ચેનો તફાવત અને મહત્વ જાણો

Shivling Puja: મંદિરમાં રહેલું શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપ અને ઊર્જાનું પ્રતીક છે, જે ખાસ શિવાલયમાં રાખવામાં આવે છે, જ્યારે ઘરમાં રાખવામાં આવેલા શિવલિંગની પૂજા વ્યક્તિગત ભક્તિ માટે કરવામાં આવે છે.

Shivling Puja: મંદિરમાં રહેલું શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપ અને ઊર્જાનું પ્રતીક છે, જે ખાસ શિવાલયમાં રાખવામાં આવે છે, જ્યારે ઘરમાં રાખવામાં આવેલા શિવલિંગની પૂજા વ્યક્તિગત ભક્તિ માટે કરવામાં આવે છે.

મંદિર અને ઘરમાં રહેલા શિવલિંગ વચ્ચેનો તફાવત અને મહત્વ

1/6
શિવનો અર્થ દયાળુ અથવા કલ્યાણકારી અને લિંગનો અર્થ પ્રગતિ થાય છે. શિવલિંગને બ્રહ્માંડની ઊર્જાનું પ્રતિક પણ માનવામાં આવે છે. શિવલિંગ એ ભગવાન શિવની સૌથી સામાન્ય અને પ્રાથમિક પ્રતિમાઓની એક છે.
શિવનો અર્થ દયાળુ અથવા કલ્યાણકારી અને લિંગનો અર્થ પ્રગતિ થાય છે. શિવલિંગને બ્રહ્માંડની ઊર્જાનું પ્રતિક પણ માનવામાં આવે છે. શિવલિંગ એ ભગવાન શિવની સૌથી સામાન્ય અને પ્રાથમિક પ્રતિમાઓની એક છે.
2/6
મંદિરમાં રહેલા શિવલિંગ અને ઘરના શિવલિંગ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે મંદિરમાં શિવલિંગ મોટા અને વિશાળ સ્વરૂપમાં બનાવવામાં આવે છે, જ્યાં નિયમિતપણે પૂજા અને આરતી કરવામાં આવે છે, જ્યારે ઘરમાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે. શિવલિંગની પૂજા માટે નિયમોનું પાલન કરવું પડે છે.
મંદિરમાં રહેલા શિવલિંગ અને ઘરના શિવલિંગ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે મંદિરમાં શિવલિંગ મોટા અને વિશાળ સ્વરૂપમાં બનાવવામાં આવે છે, જ્યાં નિયમિતપણે પૂજા અને આરતી કરવામાં આવે છે, જ્યારે ઘરમાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે. શિવલિંગની પૂજા માટે નિયમોનું પાલન કરવું પડે છે.
3/6
મંદિરમાં શિવલિંગનું મહત્વ: નિરાકાર બ્રહ્માનું પ્રતિક, સૃષ્ટિનું પ્રતિક, ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) નું નિવાસસ્થાન, પ્રકૃતિ અને માણસનું જોડાણ, ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ, મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ.
મંદિરમાં શિવલિંગનું મહત્વ: નિરાકાર બ્રહ્માનું પ્રતિક, સૃષ્ટિનું પ્રતિક, ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) નું નિવાસસ્થાન, પ્રકૃતિ અને માણસનું જોડાણ, ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ, મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ.
4/6
ઘરમાં શિવલિંગ હોવું ખૂબજ શુભ માનવામાં આવે છે. ઘરમાં શિવલિંગ હોવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તે પરિવારના સભ્યોમાં શાંતિ જાળવવામાં મદદ કરે છે.
ઘરમાં શિવલિંગ હોવું ખૂબજ શુભ માનવામાં આવે છે. ઘરમાં શિવલિંગ હોવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તે પરિવારના સભ્યોમાં શાંતિ જાળવવામાં મદદ કરે છે.
5/6
ઘરમાં રહેલુ શિવલિંગ મન અને શરીર બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે. વધુમાં, તે એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા કરવાથી હૃદયની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.
ઘરમાં રહેલુ શિવલિંગ મન અને શરીર બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે. વધુમાં, તે એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા કરવાથી હૃદયની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.
6/6
Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી
Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Today's Horoscope:  ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget