શોધખોળ કરો

Shivling Puja: ઘરમાં શિવલિંગ રાખવું યોગ્ય કે અયોગ્ય? મંદિર અને ઘરમાં રહેલા શિવલિંગ વચ્ચેનો તફાવત અને મહત્વ જાણો

Shivling Puja: મંદિરમાં રહેલું શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપ અને ઊર્જાનું પ્રતીક છે, જે ખાસ શિવાલયમાં રાખવામાં આવે છે, જ્યારે ઘરમાં રાખવામાં આવેલા શિવલિંગની પૂજા વ્યક્તિગત ભક્તિ માટે કરવામાં આવે છે.

Shivling Puja: મંદિરમાં રહેલું શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપ અને ઊર્જાનું પ્રતીક છે, જે ખાસ શિવાલયમાં રાખવામાં આવે છે, જ્યારે ઘરમાં રાખવામાં આવેલા શિવલિંગની પૂજા વ્યક્તિગત ભક્તિ માટે કરવામાં આવે છે.

મંદિર અને ઘરમાં રહેલા શિવલિંગ વચ્ચેનો તફાવત અને મહત્વ

1/6
શિવનો અર્થ દયાળુ અથવા કલ્યાણકારી અને લિંગનો અર્થ પ્રગતિ થાય છે. શિવલિંગને બ્રહ્માંડની ઊર્જાનું પ્રતિક પણ માનવામાં આવે છે. શિવલિંગ એ ભગવાન શિવની સૌથી સામાન્ય અને પ્રાથમિક પ્રતિમાઓની એક છે.
શિવનો અર્થ દયાળુ અથવા કલ્યાણકારી અને લિંગનો અર્થ પ્રગતિ થાય છે. શિવલિંગને બ્રહ્માંડની ઊર્જાનું પ્રતિક પણ માનવામાં આવે છે. શિવલિંગ એ ભગવાન શિવની સૌથી સામાન્ય અને પ્રાથમિક પ્રતિમાઓની એક છે.
2/6
મંદિરમાં રહેલા શિવલિંગ અને ઘરના શિવલિંગ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે મંદિરમાં શિવલિંગ મોટા અને વિશાળ સ્વરૂપમાં બનાવવામાં આવે છે, જ્યાં નિયમિતપણે પૂજા અને આરતી કરવામાં આવે છે, જ્યારે ઘરમાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે. શિવલિંગની પૂજા માટે નિયમોનું પાલન કરવું પડે છે.
મંદિરમાં રહેલા શિવલિંગ અને ઘરના શિવલિંગ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે મંદિરમાં શિવલિંગ મોટા અને વિશાળ સ્વરૂપમાં બનાવવામાં આવે છે, જ્યાં નિયમિતપણે પૂજા અને આરતી કરવામાં આવે છે, જ્યારે ઘરમાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે. શિવલિંગની પૂજા માટે નિયમોનું પાલન કરવું પડે છે.
3/6
મંદિરમાં શિવલિંગનું મહત્વ: નિરાકાર બ્રહ્માનું પ્રતિક, સૃષ્ટિનું પ્રતિક, ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) નું નિવાસસ્થાન, પ્રકૃતિ અને માણસનું જોડાણ, ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ, મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ.
મંદિરમાં શિવલિંગનું મહત્વ: નિરાકાર બ્રહ્માનું પ્રતિક, સૃષ્ટિનું પ્રતિક, ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) નું નિવાસસ્થાન, પ્રકૃતિ અને માણસનું જોડાણ, ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ, મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ.
4/6
ઘરમાં શિવલિંગ હોવું ખૂબજ શુભ માનવામાં આવે છે. ઘરમાં શિવલિંગ હોવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તે પરિવારના સભ્યોમાં શાંતિ જાળવવામાં મદદ કરે છે.
ઘરમાં શિવલિંગ હોવું ખૂબજ શુભ માનવામાં આવે છે. ઘરમાં શિવલિંગ હોવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તે પરિવારના સભ્યોમાં શાંતિ જાળવવામાં મદદ કરે છે.
5/6
ઘરમાં રહેલુ શિવલિંગ મન અને શરીર બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે. વધુમાં, તે એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા કરવાથી હૃદયની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.
ઘરમાં રહેલુ શિવલિંગ મન અને શરીર બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે. વધુમાં, તે એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા કરવાથી હૃદયની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.
6/6
Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી
Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget