શોધખોળ કરો
Shardiya Navratri 2022: મા દુર્ગાના 7 દિવ્ય અસ્ત્ર-શસ્ત્રોનું રહસ્ય, જાણો કયા દેવતાએ શું ભેટમાં આપ્યું
શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

Navratri 2022: શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે. મા દુર્ગાના હાથમાં વિવિધ શસ્ત્રો છે. જાણો કયા દેવતાઓએ તેમને આ શસ્ત્રો આપ્યા અને તેનું શું મહત્વ છે
2/8

ધનુષ અને બાણ - માર્કંડેય પુરાણ અનુસાર માતાએ જે ધનુષ અને બાણ પોતાના હાથમાં લીધા છે તે સૂર્યદેવ અને પવન દેવની ભેટ છે. આ બંનેને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે.
Published at : 23 Sep 2022 06:29 AM (IST)
આગળ જુઓ





















