શોધખોળ કરો
કોવિડ બાદ દીપિકા પાદુકોણને લેવો પડ્યો હતો 2 મહિનાનો બ્રેક, એક્ટ્રેસે તે સમયના અનુભવને શેર કરતાં કહ્યું કે, ‘ખુદને ઓળખવું હતું મશ્કેલ’

દીપિકા પાદુકોણ
1/7

દેશ દુનિયામાં ફરી એકવાર કોરોના વધતાં કેસે ચિંતા વધારી છે. થર્ડ વેવમાં અનેક કરિના સહિતના અનેક કલાકારો સંક્રમિત થયાં સેકેન્ડ વેવમાં દીપિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેમએ આ સમયનો તેનો અનુભવ ઇન્ટરવ્યુ દરમિયાન શેર કર્યા હતો.
2/7

ઇન્ટરવ્યુમાં દીપિકાએ કહ્યું કે, ‘તેમને જ્યારે કોવિડ થયો હતો. તે સમય ખૂબ જ મુશ્કેલ હતો. હાલત એવી થઇ ગઇ હતી કે. ખુદને ઓળખી ન હતી શકતી;
3/7

દીપિકાએ જણાવ્યું કે, એ સમય એવો હતો કે, ‘ફિઝિકલી મારામાં ઘણા પરિવર્તન આવ્યાં હતા હું ખુદને ઓળખી ન હતી શકતી, એવી સ્થિતિ થઇ હતી. હું કોવિડ માટે જે દવા ખાઇ રહી હતી તેના કારણે આવું થયું એ સમયે આપનું મગજ શરીર કંઇક અલગ જ મહેસૂસ કરે છે”
4/7

દીપિકા પાદુકોણે કહ્યું કે,”કોરોનાનો સમય એવો હતો કે, રિકવરી બાદ પણ હું 2 મહિના સુધી કામ કરવા પરત ન હતી ફરી, કોવિડ બાદ મારૂ મન શાંત ન હતું રહેતું સંપૂર્ણ રિકવરી માટે મને 2 મહિના જેટલો સમય લાગ્યો હતો”
5/7

દીપિકા પાદુકોણે કહ્યું કે, દીપિકા પાદુકોણે કહ્યું કે, ‘મારા માટે આ સમય ખૂબ જ મુશ્કેલભર્યો હતો.મારૂ મગજ શાંત ન હતું.
6/7

વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ તેમની અપકમિંગ ફિલ્મ ‘ગહરાઇયાં’ને લઇને ચર્ચામાં છે.
7/7

ફિલ્મ ‘ગહરાઇયાં’માં દીપિકા પાદુકોણ સાથે સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે, મુખ્ય કિરદારમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન શકુન બત્રાનું છે અને તે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે.
Published at : 09 Jan 2022 12:30 PM (IST)
આગળ જુઓ
Advertisement