શોધખોળ કરો

AC GK: રાત્રે સૂતા સમયે AC કેટલા ડિગ્રી પર ચલાવવું જોઇએ ? કેટલાય લોકો કરે છે આ ભૂલો, જાણો

અમે તમારા આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. વાસ્તવમાં, બ્યૂરો ઑફ એનર્જી એફિશિયન્સી અનુસાર, ACનું બેસ્ટ ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ છે

અમે તમારા આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. વાસ્તવમાં, બ્યૂરો ઑફ એનર્જી એફિશિયન્સી અનુસાર, ACનું બેસ્ટ ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
એસી એ ગરમીથી રાહત મેળવવાનું બેસ્ટ સાધન છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેનું તાપમાન તેમના આરામ મુજબ રાખે છે. જોકે, રાત્રે સૂતા પહેલા તમારે તમારા ACને ચોક્કસ તાપમાન પર રાખવું જોઈએ.
એસી એ ગરમીથી રાહત મેળવવાનું બેસ્ટ સાધન છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેનું તાપમાન તેમના આરામ મુજબ રાખે છે. જોકે, રાત્રે સૂતા પહેલા તમારે તમારા ACને ચોક્કસ તાપમાન પર રાખવું જોઈએ.
2/6
કાળઝાળ ગરમીમાં એસી એક અલગ પ્રકારની રાહત આપે છે. દિવસની ગરમીમાં આપણે આપણી અનુકૂળતા મુજબ તેનું તાપમાન વધારતા કે ઘટાડીએ છીએ.  જો કે, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે રાત્રે સૂતી વખતે ACનું તાપમાન શું હોવું જોઈએ.
કાળઝાળ ગરમીમાં એસી એક અલગ પ્રકારની રાહત આપે છે. દિવસની ગરમીમાં આપણે આપણી અનુકૂળતા મુજબ તેનું તાપમાન વધારતા કે ઘટાડીએ છીએ. જો કે, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે રાત્રે સૂતી વખતે ACનું તાપમાન શું હોવું જોઈએ.
3/6
અમે તમારા આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. વાસ્તવમાં, બ્યૂરો ઑફ એનર્જી એફિશિયન્સી અનુસાર, ACનું બેસ્ટ ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ છે.
અમે તમારા આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. વાસ્તવમાં, બ્યૂરો ઑફ એનર્જી એફિશિયન્સી અનુસાર, ACનું બેસ્ટ ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ છે.
4/6
આ તાપમાન શરીર અને સ્વાસ્થ્ય માટે સારું છે અને કાળઝાળ ગરમીમાં પણ રાહત આપે છે. આ ઉપરાંત તે ઓછી વીજળી વાપરે છે.
આ તાપમાન શરીર અને સ્વાસ્થ્ય માટે સારું છે અને કાળઝાળ ગરમીમાં પણ રાહત આપે છે. આ ઉપરાંત તે ઓછી વીજળી વાપરે છે.
5/6
જો તમે તમારું AC 24 ડિગ્રી સેલ્સિયસ પર ચલાવો છો, તો તમે તેની સાથે તમારા પંખાને પણ ચલાવી શકો છો. જેના કારણે તમારા રૂમની આસપાસ ઠંડી હવા ફરશે.
જો તમે તમારું AC 24 ડિગ્રી સેલ્સિયસ પર ચલાવો છો, તો તમે તેની સાથે તમારા પંખાને પણ ચલાવી શકો છો. જેના કારણે તમારા રૂમની આસપાસ ઠંડી હવા ફરશે.
6/6
જો કે રાતભર AC ચલાવવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેને થોડા સમય માટે ચલાવવું જોઈએ અને પછી બંધ કરવું જોઈએ. જેના કારણે તમને આખી રાત ઠંડી હવા મળતી રહેશે અને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય.
જો કે રાતભર AC ચલાવવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેને થોડા સમય માટે ચલાવવું જોઈએ અને પછી બંધ કરવું જોઈએ. જેના કારણે તમને આખી રાત ઠંડી હવા મળતી રહેશે અને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Embed widget