શોધખોળ કરો

Maha Purnima 2024: મહા પૂર્ણિમા પર બની રહ્યો છે વિશેષ શુભ યોગ, આ ત્રણ રાશિને થશે લાભ

24 ફેબ્રુઆરી 2024 ના રોજ મહા પૂર્ણિમા છે, આ દિવસે સ્નાન કરીને અને દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ વખતે મહા પૂર્ણિમા પર બની રહેલા શુભ સંયોગ

24 ફેબ્રુઆરી 2024 ના રોજ મહા પૂર્ણિમા છે, આ દિવસે સ્નાન કરીને અને દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ વખતે મહા  પૂર્ણિમા પર બની રહેલા શુભ સંયોગ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/5
કર્ક રાશિવાળા લોકો માટે માઘ પૂર્ણિમા ભાગ્યશાળી સાબિત થશે. પૈસા બચાવવામાં સફળતા મળશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે.
કર્ક રાશિવાળા લોકો માટે માઘ પૂર્ણિમા ભાગ્યશાળી સાબિત થશે. પૈસા બચાવવામાં સફળતા મળશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે.
2/5
24મી ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શનિના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે સુકર્મ યોગ પણ છે. સુકર્મ યોગ સુખ, આરામ, ધન અને સમૃદ્ધિમાં વધારો કરનાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, પૂર્ણિમાના દિવસે વ્રત અને પૂજા કરવાથી ધન પ્રાપ્તિની સંભાવના રહેશે
24મી ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શનિના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે સુકર્મ યોગ પણ છે. સુકર્મ યોગ સુખ, આરામ, ધન અને સમૃદ્ધિમાં વધારો કરનાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, પૂર્ણિમાના દિવસે વ્રત અને પૂજા કરવાથી ધન પ્રાપ્તિની સંભાવના રહેશે
3/5
મહા પૂર્ણિમા પણ વૃ	ષભ રાશિના લોકો માટે ભેટ લઈને આવી રહી છે. આ દિવસે બની રહેલ શુભ યોગ તમને આર્થિક મોરચે લાભ આપશે. કરિયર અને બિઝનેસ બંને ક્ષેત્રોમાં નાણાંનો પ્રવાહ વધશે. પરિવાર તરફથી સહયોગ મળશે. લગ્ન માટે સારા સંબંધો આવશે
મહા પૂર્ણિમા પણ વૃ ષભ રાશિના લોકો માટે ભેટ લઈને આવી રહી છે. આ દિવસે બની રહેલ શુભ યોગ તમને આર્થિક મોરચે લાભ આપશે. કરિયર અને બિઝનેસ બંને ક્ષેત્રોમાં નાણાંનો પ્રવાહ વધશે. પરિવાર તરફથી સહયોગ મળશે. લગ્ન માટે સારા સંબંધો આવશે
4/5
કર્ક રાશિવાળા લોકો માટે મહા પૂર્ણિમા ભાગ્યશાળી સાબિત થશે. પૈસા બચાવવામાં સફળતા મળશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે.
કર્ક રાશિવાળા લોકો માટે મહા પૂર્ણિમા ભાગ્યશાળી સાબિત થશે. પૈસા બચાવવામાં સફળતા મળશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે.
5/5
24મી ફેબ્રુઆરીએ મહા પૂર્ણિમાના દિવસે કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શનિના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે સુકર્મ યોગ પણ છે. સુકર્મ યોગ સુખ, આરામ, ધન અને સમૃદ્ધિમાં વધારો કરનાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, પૂર્ણિમાના દિવસે વ્રત અને પૂજા કરવાથી ધન પ્રાપ્તિની સંભાવના રહેશે
24મી ફેબ્રુઆરીએ મહા પૂર્ણિમાના દિવસે કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શનિના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે સુકર્મ યોગ પણ છે. સુકર્મ યોગ સુખ, આરામ, ધન અને સમૃદ્ધિમાં વધારો કરનાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, પૂર્ણિમાના દિવસે વ્રત અને પૂજા કરવાથી ધન પ્રાપ્તિની સંભાવના રહેશે

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.