શોધખોળ કરો

AC GK: રાત્રે સૂતા સમયે AC કેટલા ડિગ્રી પર ચલાવવું જોઇએ ? કેટલાય લોકો કરે છે આ ભૂલો, જાણો

અમે તમારા આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. વાસ્તવમાં, બ્યૂરો ઑફ એનર્જી એફિશિયન્સી અનુસાર, ACનું બેસ્ટ ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ છે

અમે તમારા આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. વાસ્તવમાં, બ્યૂરો ઑફ એનર્જી એફિશિયન્સી અનુસાર, ACનું બેસ્ટ ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
એસી એ ગરમીથી રાહત મેળવવાનું બેસ્ટ સાધન છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેનું તાપમાન તેમના આરામ મુજબ રાખે છે. જોકે, રાત્રે સૂતા પહેલા તમારે તમારા ACને ચોક્કસ તાપમાન પર રાખવું જોઈએ.
એસી એ ગરમીથી રાહત મેળવવાનું બેસ્ટ સાધન છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેનું તાપમાન તેમના આરામ મુજબ રાખે છે. જોકે, રાત્રે સૂતા પહેલા તમારે તમારા ACને ચોક્કસ તાપમાન પર રાખવું જોઈએ.
2/6
કાળઝાળ ગરમીમાં એસી એક અલગ પ્રકારની રાહત આપે છે. દિવસની ગરમીમાં આપણે આપણી અનુકૂળતા મુજબ તેનું તાપમાન વધારતા કે ઘટાડીએ છીએ.  જો કે, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે રાત્રે સૂતી વખતે ACનું તાપમાન શું હોવું જોઈએ.
કાળઝાળ ગરમીમાં એસી એક અલગ પ્રકારની રાહત આપે છે. દિવસની ગરમીમાં આપણે આપણી અનુકૂળતા મુજબ તેનું તાપમાન વધારતા કે ઘટાડીએ છીએ. જો કે, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે રાત્રે સૂતી વખતે ACનું તાપમાન શું હોવું જોઈએ.
3/6
અમે તમારા આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. વાસ્તવમાં, બ્યૂરો ઑફ એનર્જી એફિશિયન્સી અનુસાર, ACનું બેસ્ટ ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ છે.
અમે તમારા આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. વાસ્તવમાં, બ્યૂરો ઑફ એનર્જી એફિશિયન્સી અનુસાર, ACનું બેસ્ટ ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ છે.
4/6
આ તાપમાન શરીર અને સ્વાસ્થ્ય માટે સારું છે અને કાળઝાળ ગરમીમાં પણ રાહત આપે છે. આ ઉપરાંત તે ઓછી વીજળી વાપરે છે.
આ તાપમાન શરીર અને સ્વાસ્થ્ય માટે સારું છે અને કાળઝાળ ગરમીમાં પણ રાહત આપે છે. આ ઉપરાંત તે ઓછી વીજળી વાપરે છે.
5/6
જો તમે તમારું AC 24 ડિગ્રી સેલ્સિયસ પર ચલાવો છો, તો તમે તેની સાથે તમારા પંખાને પણ ચલાવી શકો છો. જેના કારણે તમારા રૂમની આસપાસ ઠંડી હવા ફરશે.
જો તમે તમારું AC 24 ડિગ્રી સેલ્સિયસ પર ચલાવો છો, તો તમે તેની સાથે તમારા પંખાને પણ ચલાવી શકો છો. જેના કારણે તમારા રૂમની આસપાસ ઠંડી હવા ફરશે.
6/6
જો કે રાતભર AC ચલાવવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેને થોડા સમય માટે ચલાવવું જોઈએ અને પછી બંધ કરવું જોઈએ. જેના કારણે તમને આખી રાત ઠંડી હવા મળતી રહેશે અને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય.
જો કે રાતભર AC ચલાવવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેને થોડા સમય માટે ચલાવવું જોઈએ અને પછી બંધ કરવું જોઈએ. જેના કારણે તમને આખી રાત ઠંડી હવા મળતી રહેશે અને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’
મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’
Steve Smith Retirement: લેગ સ્પિનરથી મહાન બેટ્સમેન બનવા સુધીની સફર સમાપ્ત, સ્ટીવ સ્મિથે નિવૃતિ લઇ ચોંકાવ્યા
Steve Smith Retirement: લેગ સ્પિનરથી મહાન બેટ્સમેન બનવા સુધીની સફર સમાપ્ત, સ્ટીવ સ્મિથે નિવૃતિ લઇ ચોંકાવ્યા
Embed widget