શોધખોળ કરો
Tulsi Vivah 2024 Upay: તુલસી વિવાહના દિવસે આ એક વસ્તુનું કરો દાન, તમારું ભાગ્ય બદલાઈ જશે
Tulsi Vivah 2024: તુલસી વિવાહના દિવસે વિધિ વિધાનથી ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીની પૂજા કરવાથી જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે, આ દિવસે આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે.
તુલસી વિવાહ 2024
1/6

તુલસી વિવાહનું પર્વ વર્ષ 2024માં 13 નવેમ્બર, બુધવારના દિવસે આવી રહ્યું છે. આ દિવસે લક્ષ્મીજીના સ્વરૂપ તુલસીજીનું લગ્ન વિષ્ણુજીના સ્વરૂપ શાલિગ્રામ ભગવાન સાથે કરવામાં આવે છે.
2/6

આ દિવસે વિષ્ણુ ભગવાન ચાર મહિનાની યોગ નિદ્રા પછી જાગે છે. આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની આરાધના કરવામાં આવે છે.
Published at : 10 Nov 2024 11:55 AM (IST)
આગળ જુઓ





















