શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'તેનો અવાજ નશીલો હતો પણ મે તેને નાકની સર્જરી કરવા કહ્યું હતું', જ્યારે ડિરેકટરે પ્રિયંકાને આપી સલાહ
Bollywood News: 'અંદાઝ' અને 'હાં મૈંને ભી પ્યાર કિયા હૈ' જેવી ફિલ્મો માટે જાણીતા નિર્માતા સુનિલ દર્શને તાજેતરમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિશે મોટો ખુલાસો કર્યો છે..
![Bollywood News: 'અંદાઝ' અને 'હાં મૈંને ભી પ્યાર કિયા હૈ' જેવી ફિલ્મો માટે જાણીતા નિર્માતા સુનિલ દર્શને તાજેતરમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિશે મોટો ખુલાસો કર્યો છે..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/29/c88dad1bfe88e1f528e6bd376dd9b693170123635116374_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7
![Bollywood News: 'અંદાઝ' અને 'હાં મૈંને ભી પ્યાર કિયા હૈ' જેવી ફિલ્મો માટે જાણીતા નિર્માતા સુનિલ દર્શને તાજેતરમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિશે મોટો ખુલાસો કર્યો છે..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/29/4efdd2f969559e8b1c92e99f32ded48e63ca4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Bollywood News: 'અંદાઝ' અને 'હાં મૈંને ભી પ્યાર કિયા હૈ' જેવી ફિલ્મો માટે જાણીતા નિર્માતા સુનિલ દર્શને તાજેતરમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિશે મોટો ખુલાસો કર્યો છે..
2/7
![બોલિવૂડ બાદ હોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સની દેઓલ સાથે 'હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાઇ'માં અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ અભિનેત્રીને ફિલ્મ ‘અંદાઝ’થી લોકપ્રિયતા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/29/3fb5ed13afe8714a7e5d13ee506003dd09ebe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ બાદ હોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સની દેઓલ સાથે 'હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાઇ'માં અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ અભિનેત્રીને ફિલ્મ ‘અંદાઝ’થી લોકપ્રિયતા મળી હતી.
3/7
![પ્રિયંકા 'અંદાઝ'માં અક્ષય કુમાર અને અભિનેત્રી લારા દત્તા સાથે જોવા મળી હતી. બીજી જ ફિલ્મમાં પ્રિયંકાએ તેના જોરદાર અભિનયથી સાબિત કરી દીધું કે તે ટોચની અભિનેત્રી બની શકે છે. હાલમાં જ આ ફિલ્મના નિર્માતા સુનીલ દર્શને અભિનેત્રી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુનીલે કહ્યું કે તેણે પ્રિયંકાને નાકની સર્જરી કરવા કહ્યુ હતું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/29/f99687dd719c4e8bc6a39e946c3d9ef799c78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા 'અંદાઝ'માં અક્ષય કુમાર અને અભિનેત્રી લારા દત્તા સાથે જોવા મળી હતી. બીજી જ ફિલ્મમાં પ્રિયંકાએ તેના જોરદાર અભિનયથી સાબિત કરી દીધું કે તે ટોચની અભિનેત્રી બની શકે છે. હાલમાં જ આ ફિલ્મના નિર્માતા સુનીલ દર્શને અભિનેત્રી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુનીલે કહ્યું કે તેણે પ્રિયંકાને નાકની સર્જરી કરવા કહ્યુ હતું
4/7
![તાજેતરમાં ઝૂમ પરની વાતચીતમાં સુનીલ દર્શને કહ્યું હતું કે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/29/2de40e0d504f583cda7465979f958a98cfd77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં ઝૂમ પરની વાતચીતમાં સુનીલ દર્શને કહ્યું હતું કે, "હું મારી ફિલ્મમાં એક નવો ચહેરો લેવા માંગતો હતો અને એક દિવસ મને રિસેપ્શન પરથી ફોન આવ્યો કે એક છોકરી મને મળવા આવી છે, તે છોકરી હતી પ્રિયંકા ચોપરા."
5/7
![સુનિલે કહ્યું,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/29/135007e7085979a7d5b41ce54c0e54d73b567.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનિલે કહ્યું, "તે કોઈ સુંદર નહોતી, પરંતુ 15 મિનિટમાં જ મને ખબર પડી ગઈ કે હું તેને કાસ્ટ કરવા જઈ રહ્યો છું. કારણ કે તેની આંખો ખૂબ જ અદભૂત હતી, તેનો અવાજ નશીલો હતો. સાથે જ તેની કામ કરવાની ભૂખ પણ ઊંડી હતી.."
6/7
![સુનિલે કહ્યું કે, મેં 15 મિનિટની અંદર પ્રિયંકાને કહ્યું કે તે આ રોલ માટે બેસ્ટ છે, પરંતુ હવે તેણે તેના નાકની સમસ્યાને તાત્કાલિક ઠીક કરવી જોઈએ. જેના પર પ્રિયંકાએ કહ્યું, 'કોઈ વાંધો નહીં સર, હું તૈયાર છું..' મેં તેને કહ્યું કે આપણે 10 દિવસમાં ફ્લોર પર જઈ રહ્યા છીએ, પરંતુ તેણે કહ્યું કે તેને વધુ સમયની જરૂર છે..'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/29/fac4ef5554f69012fe38d2f1d4e245a6250f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનિલે કહ્યું કે, મેં 15 મિનિટની અંદર પ્રિયંકાને કહ્યું કે તે આ રોલ માટે બેસ્ટ છે, પરંતુ હવે તેણે તેના નાકની સમસ્યાને તાત્કાલિક ઠીક કરવી જોઈએ. જેના પર પ્રિયંકાએ કહ્યું, 'કોઈ વાંધો નહીં સર, હું તૈયાર છું..' મેં તેને કહ્યું કે આપણે 10 દિવસમાં ફ્લોર પર જઈ રહ્યા છીએ, પરંતુ તેણે કહ્યું કે તેને વધુ સમયની જરૂર છે..'
7/7
![સુનીલે આ દરમિયાન પ્રિયંકાની મહેનતની પણ પ્રશંસા કરી હતી. એ પણ જણાવ્યું કે, “તે સમયે પ્રિયંકાની ડાન્સિંગ સ્કિલ બહુ સારી ન હતી, તેથી તેને કોરિયોગ્રાફર વીરુ કૃષ્ણન પાસે મોકલવામાં આવી હતી. જે બાદ તેણે સવારે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી આખો મહિનો તાલીમ લીધી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/29/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4691ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનીલે આ દરમિયાન પ્રિયંકાની મહેનતની પણ પ્રશંસા કરી હતી. એ પણ જણાવ્યું કે, “તે સમયે પ્રિયંકાની ડાન્સિંગ સ્કિલ બહુ સારી ન હતી, તેથી તેને કોરિયોગ્રાફર વીરુ કૃષ્ણન પાસે મોકલવામાં આવી હતી. જે બાદ તેણે સવારે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી આખો મહિનો તાલીમ લીધી હતી.
Published at : 29 Nov 2023 11:22 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)