શોધખોળ કરો

Pulkit-Kirti Wedding:સલામાન ખાનની બહેનના 11 મહિનમાં થયા ડિવોર્સ, હવે આ ફેમસ એક્ટ્રેસ સાથે કરશે લગ્ન

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન પણ આજથી શરૂ થઈ ગયા છે.

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન પણ આજથી શરૂ થઈ ગયા છે.

પુલકિત -કૃતિ વેડિંગ

1/8
Pulkit-Kirti Wedding: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના 15 માર્ચે દિલ્હીના ITC ગ્રાન્ડમાં  ગ્રાન્ડ મેરેજ સેરેમની યોજાશે.  આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.  જો કે પુલકિતના આ બીજા લગ્ન છે.
Pulkit-Kirti Wedding: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના 15 માર્ચે દિલ્હીના ITC ગ્રાન્ડમાં ગ્રાન્ડ મેરેજ સેરેમની યોજાશે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. જો કે પુલકિતના આ બીજા લગ્ન છે.
2/8
બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ કૃતિ ખરબંદા સાથે તેના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે. આ કપલ દિલ્લીમાં  સાત ફેરા લેશે. જોકે, પુલકિતે આ પહેલા સલમાન ખાનની રાખી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ એક વર્ષમાં જ તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને તેમના છૂટાછેડા થઈ ગયા.
બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ કૃતિ ખરબંદા સાથે તેના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે. આ કપલ દિલ્લીમાં સાત ફેરા લેશે. જોકે, પુલકિતે આ પહેલા સલમાન ખાનની રાખી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ એક વર્ષમાં જ તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને તેમના છૂટાછેડા થઈ ગયા.
3/8
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન પણ આજથી શરૂ થઈ ગયા છે.
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન પણ આજથી શરૂ થઈ ગયા છે.
4/8
જોકે, કૃતિ ખરબંદા સાથે સંબંધમાં આવતા પહેલા પુલકિતે વર્ષ 2014માં સલમાન ખાનની માનેલી બહેન  શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. શ્વેતા પણ એક અભિનેત્રી છે. સાથે કામ કરતી વખતે પુલકિત અને શ્વેતા એકબીજાને પસંદ કરવા લાગ્યા અને પછી તેઓ ડેટિંગ કરવા લાગ્યા. બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, લગ્નના 11 મહિનામાં જ તેમનો સંબંધ તૂટી ગયો અને તેઓ અલગ થઈ ગયા
જોકે, કૃતિ ખરબંદા સાથે સંબંધમાં આવતા પહેલા પુલકિતે વર્ષ 2014માં સલમાન ખાનની માનેલી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. શ્વેતા પણ એક અભિનેત્રી છે. સાથે કામ કરતી વખતે પુલકિત અને શ્વેતા એકબીજાને પસંદ કરવા લાગ્યા અને પછી તેઓ ડેટિંગ કરવા લાગ્યા. બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, લગ્નના 11 મહિનામાં જ તેમનો સંબંધ તૂટી ગયો અને તેઓ અલગ થઈ ગયા
5/8
મિડ ડેના એક રિપોર્ટ અનુસાર, પુલકિત અને શ્વેતાના લગ્ન તૂટવાનું કારણ વર્ષ 2015માં શ્વેતાની મિસકેરેજ હતી. મિસકેરેજ બાદ તબિયત વધુ ખરાબ થતાં  શ્વેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મિડ ડેના એક રિપોર્ટ અનુસાર, પુલકિત અને શ્વેતાના લગ્ન તૂટવાનું કારણ વર્ષ 2015માં શ્વેતાની મિસકેરેજ હતી. મિસકેરેજ બાદ તબિયત વધુ ખરાબ થતાં શ્વેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
6/8
શ્વેતાએ મિડ ડેને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જ્યારે તેનું મિસકેરેજ થયું  ત્યારે પુલકિતે યામીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને યામીના કારણે તેના લગ્ન તૂટી ગયા હતા.
શ્વેતાએ મિડ ડેને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જ્યારે તેનું મિસકેરેજ થયું ત્યારે પુલકિતે યામીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને યામીના કારણે તેના લગ્ન તૂટી ગયા હતા.
7/8
જોકે, પુલકિતે યામી સાથેના અફેરના સમાચારોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું હતું- જ્યારે કસુવાવડ થઈ ત્યારે યામી આ તસવીરમાં પણ નહોતી. પુલકિતે આગળ કહ્યું-મિસકેરેજનાના સમાચાર જાણીને હું ચોંકી ગયો હતો. મને લાગ્યું કે આ કપલની અંગત બાબત છે. અમારા બંને માટે આ મુશ્કેલ સમય હતો. આ વાતને જાહેરમાં લાવવી યોગ્ય નથી. એ લેખ વાંચ્યા પછી મારો અને શ્વેતાનો સંબંધ ખતમ થઈ ગયો કારણ કે, જે વાત કરી તે સાચી નથી.
જોકે, પુલકિતે યામી સાથેના અફેરના સમાચારોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું હતું- જ્યારે કસુવાવડ થઈ ત્યારે યામી આ તસવીરમાં પણ નહોતી. પુલકિતે આગળ કહ્યું-મિસકેરેજનાના સમાચાર જાણીને હું ચોંકી ગયો હતો. મને લાગ્યું કે આ કપલની અંગત બાબત છે. અમારા બંને માટે આ મુશ્કેલ સમય હતો. આ વાતને જાહેરમાં લાવવી યોગ્ય નથી. એ લેખ વાંચ્યા પછી મારો અને શ્વેતાનો સંબંધ ખતમ થઈ ગયો કારણ કે, જે વાત કરી તે સાચી નથી.
8/8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટરે શ્વેતા પર તેની ઈમેજ ખરાબ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટરે શ્વેતા પર તેની ઈમેજ ખરાબ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget