શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ધોરણ-10 પાસ માટે ઇન્ડિયન એરફોર્સમાં ભરતી બહાર પડી, મળશે 40000 રૂપિયાનો પગાર
IAF Agniveervayu Rally: ભારતીય વાયુસેનામાં નોકરી કરવાની શાનદાર તક છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીરવાયુ હેઠળ સંગીતકારના પદ પર ભરતી માટે ખાલી જગ્યા બહાર પાડી છે.
![IAF Agniveervayu Rally: ભારતીય વાયુસેનામાં નોકરી કરવાની શાનદાર તક છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીરવાયુ હેઠળ સંગીતકારના પદ પર ભરતી માટે ખાલી જગ્યા બહાર પાડી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/08/beaf0fa7ed9e7d121eb09717536bd0401665208269069381_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે પણ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવાનું વિચારે છે તે agnipathvayu.cdac.in પર જઈને અરજી કરી શકે છે. અપરિણીત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો અગ્નિવીરવાયુ (સંગીતકાર) માટેની ભરતી પરીક્ષામાં ભાગ લઈ શકે છે.
1/5
![આ ભરતી માટે અરજી પ્રક્રિયા 22 મેથી શરૂ થશે. અને 5 જૂન અથવા તે પહેલા અરજી કરવાની રહેશે. આ ભરતી પરીક્ષા 03 જુલાઈથી 12 જુલાઈ 2024 દરમિયાન સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલા સ્થળ પર લેવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/83b5009e040969ee7b60362ad742657349428.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આ ભરતી માટે અરજી પ્રક્રિયા 22 મેથી શરૂ થશે. અને 5 જૂન અથવા તે પહેલા અરજી કરવાની રહેશે. આ ભરતી પરીક્ષા 03 જુલાઈથી 12 જુલાઈ 2024 દરમિયાન સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલા સ્થળ પર લેવામાં આવશે.
2/5
![જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવાનું વિચારે છે તે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા પાસિંગ સાથે ધોરણ 10માં પાસ થયેલ હોવા જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/ea571676ce9b75b0730a5d56350ae93e65158.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવાનું વિચારે છે તે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા પાસિંગ સાથે ધોરણ 10માં પાસ થયેલ હોવા જોઈએ.
3/5
![એરફોર્સમાં અગ્નિવીરની નોકરી મેળવવા માટે ઉમેદવારનો જન્મ 02 જાન્યુઆરી 2004 અને 02 જુલાઈ 2007 (બંને દિવસો સહિત) ની વચ્ચે થયો હોવો જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/182845aceb39c9e413e28fd549058cf8b8c10.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
એરફોર્સમાં અગ્નિવીરની નોકરી મેળવવા માટે ઉમેદવારનો જન્મ 02 જાન્યુઆરી 2004 અને 02 જુલાઈ 2007 (બંને દિવસો સહિત) ની વચ્ચે થયો હોવો જોઈએ.
4/5
![ભારતીય વાયુસેનામાં અગ્નિવીર બનવાની ઈચ્છા ધરાવતા કોઈપણ ઉમેદવારને પસંદ કરવામાં આવે તો 30000થી 40000 સુધીનો પગાર મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/9679ccb5a92f650b83fcf29e0a6a677535b63.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય વાયુસેનામાં અગ્નિવીર બનવાની ઈચ્છા ધરાવતા કોઈપણ ઉમેદવારને પસંદ કરવામાં આવે તો 30000થી 40000 સુધીનો પગાર મળશે.
5/5
![જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરશે છે તેને આ પ્રોસેસમાં પસાર થવું પડશે. જેમાં સંગીતકાર સાધનો વગાડવાની કાર્યક્ષમતા પરીક્ષણ, અંગ્રેજી લેખિત કસોટી, શારીરિક ફિટનેસ ટેસ્ટ (PFT), અનુકૂલનક્ષમતા ટેસ્ટ-II અને તબીબી તપાસનો સમાવેશ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/ddf9c9a45551e218c4018d5c53e9f6bbe0bee.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરશે છે તેને આ પ્રોસેસમાં પસાર થવું પડશે. જેમાં સંગીતકાર સાધનો વગાડવાની કાર્યક્ષમતા પરીક્ષણ, અંગ્રેજી લેખિત કસોટી, શારીરિક ફિટનેસ ટેસ્ટ (PFT), અનુકૂલનક્ષમતા ટેસ્ટ-II અને તબીબી તપાસનો સમાવેશ થાય છે.
Published at : 12 May 2024 07:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)