શોધખોળ કરો

વાસ્તુ શાસ્ત્ર: ઘરમાં સોનું કેમ ટકતું નથી? જાણો આ 4 મુખ્ય કારણો અને બચવાના ઉપાયો

વાસ્તુ મુજબ દિશાઓની ભૂલ અને ઘરમાં રહેતી ગંદકીના કારણે પણ સોનું વારંવાર ખોવાઈ કે વેચાઈ જાય છે, જાણો કયા કારણોથી લક્ષ્મીજી દૂર થાય છે.

વાસ્તુ મુજબ દિશાઓની ભૂલ અને ઘરમાં રહેતી ગંદકીના કારણે પણ સોનું વારંવાર ખોવાઈ કે વેચાઈ જાય છે, જાણો કયા કારણોથી લક્ષ્મીજી દૂર થાય છે.

હિન્દુ ધર્મમાં સોનાને માત્ર એક કિંમતી ધાતુ જ નહીં, પરંતુ ધન-સંપત્તિ અને સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની મહેનતની કમાણીમાંથી થોડી બચત કરીને ઘરમાં સોનું લાવે છે જેથી પરિવારમાં સમૃદ્ધિ રહે અને મુશ્કેલ સમયમાં ટેકો મળે.

1/6
જોકે, ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે તેમના ઘરમાં સોનું ટકતું જ નથી. દાગીના વારંવાર તૂટી જાય છે, ખોવાઈ જાય છે અથવા તો કોઈને કોઈ એવા સંજોગો ઊભા થાય છે કે સોનું વેચવાની કે ગીરો મૂકવાની નોબત આવે છે. વાસ્તુ શાસ્ત્ર અને શાસ્ત્રોના નિષ્ણાતો મુજબ, આ કોઈ સામાન્ય વાત નથી પણ તેની પાછળ કેટલાક ચોક્કસ કારણો જવાબદાર હોઈ શકે છે.
જોકે, ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે તેમના ઘરમાં સોનું ટકતું જ નથી. દાગીના વારંવાર તૂટી જાય છે, ખોવાઈ જાય છે અથવા તો કોઈને કોઈ એવા સંજોગો ઊભા થાય છે કે સોનું વેચવાની કે ગીરો મૂકવાની નોબત આવે છે. વાસ્તુ શાસ્ત્ર અને શાસ્ત્રોના નિષ્ણાતો મુજબ, આ કોઈ સામાન્ય વાત નથી પણ તેની પાછળ કેટલાક ચોક્કસ કારણો જવાબદાર હોઈ શકે છે.
2/6
ગંદકી અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ - વાસ્તુ શાસ્ત્રમાં સ્વચ્છતાનું સૌથી વધુ મહત્વ છે. જે ઘરોમાં હંમેશા ગંદકી રહેતી હોય, કચરો આમ-તેમ પડ્યો હોય કે જૂના તૂટેલા વાસણો ભરી રાખ્યા હોય, ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં સફાઈ નથી હોતી ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય સ્થિર રહેતા નથી. પરિણામે, આવા ઘરોમાં પૈસા કે સોના જેવી કાયમી સંપત્તિ પણ લાંબો સમય ટકી શકતી નથી.
ગંદકી અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ - વાસ્તુ શાસ્ત્રમાં સ્વચ્છતાનું સૌથી વધુ મહત્વ છે. જે ઘરોમાં હંમેશા ગંદકી રહેતી હોય, કચરો આમ-તેમ પડ્યો હોય કે જૂના તૂટેલા વાસણો ભરી રાખ્યા હોય, ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં સફાઈ નથી હોતી ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય સ્થિર રહેતા નથી. પરિણામે, આવા ઘરોમાં પૈસા કે સોના જેવી કાયમી સંપત્તિ પણ લાંબો સમય ટકી શકતી નથી.
3/6
ખોટી દિશામાં સોનું રાખવાની ભૂલ - વાસ્તુમાં દિશાઓનું ખાસ મહત્વ છે અને જો તમે ખોટી દિશામાં કિંમતી ચીજો રાખો છો તો તેનું નુકસાન વેઠવું પડે છે. વાસ્તુ મુજબ, સોનું કે ચાંદીના દાગીના ક્યારેય દક્ષિણ કે દક્ષિણ-પૂર્વ (અગ્નિ ખૂણો) દિશામાં ન રાખવા જોઈએ. આ દિશાઓમાં ધન રાખવાથી તે ક્યારેય સ્થિર રહેતું નથી અને કોઈને કોઈ માર્ગે ખર્ચાઈ જાય છે.
ખોટી દિશામાં સોનું રાખવાની ભૂલ - વાસ્તુમાં દિશાઓનું ખાસ મહત્વ છે અને જો તમે ખોટી દિશામાં કિંમતી ચીજો રાખો છો તો તેનું નુકસાન વેઠવું પડે છે. વાસ્તુ મુજબ, સોનું કે ચાંદીના દાગીના ક્યારેય દક્ષિણ કે દક્ષિણ-પૂર્વ (અગ્નિ ખૂણો) દિશામાં ન રાખવા જોઈએ. આ દિશાઓમાં ધન રાખવાથી તે ક્યારેય સ્થિર રહેતું નથી અને કોઈને કોઈ માર્ગે ખર્ચાઈ જાય છે.
4/6
દેવું કરીને ખરીદેલું સોનું - શાસ્ત્રોમાં એવું પણ જણાવાયું છે કે ઉધાર લીધેલા પૈસા, દેવું કરીને કે વ્યાજ ભરીને ખરીદેલું સોનું શુભ ફળ આપતું નથી. જો તમારી પાસે પોતાની કમાણીનું સોનું ન હોય અને બીજાના પૈસાથી તે ખરીદ્યું હોય, તો તે ઘરમાં ટકતું નથી. ઉલટાનું આવું સોનું વાપરવાથી જીવનમાં પ્રતિકૂળ પરિણામો અને મુસીબતો આવી શકે છે.
દેવું કરીને ખરીદેલું સોનું - શાસ્ત્રોમાં એવું પણ જણાવાયું છે કે ઉધાર લીધેલા પૈસા, દેવું કરીને કે વ્યાજ ભરીને ખરીદેલું સોનું શુભ ફળ આપતું નથી. જો તમારી પાસે પોતાની કમાણીનું સોનું ન હોય અને બીજાના પૈસાથી તે ખરીદ્યું હોય, તો તે ઘરમાં ટકતું નથી. ઉલટાનું આવું સોનું વાપરવાથી જીવનમાં પ્રતિકૂળ પરિણામો અને મુસીબતો આવી શકે છે.
5/6
જ્યોતિષીય ગ્રહોની નબળાઈ - માત્ર વાસ્તુ જ નહીં, પણ તમારી કુંડળીના ગ્રહો પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યોતિષી અનિશ વ્યાસના જણાવ્યા અનુસાર, જો તમારી કુંડળીમાં શુક્ર અને ગુરુ ગ્રહ નબળા હોય તો સોનું તમારી પાસે જળવાઈ રહેશે નહીં. આવી સ્થિતિમાં વ્યક્તિ ભલે ગમે તેટલું સોનું ખરીદે, પણ કોઈને કોઈ કારણસર તે તેની પાસેથી દૂર થઈ જ જાય છે. તેથી ઘરમાં સોનું ટકાવી રાખવા માટે વાસ્તુની સાથે ગ્રહોની સ્થિતિ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
જ્યોતિષીય ગ્રહોની નબળાઈ - માત્ર વાસ્તુ જ નહીં, પણ તમારી કુંડળીના ગ્રહો પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યોતિષી અનિશ વ્યાસના જણાવ્યા અનુસાર, જો તમારી કુંડળીમાં શુક્ર અને ગુરુ ગ્રહ નબળા હોય તો સોનું તમારી પાસે જળવાઈ રહેશે નહીં. આવી સ્થિતિમાં વ્યક્તિ ભલે ગમે તેટલું સોનું ખરીદે, પણ કોઈને કોઈ કારણસર તે તેની પાસેથી દૂર થઈ જ જાય છે. તેથી ઘરમાં સોનું ટકાવી રાખવા માટે વાસ્તુની સાથે ગ્રહોની સ્થિતિ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
6/6
image 6
image 6

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ  ચમત્કારિક ઉપાય
Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ ચમત્કારિક ઉપાય
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુક્રવાર રહેશે ફળદાયી, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુક્રવાર રહેશે ફળદાયી, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope  9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Today's Horoscope 9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Budh Gochar 2026: બુધનું મિથુન રાશિમાં ગોચર, આ 3 રાશિનો કરાવશે ભાગ્યોદય, કરિયરમાં મળશે મોટી સફળતા
Budh Gochar 2026: બુધનું મિથુન રાશિમાં ગોચર, આ 3 રાશિનો કરાવશે ભાગ્યોદય, કરિયરમાં મળશે મોટી સફળતા
Advertisement

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Embed widget