શોધખોળ કરો

Shani Pradosh Vrat 2024: શનિ કષ્ટ આપી રહ્યા છે તો શ્રાવણ શનિ પ્રદોષ વ્રતમાં કરો આ અચૂક ઉપાય

Shani Pradosh Vrat 2024: શ્રાવણનું છેલ્લું પ્રદોષ વ્રત શનિવારે છે. શનિ દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે શિવ સાથે શનિદેવની પૂજા અચૂક માનવામાં આવી છે. જાણો શનિ પ્રદોષ વ્રતના ઉપાયો.

Shani Pradosh Vrat 2024: શ્રાવણનું છેલ્લું પ્રદોષ વ્રત શનિવારે છે. શનિ દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે શિવ સાથે શનિદેવની પૂજા અચૂક માનવામાં આવી છે. જાણો શનિ પ્રદોષ વ્રતના ઉપાયો.

શનિ પ્રદોષ વ્રત 2024

1/6
શનિ પ્રદોષ વ્રત 17 ઓગસ્ટ 2024ના રોજ છે. આ દિવસે સાંજે ભોળાનાથનો રુદ્રાભિષેક જરૂર કરો. કહેવાય છે કે આનાથી આર્થિક, માનસિક અને શારીરિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
શનિ પ્રદોષ વ્રત 17 ઓગસ્ટ 2024ના રોજ છે. આ દિવસે સાંજે ભોળાનાથનો રુદ્રાભિષેક જરૂર કરો. કહેવાય છે કે આનાથી આર્થિક, માનસિક અને શારીરિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
2/6
પંચાંગ અનુસાર શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 17 ઓગસ્ટે સવારે 08:05 મિનિટે શરૂ થશે. જ્યારે આ તિથિનો સમાપન બીજા દિવસે 18 ઓગસ્ટે સવારે 05:50 મિનિટે થશે.
પંચાંગ અનુસાર શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 17 ઓગસ્ટે સવારે 08:05 મિનિટે શરૂ થશે. જ્યારે આ તિથિનો સમાપન બીજા દિવસે 18 ઓગસ્ટે સવારે 05:50 મિનિટે થશે.
3/6
જો શનિ કષ્ટ આપી રહ્યા છે, નોકરીમાં દરરોજ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તો શનિ પ્રદોષ વ્રતના દિવસે કાળા તલ પાણીમાં નાખીને શિવજીનો જલાભિષેક કરો. માન્યતા છે કે આનાથી ધન પ્રાપ્તિના માર્ગો ખૂલે છે, દરેક કષ્ટ દૂર થાય છે.
જો શનિ કષ્ટ આપી રહ્યા છે, નોકરીમાં દરરોજ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તો શનિ પ્રદોષ વ્રતના દિવસે કાળા તલ પાણીમાં નાખીને શિવજીનો જલાભિષેક કરો. માન્યતા છે કે આનાથી ધન પ્રાપ્તિના માર્ગો ખૂલે છે, દરેક કષ્ટ દૂર થાય છે.
4/6
આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કર્યા પછી શનિદેવની પૂજા પણ કરો, સાથે જ પ્રદોષ કાળમાં ચોખા અથવા બદામ વહેતા પાણીમાં વહાવી દો. માન્યતા છે કે આનાથી મુશ્કેલીઓ પણ પાણીમાં વહી જાય છે.
આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કર્યા પછી શનિદેવની પૂજા પણ કરો, સાથે જ પ્રદોષ કાળમાં ચોખા અથવા બદામ વહેતા પાણીમાં વહાવી દો. માન્યતા છે કે આનાથી મુશ્કેલીઓ પણ પાણીમાં વહી જાય છે.
5/6
સાડેસાતી અને શનિની ઢૈયાના અશુભ પ્રભાવને કારણે ચારે તરફથી સમસ્યાઓએ ઘેરી લીધા છે. આર્થિક તંગી છે, પરિવાર પણ સાથ નથી આપતો તો શનિ પ્રદોષ વ્રતના દિવસે એક વાટકીમાં સરસવનું તેલ ભરીને તેમાં એક સિક્કો નાખો અને પછી તેમાં તમારો ચહેરો જુઓ. આ પછી વાટકીમાંનું તેલ શનિ મંદિરમાં દાન કરી દો.
સાડેસાતી અને શનિની ઢૈયાના અશુભ પ્રભાવને કારણે ચારે તરફથી સમસ્યાઓએ ઘેરી લીધા છે. આર્થિક તંગી છે, પરિવાર પણ સાથ નથી આપતો તો શનિ પ્રદોષ વ્રતના દિવસે એક વાટકીમાં સરસવનું તેલ ભરીને તેમાં એક સિક્કો નાખો અને પછી તેમાં તમારો ચહેરો જુઓ. આ પછી વાટકીમાંનું તેલ શનિ મંદિરમાં દાન કરી દો.
6/6
શનિ પ્રદોષ વ્રતમાં શનિદેવની પૂજા કરો. સાથે જ અશુભ પ્રભાવને ઓછો કરવા માટે સાંજના સમયે કાળા કૂતરાને સરસવના તેલથી ચોપડેલી મીઠી રોટલી ખવડાવી દો. આનાથી શનિ દોષ દૂર થાય છે.
શનિ પ્રદોષ વ્રતમાં શનિદેવની પૂજા કરો. સાથે જ અશુભ પ્રભાવને ઓછો કરવા માટે સાંજના સમયે કાળા કૂતરાને સરસવના તેલથી ચોપડેલી મીઠી રોટલી ખવડાવી દો. આનાથી શનિ દોષ દૂર થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
Disha Salian Case: કેવી રીતે થયું હતું સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયનનું મૃત્યુ? આદિત્ય ઠાકરે પર લાગ્યા ગંભીર આરોપ
Disha Salian Case: કેવી રીતે થયું હતું સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયનનું મૃત્યુ? આદિત્ય ઠાકરે પર લાગ્યા ગંભીર આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Railway Officer Suicide Case: માનસિક ત્રાસથી કંટાળી રેલવે કર્મચારીએ કર્યો આપઘાતVadodara: તલવારથી કેક કાપીને ટપોરીએ કર્યો મોટો તમાશો, જુઓ આ વીડિયોમાંSports assistant News:ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવાને લઈને CMની મંજૂરી, જુઓ વીડિયોમાંBig Breaking News: ગુજરાતના IPS રવિન્દ્ર પટેલના ત્યાં સેબીના દરોડા, જાણો શું છે આખો મામલો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
Disha Salian Case: કેવી રીતે થયું હતું સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયનનું મૃત્યુ? આદિત્ય ઠાકરે પર લાગ્યા ગંભીર આરોપ
Disha Salian Case: કેવી રીતે થયું હતું સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયનનું મૃત્યુ? આદિત્ય ઠાકરે પર લાગ્યા ગંભીર આરોપ
IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સની મુશ્કેલી વધી, વધુ એક ઘાતક ખેલાડી ઘાયલ, શાર્દુલ ઠાકુરને લાગી શકે છે લોટરી
IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સની મુશ્કેલી વધી, વધુ એક ઘાતક ખેલાડી ઘાયલ, શાર્દુલ ઠાકુરને લાગી શકે છે લોટરી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
UPI યૂઝર્સ  સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
UPI યૂઝર્સ સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Embed widget