શોધખોળ કરો

વાસ્તુ શાસ્ત્ર: ઘરમાં સોનું કેમ ટકતું નથી? જાણો આ 4 મુખ્ય કારણો અને બચવાના ઉપાયો

વાસ્તુ મુજબ દિશાઓની ભૂલ અને ઘરમાં રહેતી ગંદકીના કારણે પણ સોનું વારંવાર ખોવાઈ કે વેચાઈ જાય છે, જાણો કયા કારણોથી લક્ષ્મીજી દૂર થાય છે.

વાસ્તુ મુજબ દિશાઓની ભૂલ અને ઘરમાં રહેતી ગંદકીના કારણે પણ સોનું વારંવાર ખોવાઈ કે વેચાઈ જાય છે, જાણો કયા કારણોથી લક્ષ્મીજી દૂર થાય છે.

હિન્દુ ધર્મમાં સોનાને માત્ર એક કિંમતી ધાતુ જ નહીં, પરંતુ ધન-સંપત્તિ અને સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની મહેનતની કમાણીમાંથી થોડી બચત કરીને ઘરમાં સોનું લાવે છે જેથી પરિવારમાં સમૃદ્ધિ રહે અને મુશ્કેલ સમયમાં ટેકો મળે.

1/6
જોકે, ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે તેમના ઘરમાં સોનું ટકતું જ નથી. દાગીના વારંવાર તૂટી જાય છે, ખોવાઈ જાય છે અથવા તો કોઈને કોઈ એવા સંજોગો ઊભા થાય છે કે સોનું વેચવાની કે ગીરો મૂકવાની નોબત આવે છે. વાસ્તુ શાસ્ત્ર અને શાસ્ત્રોના નિષ્ણાતો મુજબ, આ કોઈ સામાન્ય વાત નથી પણ તેની પાછળ કેટલાક ચોક્કસ કારણો જવાબદાર હોઈ શકે છે.
જોકે, ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે તેમના ઘરમાં સોનું ટકતું જ નથી. દાગીના વારંવાર તૂટી જાય છે, ખોવાઈ જાય છે અથવા તો કોઈને કોઈ એવા સંજોગો ઊભા થાય છે કે સોનું વેચવાની કે ગીરો મૂકવાની નોબત આવે છે. વાસ્તુ શાસ્ત્ર અને શાસ્ત્રોના નિષ્ણાતો મુજબ, આ કોઈ સામાન્ય વાત નથી પણ તેની પાછળ કેટલાક ચોક્કસ કારણો જવાબદાર હોઈ શકે છે.
2/6
ગંદકી અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ - વાસ્તુ શાસ્ત્રમાં સ્વચ્છતાનું સૌથી વધુ મહત્વ છે. જે ઘરોમાં હંમેશા ગંદકી રહેતી હોય, કચરો આમ-તેમ પડ્યો હોય કે જૂના તૂટેલા વાસણો ભરી રાખ્યા હોય, ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં સફાઈ નથી હોતી ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય સ્થિર રહેતા નથી. પરિણામે, આવા ઘરોમાં પૈસા કે સોના જેવી કાયમી સંપત્તિ પણ લાંબો સમય ટકી શકતી નથી.
ગંદકી અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ - વાસ્તુ શાસ્ત્રમાં સ્વચ્છતાનું સૌથી વધુ મહત્વ છે. જે ઘરોમાં હંમેશા ગંદકી રહેતી હોય, કચરો આમ-તેમ પડ્યો હોય કે જૂના તૂટેલા વાસણો ભરી રાખ્યા હોય, ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં સફાઈ નથી હોતી ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય સ્થિર રહેતા નથી. પરિણામે, આવા ઘરોમાં પૈસા કે સોના જેવી કાયમી સંપત્તિ પણ લાંબો સમય ટકી શકતી નથી.
3/6
ખોટી દિશામાં સોનું રાખવાની ભૂલ - વાસ્તુમાં દિશાઓનું ખાસ મહત્વ છે અને જો તમે ખોટી દિશામાં કિંમતી ચીજો રાખો છો તો તેનું નુકસાન વેઠવું પડે છે. વાસ્તુ મુજબ, સોનું કે ચાંદીના દાગીના ક્યારેય દક્ષિણ કે દક્ષિણ-પૂર્વ (અગ્નિ ખૂણો) દિશામાં ન રાખવા જોઈએ. આ દિશાઓમાં ધન રાખવાથી તે ક્યારેય સ્થિર રહેતું નથી અને કોઈને કોઈ માર્ગે ખર્ચાઈ જાય છે.
ખોટી દિશામાં સોનું રાખવાની ભૂલ - વાસ્તુમાં દિશાઓનું ખાસ મહત્વ છે અને જો તમે ખોટી દિશામાં કિંમતી ચીજો રાખો છો તો તેનું નુકસાન વેઠવું પડે છે. વાસ્તુ મુજબ, સોનું કે ચાંદીના દાગીના ક્યારેય દક્ષિણ કે દક્ષિણ-પૂર્વ (અગ્નિ ખૂણો) દિશામાં ન રાખવા જોઈએ. આ દિશાઓમાં ધન રાખવાથી તે ક્યારેય સ્થિર રહેતું નથી અને કોઈને કોઈ માર્ગે ખર્ચાઈ જાય છે.
4/6
દેવું કરીને ખરીદેલું સોનું - શાસ્ત્રોમાં એવું પણ જણાવાયું છે કે ઉધાર લીધેલા પૈસા, દેવું કરીને કે વ્યાજ ભરીને ખરીદેલું સોનું શુભ ફળ આપતું નથી. જો તમારી પાસે પોતાની કમાણીનું સોનું ન હોય અને બીજાના પૈસાથી તે ખરીદ્યું હોય, તો તે ઘરમાં ટકતું નથી. ઉલટાનું આવું સોનું વાપરવાથી જીવનમાં પ્રતિકૂળ પરિણામો અને મુસીબતો આવી શકે છે.
દેવું કરીને ખરીદેલું સોનું - શાસ્ત્રોમાં એવું પણ જણાવાયું છે કે ઉધાર લીધેલા પૈસા, દેવું કરીને કે વ્યાજ ભરીને ખરીદેલું સોનું શુભ ફળ આપતું નથી. જો તમારી પાસે પોતાની કમાણીનું સોનું ન હોય અને બીજાના પૈસાથી તે ખરીદ્યું હોય, તો તે ઘરમાં ટકતું નથી. ઉલટાનું આવું સોનું વાપરવાથી જીવનમાં પ્રતિકૂળ પરિણામો અને મુસીબતો આવી શકે છે.
5/6
જ્યોતિષીય ગ્રહોની નબળાઈ - માત્ર વાસ્તુ જ નહીં, પણ તમારી કુંડળીના ગ્રહો પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યોતિષી અનિશ વ્યાસના જણાવ્યા અનુસાર, જો તમારી કુંડળીમાં શુક્ર અને ગુરુ ગ્રહ નબળા હોય તો સોનું તમારી પાસે જળવાઈ રહેશે નહીં. આવી સ્થિતિમાં વ્યક્તિ ભલે ગમે તેટલું સોનું ખરીદે, પણ કોઈને કોઈ કારણસર તે તેની પાસેથી દૂર થઈ જ જાય છે. તેથી ઘરમાં સોનું ટકાવી રાખવા માટે વાસ્તુની સાથે ગ્રહોની સ્થિતિ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
જ્યોતિષીય ગ્રહોની નબળાઈ - માત્ર વાસ્તુ જ નહીં, પણ તમારી કુંડળીના ગ્રહો પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યોતિષી અનિશ વ્યાસના જણાવ્યા અનુસાર, જો તમારી કુંડળીમાં શુક્ર અને ગુરુ ગ્રહ નબળા હોય તો સોનું તમારી પાસે જળવાઈ રહેશે નહીં. આવી સ્થિતિમાં વ્યક્તિ ભલે ગમે તેટલું સોનું ખરીદે, પણ કોઈને કોઈ કારણસર તે તેની પાસેથી દૂર થઈ જ જાય છે. તેથી ઘરમાં સોનું ટકાવી રાખવા માટે વાસ્તુની સાથે ગ્રહોની સ્થિતિ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
6/6
image 6
image 6

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

August Horoscope 2026: ઓગસ્ટ માસમાં આ 6 રાશિના ખૂલશે પ્રગતિના માર્ગ, જાણો કઇ છે લકી રાશિ
August Horoscope 2026: ઓગસ્ટ માસમાં આ 6 રાશિના ખૂલશે પ્રગતિના માર્ગ, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: ધન રાશિ માટે શુક્રવાર અતિ શુભ નિવડશે, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ધન રાશિ માટે શુક્રવાર અતિ શુભ નિવડશે, જાણો 12 રાશિનું રાશિફળ
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત
Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
Embed widget