શોધખોળ કરો

વાસ્તુ શાસ્ત્ર: ઘરમાં સોનું કેમ ટકતું નથી? જાણો આ 4 મુખ્ય કારણો અને બચવાના ઉપાયો

વાસ્તુ મુજબ દિશાઓની ભૂલ અને ઘરમાં રહેતી ગંદકીના કારણે પણ સોનું વારંવાર ખોવાઈ કે વેચાઈ જાય છે, જાણો કયા કારણોથી લક્ષ્મીજી દૂર થાય છે.

વાસ્તુ મુજબ દિશાઓની ભૂલ અને ઘરમાં રહેતી ગંદકીના કારણે પણ સોનું વારંવાર ખોવાઈ કે વેચાઈ જાય છે, જાણો કયા કારણોથી લક્ષ્મીજી દૂર થાય છે.

હિન્દુ ધર્મમાં સોનાને માત્ર એક કિંમતી ધાતુ જ નહીં, પરંતુ ધન-સંપત્તિ અને સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની મહેનતની કમાણીમાંથી થોડી બચત કરીને ઘરમાં સોનું લાવે છે જેથી પરિવારમાં સમૃદ્ધિ રહે અને મુશ્કેલ સમયમાં ટેકો મળે.

1/6
જોકે, ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે તેમના ઘરમાં સોનું ટકતું જ નથી. દાગીના વારંવાર તૂટી જાય છે, ખોવાઈ જાય છે અથવા તો કોઈને કોઈ એવા સંજોગો ઊભા થાય છે કે સોનું વેચવાની કે ગીરો મૂકવાની નોબત આવે છે. વાસ્તુ શાસ્ત્ર અને શાસ્ત્રોના નિષ્ણાતો મુજબ, આ કોઈ સામાન્ય વાત નથી પણ તેની પાછળ કેટલાક ચોક્કસ કારણો જવાબદાર હોઈ શકે છે.
જોકે, ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે તેમના ઘરમાં સોનું ટકતું જ નથી. દાગીના વારંવાર તૂટી જાય છે, ખોવાઈ જાય છે અથવા તો કોઈને કોઈ એવા સંજોગો ઊભા થાય છે કે સોનું વેચવાની કે ગીરો મૂકવાની નોબત આવે છે. વાસ્તુ શાસ્ત્ર અને શાસ્ત્રોના નિષ્ણાતો મુજબ, આ કોઈ સામાન્ય વાત નથી પણ તેની પાછળ કેટલાક ચોક્કસ કારણો જવાબદાર હોઈ શકે છે.
2/6
ગંદકી અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ - વાસ્તુ શાસ્ત્રમાં સ્વચ્છતાનું સૌથી વધુ મહત્વ છે. જે ઘરોમાં હંમેશા ગંદકી રહેતી હોય, કચરો આમ-તેમ પડ્યો હોય કે જૂના તૂટેલા વાસણો ભરી રાખ્યા હોય, ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં સફાઈ નથી હોતી ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય સ્થિર રહેતા નથી. પરિણામે, આવા ઘરોમાં પૈસા કે સોના જેવી કાયમી સંપત્તિ પણ લાંબો સમય ટકી શકતી નથી.
ગંદકી અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ - વાસ્તુ શાસ્ત્રમાં સ્વચ્છતાનું સૌથી વધુ મહત્વ છે. જે ઘરોમાં હંમેશા ગંદકી રહેતી હોય, કચરો આમ-તેમ પડ્યો હોય કે જૂના તૂટેલા વાસણો ભરી રાખ્યા હોય, ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં સફાઈ નથી હોતી ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય સ્થિર રહેતા નથી. પરિણામે, આવા ઘરોમાં પૈસા કે સોના જેવી કાયમી સંપત્તિ પણ લાંબો સમય ટકી શકતી નથી.
3/6
ખોટી દિશામાં સોનું રાખવાની ભૂલ - વાસ્તુમાં દિશાઓનું ખાસ મહત્વ છે અને જો તમે ખોટી દિશામાં કિંમતી ચીજો રાખો છો તો તેનું નુકસાન વેઠવું પડે છે. વાસ્તુ મુજબ, સોનું કે ચાંદીના દાગીના ક્યારેય દક્ષિણ કે દક્ષિણ-પૂર્વ (અગ્નિ ખૂણો) દિશામાં ન રાખવા જોઈએ. આ દિશાઓમાં ધન રાખવાથી તે ક્યારેય સ્થિર રહેતું નથી અને કોઈને કોઈ માર્ગે ખર્ચાઈ જાય છે.
ખોટી દિશામાં સોનું રાખવાની ભૂલ - વાસ્તુમાં દિશાઓનું ખાસ મહત્વ છે અને જો તમે ખોટી દિશામાં કિંમતી ચીજો રાખો છો તો તેનું નુકસાન વેઠવું પડે છે. વાસ્તુ મુજબ, સોનું કે ચાંદીના દાગીના ક્યારેય દક્ષિણ કે દક્ષિણ-પૂર્વ (અગ્નિ ખૂણો) દિશામાં ન રાખવા જોઈએ. આ દિશાઓમાં ધન રાખવાથી તે ક્યારેય સ્થિર રહેતું નથી અને કોઈને કોઈ માર્ગે ખર્ચાઈ જાય છે.
4/6
દેવું કરીને ખરીદેલું સોનું - શાસ્ત્રોમાં એવું પણ જણાવાયું છે કે ઉધાર લીધેલા પૈસા, દેવું કરીને કે વ્યાજ ભરીને ખરીદેલું સોનું શુભ ફળ આપતું નથી. જો તમારી પાસે પોતાની કમાણીનું સોનું ન હોય અને બીજાના પૈસાથી તે ખરીદ્યું હોય, તો તે ઘરમાં ટકતું નથી. ઉલટાનું આવું સોનું વાપરવાથી જીવનમાં પ્રતિકૂળ પરિણામો અને મુસીબતો આવી શકે છે.
દેવું કરીને ખરીદેલું સોનું - શાસ્ત્રોમાં એવું પણ જણાવાયું છે કે ઉધાર લીધેલા પૈસા, દેવું કરીને કે વ્યાજ ભરીને ખરીદેલું સોનું શુભ ફળ આપતું નથી. જો તમારી પાસે પોતાની કમાણીનું સોનું ન હોય અને બીજાના પૈસાથી તે ખરીદ્યું હોય, તો તે ઘરમાં ટકતું નથી. ઉલટાનું આવું સોનું વાપરવાથી જીવનમાં પ્રતિકૂળ પરિણામો અને મુસીબતો આવી શકે છે.
5/6
જ્યોતિષીય ગ્રહોની નબળાઈ - માત્ર વાસ્તુ જ નહીં, પણ તમારી કુંડળીના ગ્રહો પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યોતિષી અનિશ વ્યાસના જણાવ્યા અનુસાર, જો તમારી કુંડળીમાં શુક્ર અને ગુરુ ગ્રહ નબળા હોય તો સોનું તમારી પાસે જળવાઈ રહેશે નહીં. આવી સ્થિતિમાં વ્યક્તિ ભલે ગમે તેટલું સોનું ખરીદે, પણ કોઈને કોઈ કારણસર તે તેની પાસેથી દૂર થઈ જ જાય છે. તેથી ઘરમાં સોનું ટકાવી રાખવા માટે વાસ્તુની સાથે ગ્રહોની સ્થિતિ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
જ્યોતિષીય ગ્રહોની નબળાઈ - માત્ર વાસ્તુ જ નહીં, પણ તમારી કુંડળીના ગ્રહો પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યોતિષી અનિશ વ્યાસના જણાવ્યા અનુસાર, જો તમારી કુંડળીમાં શુક્ર અને ગુરુ ગ્રહ નબળા હોય તો સોનું તમારી પાસે જળવાઈ રહેશે નહીં. આવી સ્થિતિમાં વ્યક્તિ ભલે ગમે તેટલું સોનું ખરીદે, પણ કોઈને કોઈ કારણસર તે તેની પાસેથી દૂર થઈ જ જાય છે. તેથી ઘરમાં સોનું ટકાવી રાખવા માટે વાસ્તુની સાથે ગ્રહોની સ્થિતિ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
6/6
image 6
image 6

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા  માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર
Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર
Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન
Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget