શોધખોળ કરો

Shivling Puja: ઘરમાં શિવલિંગ રાખવું યોગ્ય કે અયોગ્ય? મંદિર અને ઘરમાં રહેલા શિવલિંગ વચ્ચેનો તફાવત અને મહત્વ જાણો

Shivling Puja: મંદિરમાં રહેલું શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપ અને ઊર્જાનું પ્રતીક છે, જે ખાસ શિવાલયમાં રાખવામાં આવે છે, જ્યારે ઘરમાં રાખવામાં આવેલા શિવલિંગની પૂજા વ્યક્તિગત ભક્તિ માટે કરવામાં આવે છે.

Shivling Puja: મંદિરમાં રહેલું શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપ અને ઊર્જાનું પ્રતીક છે, જે ખાસ શિવાલયમાં રાખવામાં આવે છે, જ્યારે ઘરમાં રાખવામાં આવેલા શિવલિંગની પૂજા વ્યક્તિગત ભક્તિ માટે કરવામાં આવે છે.

મંદિર અને ઘરમાં રહેલા શિવલિંગ વચ્ચેનો તફાવત અને મહત્વ

1/6
શિવનો અર્થ દયાળુ અથવા કલ્યાણકારી અને લિંગનો અર્થ પ્રગતિ થાય છે. શિવલિંગને બ્રહ્માંડની ઊર્જાનું પ્રતિક પણ માનવામાં આવે છે. શિવલિંગ એ ભગવાન શિવની સૌથી સામાન્ય અને પ્રાથમિક પ્રતિમાઓની એક છે.
શિવનો અર્થ દયાળુ અથવા કલ્યાણકારી અને લિંગનો અર્થ પ્રગતિ થાય છે. શિવલિંગને બ્રહ્માંડની ઊર્જાનું પ્રતિક પણ માનવામાં આવે છે. શિવલિંગ એ ભગવાન શિવની સૌથી સામાન્ય અને પ્રાથમિક પ્રતિમાઓની એક છે.
2/6
મંદિરમાં રહેલા શિવલિંગ અને ઘરના શિવલિંગ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે મંદિરમાં શિવલિંગ મોટા અને વિશાળ સ્વરૂપમાં બનાવવામાં આવે છે, જ્યાં નિયમિતપણે પૂજા અને આરતી કરવામાં આવે છે, જ્યારે ઘરમાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે. શિવલિંગની પૂજા માટે નિયમોનું પાલન કરવું પડે છે.
મંદિરમાં રહેલા શિવલિંગ અને ઘરના શિવલિંગ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે મંદિરમાં શિવલિંગ મોટા અને વિશાળ સ્વરૂપમાં બનાવવામાં આવે છે, જ્યાં નિયમિતપણે પૂજા અને આરતી કરવામાં આવે છે, જ્યારે ઘરમાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે. શિવલિંગની પૂજા માટે નિયમોનું પાલન કરવું પડે છે.
3/6
મંદિરમાં શિવલિંગનું મહત્વ: નિરાકાર બ્રહ્માનું પ્રતિક, સૃષ્ટિનું પ્રતિક, ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) નું નિવાસસ્થાન, પ્રકૃતિ અને માણસનું જોડાણ, ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ, મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ.
મંદિરમાં શિવલિંગનું મહત્વ: નિરાકાર બ્રહ્માનું પ્રતિક, સૃષ્ટિનું પ્રતિક, ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) નું નિવાસસ્થાન, પ્રકૃતિ અને માણસનું જોડાણ, ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ, મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ.
4/6
ઘરમાં શિવલિંગ હોવું ખૂબજ શુભ માનવામાં આવે છે. ઘરમાં શિવલિંગ હોવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તે પરિવારના સભ્યોમાં શાંતિ જાળવવામાં મદદ કરે છે.
ઘરમાં શિવલિંગ હોવું ખૂબજ શુભ માનવામાં આવે છે. ઘરમાં શિવલિંગ હોવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તે પરિવારના સભ્યોમાં શાંતિ જાળવવામાં મદદ કરે છે.
5/6
ઘરમાં રહેલુ શિવલિંગ મન અને શરીર બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે. વધુમાં, તે એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા કરવાથી હૃદયની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.
ઘરમાં રહેલુ શિવલિંગ મન અને શરીર બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે. વધુમાં, તે એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા કરવાથી હૃદયની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.
6/6
Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી
Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Ganesh Chaturthi 2026:  ગણેશ ચતુર્થી  ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને  3 શુભ યોગનો સંયોગ
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને 3 શુભ યોગનો સંયોગ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram  Medical Bail: આસારામને ઝટકો,  દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના  જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Embed widget