શોધખોળ કરો

'તેનો અવાજ નશીલો હતો પણ મે તેને નાકની સર્જરી કરવા કહ્યું હતું', જ્યારે ડિરેકટરે પ્રિયંકાને આપી સલાહ

Bollywood News: 'અંદાઝ' અને 'હાં મૈંને ભી પ્યાર કિયા હૈ' જેવી ફિલ્મો માટે જાણીતા નિર્માતા સુનિલ દર્શને તાજેતરમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિશે મોટો ખુલાસો કર્યો છે..

Bollywood News: 'અંદાઝ' અને 'હાં મૈંને ભી પ્યાર કિયા હૈ' જેવી ફિલ્મો માટે જાણીતા નિર્માતા સુનિલ દર્શને તાજેતરમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિશે મોટો ખુલાસો કર્યો છે..

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
Bollywood News: 'અંદાઝ' અને 'હાં મૈંને ભી પ્યાર કિયા હૈ' જેવી ફિલ્મો માટે જાણીતા નિર્માતા સુનિલ દર્શને તાજેતરમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિશે મોટો ખુલાસો કર્યો છે..
Bollywood News: 'અંદાઝ' અને 'હાં મૈંને ભી પ્યાર કિયા હૈ' જેવી ફિલ્મો માટે જાણીતા નિર્માતા સુનિલ દર્શને તાજેતરમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિશે મોટો ખુલાસો કર્યો છે..
2/7
બોલિવૂડ બાદ હોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સની દેઓલ સાથે 'હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાઇ'માં અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ અભિનેત્રીને ફિલ્મ ‘અંદાઝ’થી લોકપ્રિયતા મળી હતી.
બોલિવૂડ બાદ હોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સની દેઓલ સાથે 'હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાઇ'માં અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ અભિનેત્રીને ફિલ્મ ‘અંદાઝ’થી લોકપ્રિયતા મળી હતી.
3/7
પ્રિયંકા 'અંદાઝ'માં અક્ષય કુમાર અને અભિનેત્રી લારા દત્તા સાથે જોવા મળી હતી. બીજી જ ફિલ્મમાં પ્રિયંકાએ તેના જોરદાર અભિનયથી સાબિત કરી દીધું કે તે ટોચની અભિનેત્રી બની શકે છે. હાલમાં જ આ ફિલ્મના નિર્માતા સુનીલ દર્શને અભિનેત્રી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુનીલે કહ્યું કે તેણે પ્રિયંકાને નાકની સર્જરી કરવા કહ્યુ હતું
પ્રિયંકા 'અંદાઝ'માં અક્ષય કુમાર અને અભિનેત્રી લારા દત્તા સાથે જોવા મળી હતી. બીજી જ ફિલ્મમાં પ્રિયંકાએ તેના જોરદાર અભિનયથી સાબિત કરી દીધું કે તે ટોચની અભિનેત્રી બની શકે છે. હાલમાં જ આ ફિલ્મના નિર્માતા સુનીલ દર્શને અભિનેત્રી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુનીલે કહ્યું કે તેણે પ્રિયંકાને નાકની સર્જરી કરવા કહ્યુ હતું
4/7
તાજેતરમાં ઝૂમ પરની વાતચીતમાં સુનીલ દર્શને કહ્યું હતું કે,
તાજેતરમાં ઝૂમ પરની વાતચીતમાં સુનીલ દર્શને કહ્યું હતું કે, "હું મારી ફિલ્મમાં એક નવો ચહેરો લેવા માંગતો હતો અને એક દિવસ મને રિસેપ્શન પરથી ફોન આવ્યો કે એક છોકરી મને મળવા આવી છે, તે છોકરી હતી પ્રિયંકા ચોપરા."
5/7
સુનિલે કહ્યું,
સુનિલે કહ્યું, "તે કોઈ સુંદર નહોતી, પરંતુ 15 મિનિટમાં જ મને ખબર પડી ગઈ કે હું તેને કાસ્ટ કરવા જઈ રહ્યો છું. કારણ કે તેની આંખો ખૂબ જ અદભૂત હતી, તેનો અવાજ નશીલો હતો. સાથે જ તેની કામ કરવાની ભૂખ પણ ઊંડી હતી.."
6/7
સુનિલે કહ્યું કે, મેં 15 મિનિટની અંદર પ્રિયંકાને કહ્યું કે તે આ રોલ માટે બેસ્ટ છે, પરંતુ હવે તેણે તેના નાકની સમસ્યાને તાત્કાલિક ઠીક કરવી જોઈએ. જેના પર પ્રિયંકાએ કહ્યું, 'કોઈ વાંધો નહીં સર, હું તૈયાર છું..' મેં તેને કહ્યું કે આપણે 10 દિવસમાં ફ્લોર પર જઈ રહ્યા છીએ, પરંતુ તેણે કહ્યું કે તેને વધુ સમયની જરૂર છે..'
સુનિલે કહ્યું કે, મેં 15 મિનિટની અંદર પ્રિયંકાને કહ્યું કે તે આ રોલ માટે બેસ્ટ છે, પરંતુ હવે તેણે તેના નાકની સમસ્યાને તાત્કાલિક ઠીક કરવી જોઈએ. જેના પર પ્રિયંકાએ કહ્યું, 'કોઈ વાંધો નહીં સર, હું તૈયાર છું..' મેં તેને કહ્યું કે આપણે 10 દિવસમાં ફ્લોર પર જઈ રહ્યા છીએ, પરંતુ તેણે કહ્યું કે તેને વધુ સમયની જરૂર છે..'
7/7
સુનીલે આ દરમિયાન પ્રિયંકાની મહેનતની પણ પ્રશંસા કરી હતી. એ પણ જણાવ્યું કે, “તે સમયે પ્રિયંકાની ડાન્સિંગ સ્કિલ બહુ સારી ન હતી, તેથી તેને કોરિયોગ્રાફર વીરુ કૃષ્ણન પાસે મોકલવામાં આવી હતી. જે બાદ તેણે સવારે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી આખો મહિનો તાલીમ લીધી હતી.
સુનીલે આ દરમિયાન પ્રિયંકાની મહેનતની પણ પ્રશંસા કરી હતી. એ પણ જણાવ્યું કે, “તે સમયે પ્રિયંકાની ડાન્સિંગ સ્કિલ બહુ સારી ન હતી, તેથી તેને કોરિયોગ્રાફર વીરુ કૃષ્ણન પાસે મોકલવામાં આવી હતી. જે બાદ તેણે સવારે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી આખો મહિનો તાલીમ લીધી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માનControversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદનGujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Embed widget