શોધખોળ કરો

Health Tips: ડાયાબિટિસમાં માત્ર ખાંડ અને મીઠાઇ જ નહીં પરંતુ આ 7 ચીજો પણ છે ઝેર સમાન

ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે, જેના કારણે હૃદય, કિડની અને મગજને લગતી અન્ય ઘણી બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે ડાયટમાં ફેરફાર કરવો જરૂરી બની જાય છે.

ડાયાબિટીસ એક  ગંભીર બીમારી  છે, જેના કારણે હૃદય, કિડની અને મગજને લગતી અન્ય ઘણી બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે ડાયટમાં ફેરફાર કરવો જરૂરી બની જાય છે.

Health Tips

1/8
ફળ- કેટલાક ફળો જેમકે અંજીર, અંગૂર, કેરી,ચેરી, કેળા વગેરેમાં સુગરની માત્રા વધુ હોય છે. એટલા માટે ડાયાબિટિસના દર્દીઓએ તેનું સેવન કરવું જોઇએ. જો કે ડાયાબિટિશના દર્દીએ જાંબુ, નાશપાતી, મૌસંબી,પ્લમના આનંદ ભરપેટ ખાઇને લઇને શકે છે.
ફળ- કેટલાક ફળો જેમકે અંજીર, અંગૂર, કેરી,ચેરી, કેળા વગેરેમાં સુગરની માત્રા વધુ હોય છે. એટલા માટે ડાયાબિટિસના દર્દીઓએ તેનું સેવન કરવું જોઇએ. જો કે ડાયાબિટિશના દર્દીએ જાંબુ, નાશપાતી, મૌસંબી,પ્લમના આનંદ ભરપેટ ખાઇને લઇને શકે છે.
2/8
ખાંડ અને મીઠાઇની સાથે આ 7 ખાદ્ય ચીજો પણ ડાયાબિટિસમાં ન ખાવી જોઇએ. ડાયાબિટીસના દર્દીઓ માટે આ વસ્તુઓ  કોઈ ઝેરથી ઓછી નથી અને આપણે તેને ખાવાનું ટાળવું જોઈએ.
ખાંડ અને મીઠાઇની સાથે આ 7 ખાદ્ય ચીજો પણ ડાયાબિટિસમાં ન ખાવી જોઇએ. ડાયાબિટીસના દર્દીઓ માટે આ વસ્તુઓ કોઈ ઝેરથી ઓછી નથી અને આપણે તેને ખાવાનું ટાળવું જોઈએ.
3/8
પ્રોસેસ્ડ મીટ-બેકન, હેમ, સલામી અથવા બીફ જેવા પ્રોસેસ્ડ મીટમાં ઘણા હાનિકારક રસાયણો હોય છે જે તાજા માંસમાં હોતા નથી. ઘણા અભ્યાસોએ પ્રોસેસ્ડ મીટને કેન્સર અને હૃદય રોગ જેવી બીમારીઓનું કારણ પણ ગણાવ્યું છે, જે અવોઇડ કરવા જોઇએ.
પ્રોસેસ્ડ મીટ-બેકન, હેમ, સલામી અથવા બીફ જેવા પ્રોસેસ્ડ મીટમાં ઘણા હાનિકારક રસાયણો હોય છે જે તાજા માંસમાં હોતા નથી. ઘણા અભ્યાસોએ પ્રોસેસ્ડ મીટને કેન્સર અને હૃદય રોગ જેવી બીમારીઓનું કારણ પણ ગણાવ્યું છે, જે અવોઇડ કરવા જોઇએ.
4/8
ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ-ફુલ ફેટ એટલે કે ફુલ ફેટ ડેરી ઉત્પાદનો શુગરના દર્દીઓ માટે હાનિકારક છે, કારણ કે તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. આનાથી હૃદય રોગનો ખતરો વધી જાય છે. તેમજ ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ પણ મેદસ્વિતાનું કારણ બને  છે.
ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ-ફુલ ફેટ એટલે કે ફુલ ફેટ ડેરી ઉત્પાદનો શુગરના દર્દીઓ માટે હાનિકારક છે, કારણ કે તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. આનાથી હૃદય રોગનો ખતરો વધી જાય છે. તેમજ ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ પણ મેદસ્વિતાનું કારણ બને છે.
5/8
સફેદ કાર્બોહાઇડ્રેટ્સ-સફેદ બ્રેડ, ચોખા, ખાંડ અને પાસ્તા બ્લડ સુગરમાં વધારો અને વજનમાં વધારો કરી શકે છે, તેમજ લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલનું સ્તર  વધારી શકે છે. આવી સ્થિતિમાં, આપણે આહારમાં સફેદ કાર્બોહાઇડ્રેટ્સનો સમાવેશ ન કરવો જોઈએ.
સફેદ કાર્બોહાઇડ્રેટ્સ-સફેદ બ્રેડ, ચોખા, ખાંડ અને પાસ્તા બ્લડ સુગરમાં વધારો અને વજનમાં વધારો કરી શકે છે, તેમજ લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. આવી સ્થિતિમાં, આપણે આહારમાં સફેદ કાર્બોહાઇડ્રેટ્સનો સમાવેશ ન કરવો જોઈએ.
6/8
પેકેજ્ડ નાસ્તો-પેકેજ્ડ નાસ્તો રિફાઈન્ડ લોટ અથવા મેંદામાં  બનાવવામાં આવે છે અને ઝડપથી પચતા કાર્બોહાઇડ્રેટ્સની હાજરી બ્લડ સુગરના સ્તરમાં ઝડપથી વધારો કરે છે.
પેકેજ્ડ નાસ્તો-પેકેજ્ડ નાસ્તો રિફાઈન્ડ લોટ અથવા મેંદામાં બનાવવામાં આવે છે અને ઝડપથી પચતા કાર્બોહાઇડ્રેટ્સની હાજરી બ્લડ સુગરના સ્તરમાં ઝડપથી વધારો કરે છે.
7/8
મધ અથવા મેપલ સીરપ-ડાયાબિટીસના દર્દીઓ સફેદ ખાંડ, કૂકીઝ અને કેન્ડી નથી ખાતા પરંતુ તેની જગ્યાએ મધ, મેપલ સીરપ, બ્રાઉન સુગર વગેરેનો ઉપયોગ કરે છે. જેના કારણે બ્લડ શુગર લેવલમાં સ્પાઇક્સ જોવા મળે છે.
મધ અથવા મેપલ સીરપ-ડાયાબિટીસના દર્દીઓ સફેદ ખાંડ, કૂકીઝ અને કેન્ડી નથી ખાતા પરંતુ તેની જગ્યાએ મધ, મેપલ સીરપ, બ્રાઉન સુગર વગેરેનો ઉપયોગ કરે છે. જેના કારણે બ્લડ શુગર લેવલમાં સ્પાઇક્સ જોવા મળે છે.
8/8
ડ્રાઇ ફ્રૂટસ-આપણે જાણીએ છીએ કે ડ્રાયફ્રૂટ્સમાં ઘણા વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વો મળી આવે છે. પરંતુ જ્યારે  ડ્રાયફ્રૂટ્સને  સૂકવીએ જઇએ ત્યાલે તેમાં પાણીની કમી થઇ જાય છે સાથે સુગર લેવલ પણ  કંસંટ્રેટ થાય છે.  કિસમિસ વિશે વાત કરીએ તો, તેમાં દ્રાક્ષ કરતાં 4 ગણા વધુ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તેથી, સૂકા ફળોમાં તાજા ફળો કરતાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ ડ્રાયફ્રૂટ્સ ઓછા ખાવા જોઈએ.
ડ્રાઇ ફ્રૂટસ-આપણે જાણીએ છીએ કે ડ્રાયફ્રૂટ્સમાં ઘણા વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વો મળી આવે છે. પરંતુ જ્યારે ડ્રાયફ્રૂટ્સને સૂકવીએ જઇએ ત્યાલે તેમાં પાણીની કમી થઇ જાય છે સાથે સુગર લેવલ પણ કંસંટ્રેટ થાય છે. કિસમિસ વિશે વાત કરીએ તો, તેમાં દ્રાક્ષ કરતાં 4 ગણા વધુ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તેથી, સૂકા ફળોમાં તાજા ફળો કરતાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ ડ્રાયફ્રૂટ્સ ઓછા ખાવા જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget