શોધખોળ કરો

Weight Loss Tips: પેટની ચરબી ફટાફટ થશે ઓછી, સવારે ખાલી પેટ આ રીતે પીવો પાણી

પ્રતીકાત્મક

1/7
આજકાલ લોકો સ્થૂળતાથી સૌથી વધુ પરેશાન છે. દરેક વ્યક્તિ વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં, તમે સવારે ખાલી પેટ જે પાણી પીવો છો તે તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
આજકાલ લોકો સ્થૂળતાથી સૌથી વધુ પરેશાન છે. દરેક વ્યક્તિ વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં, તમે સવારે ખાલી પેટ જે પાણી પીવો છો તે તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
2/7
વજન ઘટાડવા માટે તમારે દરરોજ સવારે અલગ-અલગ પ્રકારનું પાણી પીવું જરૂરી છે. જે વજન ઘટાડવામાં મદદ કરશે અને ગેસ, અપચો, પાચન, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પણ દૂર થશે.
વજન ઘટાડવા માટે તમારે દરરોજ સવારે અલગ-અલગ પ્રકારનું પાણી પીવું જરૂરી છે. જે વજન ઘટાડવામાં મદદ કરશે અને ગેસ, અપચો, પાચન, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પણ દૂર થશે.
3/7
જીરાનું પાણી વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. ખાલી પેટ જીરાનું પાણી પીવાથી ચરબી ઓછી થવા લાગે છે. આ માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું નાખીને આખી રાત રહેવા દો. સવારે આ પાણીનું ગાળીને સેવન કરો.
જીરાનું પાણી વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. ખાલી પેટ જીરાનું પાણી પીવાથી ચરબી ઓછી થવા લાગે છે. આ માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું નાખીને આખી રાત રહેવા દો. સવારે આ પાણીનું ગાળીને સેવન કરો.
4/7
મેથીનું પાણી- મેથીનું પાણી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. તમારે દરરોજ સવારે મેથીનું પાણી પીવું જોઈએ. આ માટે 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે ગાળીને આ પાણી પીવો.
મેથીનું પાણી- મેથીનું પાણી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. તમારે દરરોજ સવારે મેથીનું પાણી પીવું જોઈએ. આ માટે 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે ગાળીને આ પાણી પીવો.
5/7
અજમાનું  પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. અજમા પેટ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. આ માટે 1 ચમચી અજમાના બીજને 1 ગ્લાસ પાણીમાં  આખી રાત પલાળી દો સવારે આ પાણીને ગાળીને પી લો.
અજમાનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. અજમા પેટ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. આ માટે 1 ચમચી અજમાના બીજને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી દો સવારે આ પાણીને ગાળીને પી લો.
6/7
વજન ઘટાડવા માટે લીંબુ પાણી સૌથી અસરકારક છે. લિંબુનું શરબત ઓછી કેલરી અને વિટામિન સીથી ભરપૂર હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ માટે દરરોજ સવારે હુંફાળા પાણીમાં અડધુ લીંબુ પીવો.
વજન ઘટાડવા માટે લીંબુ પાણી સૌથી અસરકારક છે. લિંબુનું શરબત ઓછી કેલરી અને વિટામિન સીથી ભરપૂર હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ માટે દરરોજ સવારે હુંફાળા પાણીમાં અડધુ લીંબુ પીવો.
7/7
ફાઈબરથી ભરપૂર વરિયાળીનું પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી પેટ અને પાચન સારું રહે છે. આ માટે 1 ચમચી વરિયાળીને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ઉકાળો અને હૂંફાળું પીવો.
ફાઈબરથી ભરપૂર વરિયાળીનું પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી પેટ અને પાચન સારું રહે છે. આ માટે 1 ચમચી વરિયાળીને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ઉકાળો અને હૂંફાળું પીવો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget