શોધખોળ કરો
Sun transit 2024: : સૂર્યનું વૃષભ રાશિમાં આજે ગોચર, તુલાથી મીન રાશિના જાતકે કરવા આ ખાસ ઉપાય
Vrishabh Sankranti 2024: 14 મે, 2024 એટલે કે આજે , સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે રાશિ અનુસાર કેટલાક ઉપાય જીવમાં શુભતાને આમંત્રે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Vrishabh Sankranti 2024: 14 મે, 2024 એટલે કે આજે , સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે રાશિ અનુસાર કેટલાક ઉપાય જીવમાં શુભતાને આમંત્રે છે.
2/7

તુલા રાશિવાળા લોકોએ આ દિવસે સૂર્ય ભગવાનના આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, તેનાથી રોગો દૂર થાય છે અને કુંડળીમાં સૂર્યને બળ મળે છે.
Published at : 14 May 2024 07:19 AM (IST)
આગળ જુઓ





















