શોધખોળ કરો

Shani Pradosh Vrat 2024: શનિ કષ્ટ આપી રહ્યા છે તો શ્રાવણ શનિ પ્રદોષ વ્રતમાં કરો આ અચૂક ઉપાય

Shani Pradosh Vrat 2024: શ્રાવણનું છેલ્લું પ્રદોષ વ્રત શનિવારે છે. શનિ દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે શિવ સાથે શનિદેવની પૂજા અચૂક માનવામાં આવી છે. જાણો શનિ પ્રદોષ વ્રતના ઉપાયો.

Shani Pradosh Vrat 2024: શ્રાવણનું છેલ્લું પ્રદોષ વ્રત શનિવારે છે. શનિ દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે શિવ સાથે શનિદેવની પૂજા અચૂક માનવામાં આવી છે. જાણો શનિ પ્રદોષ વ્રતના ઉપાયો.

શનિ પ્રદોષ વ્રત 2024

1/6
શનિ પ્રદોષ વ્રત 17 ઓગસ્ટ 2024ના રોજ છે. આ દિવસે સાંજે ભોળાનાથનો રુદ્રાભિષેક જરૂર કરો. કહેવાય છે કે આનાથી આર્થિક, માનસિક અને શારીરિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
શનિ પ્રદોષ વ્રત 17 ઓગસ્ટ 2024ના રોજ છે. આ દિવસે સાંજે ભોળાનાથનો રુદ્રાભિષેક જરૂર કરો. કહેવાય છે કે આનાથી આર્થિક, માનસિક અને શારીરિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
2/6
પંચાંગ અનુસાર શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 17 ઓગસ્ટે સવારે 08:05 મિનિટે શરૂ થશે. જ્યારે આ તિથિનો સમાપન બીજા દિવસે 18 ઓગસ્ટે સવારે 05:50 મિનિટે થશે.
પંચાંગ અનુસાર શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 17 ઓગસ્ટે સવારે 08:05 મિનિટે શરૂ થશે. જ્યારે આ તિથિનો સમાપન બીજા દિવસે 18 ઓગસ્ટે સવારે 05:50 મિનિટે થશે.
3/6
જો શનિ કષ્ટ આપી રહ્યા છે, નોકરીમાં દરરોજ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તો શનિ પ્રદોષ વ્રતના દિવસે કાળા તલ પાણીમાં નાખીને શિવજીનો જલાભિષેક કરો. માન્યતા છે કે આનાથી ધન પ્રાપ્તિના માર્ગો ખૂલે છે, દરેક કષ્ટ દૂર થાય છે.
જો શનિ કષ્ટ આપી રહ્યા છે, નોકરીમાં દરરોજ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તો શનિ પ્રદોષ વ્રતના દિવસે કાળા તલ પાણીમાં નાખીને શિવજીનો જલાભિષેક કરો. માન્યતા છે કે આનાથી ધન પ્રાપ્તિના માર્ગો ખૂલે છે, દરેક કષ્ટ દૂર થાય છે.
4/6
આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કર્યા પછી શનિદેવની પૂજા પણ કરો, સાથે જ પ્રદોષ કાળમાં ચોખા અથવા બદામ વહેતા પાણીમાં વહાવી દો. માન્યતા છે કે આનાથી મુશ્કેલીઓ પણ પાણીમાં વહી જાય છે.
આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કર્યા પછી શનિદેવની પૂજા પણ કરો, સાથે જ પ્રદોષ કાળમાં ચોખા અથવા બદામ વહેતા પાણીમાં વહાવી દો. માન્યતા છે કે આનાથી મુશ્કેલીઓ પણ પાણીમાં વહી જાય છે.
5/6
સાડેસાતી અને શનિની ઢૈયાના અશુભ પ્રભાવને કારણે ચારે તરફથી સમસ્યાઓએ ઘેરી લીધા છે. આર્થિક તંગી છે, પરિવાર પણ સાથ નથી આપતો તો શનિ પ્રદોષ વ્રતના દિવસે એક વાટકીમાં સરસવનું તેલ ભરીને તેમાં એક સિક્કો નાખો અને પછી તેમાં તમારો ચહેરો જુઓ. આ પછી વાટકીમાંનું તેલ શનિ મંદિરમાં દાન કરી દો.
સાડેસાતી અને શનિની ઢૈયાના અશુભ પ્રભાવને કારણે ચારે તરફથી સમસ્યાઓએ ઘેરી લીધા છે. આર્થિક તંગી છે, પરિવાર પણ સાથ નથી આપતો તો શનિ પ્રદોષ વ્રતના દિવસે એક વાટકીમાં સરસવનું તેલ ભરીને તેમાં એક સિક્કો નાખો અને પછી તેમાં તમારો ચહેરો જુઓ. આ પછી વાટકીમાંનું તેલ શનિ મંદિરમાં દાન કરી દો.
6/6
શનિ પ્રદોષ વ્રતમાં શનિદેવની પૂજા કરો. સાથે જ અશુભ પ્રભાવને ઓછો કરવા માટે સાંજના સમયે કાળા કૂતરાને સરસવના તેલથી ચોપડેલી મીઠી રોટલી ખવડાવી દો. આનાથી શનિ દોષ દૂર થાય છે.
શનિ પ્રદોષ વ્રતમાં શનિદેવની પૂજા કરો. સાથે જ અશુભ પ્રભાવને ઓછો કરવા માટે સાંજના સમયે કાળા કૂતરાને સરસવના તેલથી ચોપડેલી મીઠી રોટલી ખવડાવી દો. આનાથી શનિ દોષ દૂર થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની  PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
Embed widget