શોધખોળ કરો
Surya Gochar 2024: શનિ બાદ સૂર્યનું ગોચર આ રાશિના જાતક માટે નથી શુભ, જાણો કઇ રાશિએ રહેવું સાવધાન
Surya Gochar 2024: શનિવાર 16 નવેમ્બરેના રોજ, મંગળ, વૃશ્ચિક રાશિમાં સૂર્યનું ગોચર થયું છે, જેની નકારાત્મક અસર કેટલીક રાશિના લોકોના જીવનને કરી શકે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર કેટલીક રાશિઓ માટે શુભ નહિ રહે, તેનું કારણ એ છે કે શનિ ગ્રહ સૂર્યની બાજુમાં છે અને આવી સ્થિતિમાં, સૂર્યનું સંક્રમણ ઘણી રાશિઓ પર નકારાત્મક અસર કરી શકે છે.
2/6

જ્યોતિષ અનીશ વ્યાસ જણાવે છે કે, સૂર્ય અને શનિ વચ્ચેનો સંબંધ શુભ માનવામાં આવતો નથી. તેથી, સૂર્યની રાશિમાં પરિવર્તન કેટલીક રાશિઓ માટે પરેશાનીકારક રહેશે. આ સમયે, આર્થિક બાબતોમાં મંદી રહેશે અને નાણાકીય નુકસાનની સંભાવના રહેશે. આવો જાણીએ આ રાશિઓ વિશે.
Published at : 17 Nov 2024 08:15 AM (IST)
આગળ જુઓ





















