શોધખોળ કરો

Sun transit 2024: : સૂર્યનું વૃષભ રાશિમાં આજે ગોચર, તુલાથી મીન રાશિના જાતકે કરવા આ ખાસ ઉપાય

Vrishabh Sankranti 2024: 14 મે, 2024 એટલે કે આજે , સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે રાશિ અનુસાર કેટલાક ઉપાય જીવમાં શુભતાને આમંત્રે છે.

Vrishabh Sankranti 2024: 14 મે, 2024  એટલે કે આજે , સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે રાશિ અનુસાર કેટલાક ઉપાય જીવમાં શુભતાને આમંત્રે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
Vrishabh Sankranti 2024: 14 મે, 2024  એટલે કે આજે , સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે રાશિ અનુસાર કેટલાક ઉપાય જીવમાં શુભતાને આમંત્રે છે.
Vrishabh Sankranti 2024: 14 મે, 2024 એટલે કે આજે , સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે રાશિ અનુસાર કેટલાક ઉપાય જીવમાં શુભતાને આમંત્રે છે.
2/7
તુલા રાશિવાળા લોકોએ આ દિવસે સૂર્ય ભગવાનના આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, તેનાથી રોગો દૂર થાય છે અને કુંડળીમાં સૂર્યને બળ મળે છે.
તુલા રાશિવાળા લોકોએ આ દિવસે સૂર્ય ભગવાનના આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, તેનાથી રોગો દૂર થાય છે અને કુંડળીમાં સૂર્યને બળ મળે છે.
3/7
વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના કપાળ પર કુમકુમનું તિલક લગાવવું જોઈએ અને પોતાના કાંડા પર કાલવાને છ વાર લપેટીને જરૂરતમંદોને સફરજનનું દાન કરવું જોઈએ.
વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના કપાળ પર કુમકુમનું તિલક લગાવવું જોઈએ અને પોતાના કાંડા પર કાલવાને છ વાર લપેટીને જરૂરતમંદોને સફરજનનું દાન કરવું જોઈએ.
4/7
ધન રાશિના લોકોએ આજે સૂર્યને જળમાં દૂધ મિક્સ કરીને અર્ઘ્ય આપવુ અને ગરીબોને ખીચડીનું દાન કરવું
ધન રાશિના લોકોએ આજે સૂર્યને જળમાં દૂધ મિક્સ કરીને અર્ઘ્ય આપવુ અને ગરીબોને ખીચડીનું દાન કરવું
5/7
આ દિવસે મકર રાશિના લોકોએ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી સૂર્ય ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ગરીબોને ચંપલ અને છત્રીનું દાન કરવું જોઈએ.
આ દિવસે મકર રાશિના લોકોએ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી સૂર્ય ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ગરીબોને ચંપલ અને છત્રીનું દાન કરવું જોઈએ.
6/7
કુંભ રાશિના જાતકોએ વૃષ સંક્રાંતિના દિવસે તેમના પિતાના આશીર્વાદ લેવા જોઈએ અને તેમને દરેક રીતે સાથ આપવાનો સંકલ્પ લેવો જોઈએ. પિતાના આશીર્વાદ વિના જીવનમાં પ્રગતિ થતી નથી. સૂર્ય પિતાનું પ્રતિનિધિત્વ કરે છે.
કુંભ રાશિના જાતકોએ વૃષ સંક્રાંતિના દિવસે તેમના પિતાના આશીર્વાદ લેવા જોઈએ અને તેમને દરેક રીતે સાથ આપવાનો સંકલ્પ લેવો જોઈએ. પિતાના આશીર્વાદ વિના જીવનમાં પ્રગતિ થતી નથી. સૂર્ય પિતાનું પ્રતિનિધિત્વ કરે છે.
7/7
મીન રાશિવાળા લોકોએ આ દિવસે પીળા વસ્ત્રો, ચણાની દાળ અને પિત્તળનું દાન કરવું જોઈએ. તેનાથી સૌભાગ્યમાં વધારો થશે.
મીન રાશિવાળા લોકોએ આ દિવસે પીળા વસ્ત્રો, ચણાની દાળ અને પિત્તળનું દાન કરવું જોઈએ. તેનાથી સૌભાગ્યમાં વધારો થશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ઓગસ્ટ 2026માં 4 મોટા ગ્રહ પરિવર્તન: બનશે શુભ યોગ, જાણો કઇ રાશિ માટે શરૂ થશે  શુભ સમય
ઓગસ્ટ 2026માં 4 મોટા ગ્રહ પરિવર્તન: બનશે શુભ યોગ, જાણો કઇ રાશિ માટે શરૂ થશે શુભ સમય
Today's Horoscope: તુલા સહિસ આ રાશિને બંપર ધનલાભ, જાણો મેષથી મીન રાશિનું રાશિફળ
Today's Horoscope: તુલા સહિસ આ રાશિને બંપર ધનલાભ, જાણો મેષથી મીન રાશિનું રાશિફળ
મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટે મંગળનો મિથુન રાશિમાં પ્રવેશ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકશે
મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટે મંગળનો મિથુન રાશિમાં પ્રવેશ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકશે
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral:  ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget