શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Derinkuyu: તુર્કીમાં 2,500 વર્ષ જૂનું પાંચ માળનું અંડરગ્રાઉન્ડ શહેર, રહી શકે છે 20,000 લોકો

Derinkuyu underground city: તુર્કીના નેવેશિર પ્રાંતમાં એક ડેરિનકુયુ નામનું શહેર આવેલું છે. આ શહેર જમીનની ઉપર તેમજ નીચે છે. જેને ડેરિનકુયુ અંડરગ્રાઉન્ડ સિટી કહેવામાં આવે છે.

Derinkuyu underground city: તુર્કીના નેવેશિર પ્રાંતમાં એક ડેરિનકુયુ નામનું શહેર આવેલું છે. આ શહેર જમીનની ઉપર તેમજ નીચે છે. જેને ડેરિનકુયુ અંડરગ્રાઉન્ડ સિટી કહેવામાં આવે છે.

Derinkuyu underground city

1/7
આ અંડરગ્રાઉન્ડ શહેરની અંદર સેંકડો સીડી, ગુફાઓ, મોટા હોલ આવેલા છે. રહેવા અને સૂવાની જગ્યા છે. તે તુર્કીમાં શોધાયેલું સૌથી મોટું ભૂગર્ભ શહેર છે. આ આખું અન્ડરગ્રાઉન્ડ શહેર બહુસ્તરીય છે. આ શહેરમાં હજુ પણ 20 હજાર લોકો રહી શકે છે.
આ અંડરગ્રાઉન્ડ શહેરની અંદર સેંકડો સીડી, ગુફાઓ, મોટા હોલ આવેલા છે. રહેવા અને સૂવાની જગ્યા છે. તે તુર્કીમાં શોધાયેલું સૌથી મોટું ભૂગર્ભ શહેર છે. આ આખું અન્ડરગ્રાઉન્ડ શહેર બહુસ્તરીય છે. આ શહેરમાં હજુ પણ 20 હજાર લોકો રહી શકે છે.
2/7
આ ભૂગર્ભ શહેરની સૌથી મોટી ખાસ વાત એ છે કે તમે તેને બીજા સ્તરથી અલગ કરવા માટે દરેક સ્તરને બંધ કરી શકો છો. તેને બંધ કરવા માટે દરવાજા નથી. તમે ગોળાકાર પત્થરો છોડીને ફ્લોર અથવા સ્તરને બંધ કરી શકો છો.
આ ભૂગર્ભ શહેરની સૌથી મોટી ખાસ વાત એ છે કે તમે તેને બીજા સ્તરથી અલગ કરવા માટે દરેક સ્તરને બંધ કરી શકો છો. તેને બંધ કરવા માટે દરવાજા નથી. તમે ગોળાકાર પત્થરો છોડીને ફ્લોર અથવા સ્તરને બંધ કરી શકો છો.
3/7
ડેરિંકુયુ શહેરની અંદર જટિલ રચનાઓ છે. જેમ કે- આલ્કોહોલ અથવા તેલનો સંગ્રહ કરવા માટેના સ્થળો, તબેલાઓ, સંગ્રહ ખંડો, પૂજા ઘરો, વગેરે.
ડેરિંકુયુ શહેરની અંદર જટિલ રચનાઓ છે. જેમ કે- આલ્કોહોલ અથવા તેલનો સંગ્રહ કરવા માટેના સ્થળો, તબેલાઓ, સંગ્રહ ખંડો, પૂજા ઘરો, વગેરે.
4/7
આ શહેરના ત્રીજા અને ચોથા સ્તરમાં મોટે ભાગે સીડીઓ હોય છે, જે પ્રથમ અને બીજા સ્તરના પાંચમા સ્તર સાથે જોડાય છે. ક્રુસિફોર્મ ચર્ચ પાંચમા સ્તર પર છે.
આ શહેરના ત્રીજા અને ચોથા સ્તરમાં મોટે ભાગે સીડીઓ હોય છે, જે પ્રથમ અને બીજા સ્તરના પાંચમા સ્તર સાથે જોડાય છે. ક્રુસિફોર્મ ચર્ચ પાંચમા સ્તર પર છે.
5/7
આ શહેરના બીજા નીચાણમાં મોટા હોલ છે. કેટલાકનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. કેટલાકને જૂની હાલતમાં રાખવામાં આવ્યા છે.
આ શહેરના બીજા નીચાણમાં મોટા હોલ છે. કેટલાકનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. કેટલાકને જૂની હાલતમાં રાખવામાં આવ્યા છે.
6/7
તેનું નિર્માણ ઇ.સ.પૂ. 7-8માં ફેરેજિઓન સામ્રાજ્યના સમયમાં કરવામાં આવ્યું હોવાનું મનાય છે. જ્યારે રોમનો આવ્યા ત્યારે ફ્રેજિયનની ભાષાનો અંત આવ્યો.
તેનું નિર્માણ ઇ.સ.પૂ. 7-8માં ફેરેજિઓન સામ્રાજ્યના સમયમાં કરવામાં આવ્યું હોવાનું મનાય છે. જ્યારે રોમનો આવ્યા ત્યારે ફ્રેજિયનની ભાષાનો અંત આવ્યો.
7/7
નેવેશિલ પ્રાંતનું આ એકમાત્ર શહેર નથી. ત્યાં અન્ય ભૂગર્ભ શહેરો પણ છે. પરંતુ ડેરિંકુયુ સૌથી સુંદર, રહસ્યમય અને ગહન છે. એટલા માટે અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
નેવેશિલ પ્રાંતનું આ એકમાત્ર શહેર નથી. ત્યાં અન્ય ભૂગર્ભ શહેરો પણ છે. પરંતુ ડેરિંકુયુ સૌથી સુંદર, રહસ્યમય અને ગહન છે. એટલા માટે અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp AsmitaJain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Embed widget