શોધખોળ કરો

Tulsi Vivah 2024 Upay: તુલસી વિવાહના દિવસે આ એક વસ્તુનું કરો દાન, તમારું ભાગ્ય બદલાઈ જશે

Tulsi Vivah 2024: તુલસી વિવાહના દિવસે વિધિ વિધાનથી ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીની પૂજા કરવાથી જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે, આ દિવસે આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે.

Tulsi Vivah 2024: તુલસી વિવાહના દિવસે વિધિ વિધાનથી ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીની પૂજા કરવાથી જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે, આ દિવસે આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે.

તુલસી વિવાહ 2024

1/6
તુલસી વિવાહનું પર્વ વર્ષ 2024માં 13 નવેમ્બર, બુધવારના દિવસે આવી રહ્યું છે. આ દિવસે લક્ષ્મીજીના સ્વરૂપ તુલસીજીનું લગ્ન વિષ્ણુજીના સ્વરૂપ શાલિગ્રામ ભગવાન સાથે કરવામાં આવે છે.
તુલસી વિવાહનું પર્વ વર્ષ 2024માં 13 નવેમ્બર, બુધવારના દિવસે આવી રહ્યું છે. આ દિવસે લક્ષ્મીજીના સ્વરૂપ તુલસીજીનું લગ્ન વિષ્ણુજીના સ્વરૂપ શાલિગ્રામ ભગવાન સાથે કરવામાં આવે છે.
2/6
આ દિવસે વિષ્ણુ ભગવાન ચાર મહિનાની યોગ નિદ્રા પછી જાગે છે. આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની આરાધના કરવામાં આવે છે.
આ દિવસે વિષ્ણુ ભગવાન ચાર મહિનાની યોગ નિદ્રા પછી જાગે છે. આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની આરાધના કરવામાં આવે છે.
3/6
હિંદુ ધર્મમાં કન્યા દાનને મહા દાન માનવામાં આવ્યું છે. તુલસી વિવાહના દિવસે જે દંપતીને દીકરી નથી અથવા દીકરીની કામના રાખનારા લોકો તુલસી વિવાહના દિવસે તુલસી માતાને પોતાની દીકરી માનીને તેમનું કન્યા દાન કરે.
હિંદુ ધર્મમાં કન્યા દાનને મહા દાન માનવામાં આવ્યું છે. તુલસી વિવાહના દિવસે જે દંપતીને દીકરી નથી અથવા દીકરીની કામના રાખનારા લોકો તુલસી વિવાહના દિવસે તુલસી માતાને પોતાની દીકરી માનીને તેમનું કન્યા દાન કરે.
4/6
આ દિવસે કન્યા દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વસ્ત્ર અને આભૂષણનું દાન કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આનું દાન કરવાથી વ્યક્તિને બમણો લાભ મળે છે.
આ દિવસે કન્યા દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વસ્ત્ર અને આભૂષણનું દાન કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આનું દાન કરવાથી વ્યક્તિને બમણો લાભ મળે છે.
5/6
તુલસી વિવાહનું હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાનથી શુભ ફળ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે.
તુલસી વિવાહનું હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાનથી શુભ ફળ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે.
6/6
તુલસી વિવાહના દિવસે વિધિ વિધાનથી ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીની પૂજા કરવાથી જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે.
તુલસી વિવાહના દિવસે વિધિ વિધાનથી ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીની પૂજા કરવાથી જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Full Speech In Navsari : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, મહિલાઓને આપી મોટી ભેટRahul Gandhi Gujarat Visit : રાહુલ નાંખશે ગુજરાતમાં ધામા , કોંગ્રેસને કરી શકશે બેઠી?Rahul Gandhi In Gujarat : ગુજરાત આવેલા રાહુલને નેતાઓએ શું કરી ફરિયાદ? રાહુલે શું આપી ખાતરી?PM Modi's Interesting Conversations With Lakhpati Didis:  PM મોદીએ લખપતિ દીદી સાથે શું કરી વાત?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Rajasthan: 'પાન મસાલામાં કેસર' હોવાના દાવાને લઈને શાહરૂખ, અજય અને ટાઇગર શ્રોફની મુશ્કેલી વધી, ફટકારવામાં આવી નોટિસ
Rajasthan: 'પાન મસાલામાં કેસર' હોવાના દાવાને લઈને શાહરૂખ, અજય અને ટાઇગર શ્રોફની મુશ્કેલી વધી, ફટકારવામાં આવી નોટિસ
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Mahila Samriddhi Yojana:  આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Mahila Samriddhi Yojana: આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Embed widget