શોધખોળ કરો
Shani Pradosh Vrat 2024: શનિ કષ્ટ આપી રહ્યા છે તો શ્રાવણ શનિ પ્રદોષ વ્રતમાં કરો આ અચૂક ઉપાય
Shani Pradosh Vrat 2024: શ્રાવણનું છેલ્લું પ્રદોષ વ્રત શનિવારે છે. શનિ દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે શિવ સાથે શનિદેવની પૂજા અચૂક માનવામાં આવી છે. જાણો શનિ પ્રદોષ વ્રતના ઉપાયો.
શનિ પ્રદોષ વ્રત 2024
1/6

શનિ પ્રદોષ વ્રત 17 ઓગસ્ટ 2024ના રોજ છે. આ દિવસે સાંજે ભોળાનાથનો રુદ્રાભિષેક જરૂર કરો. કહેવાય છે કે આનાથી આર્થિક, માનસિક અને શારીરિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
2/6

પંચાંગ અનુસાર શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 17 ઓગસ્ટે સવારે 08:05 મિનિટે શરૂ થશે. જ્યારે આ તિથિનો સમાપન બીજા દિવસે 18 ઓગસ્ટે સવારે 05:50 મિનિટે થશે.
Published at : 16 Aug 2024 05:15 PM (IST)
આગળ જુઓ




















