શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health : વધતી ઉંમરને સ્કિન પર ઓછી કરવાની સાથે આ રોગમાં રામબાણ ઇલાજ છે.અખરોટ, આ રીતે કરો સેવન
અખરોટ એન્ટી-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
![અખરોટ એન્ટી-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/03/af49bd1e62f0375f6917c1c7f5947198170694195103081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6
![સવારે અખરોટ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સવારે પાણીમાં પલાળીને અખરોટ ખાવાથી અનેક પોષક તત્વોનો લાભ લઇ શકાય છે,જે ઘણી બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. તેથી અખરોટને તમારા આહારનો ભાગ બનાવવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો દરરોજ સવારે અખરોટ ખાવાથી તમને શું ફાયદા થઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/03/f3ccdd27d2000e3f9255a7e3e2c488009334d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવારે અખરોટ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સવારે પાણીમાં પલાળીને અખરોટ ખાવાથી અનેક પોષક તત્વોનો લાભ લઇ શકાય છે,જે ઘણી બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. તેથી અખરોટને તમારા આહારનો ભાગ બનાવવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો દરરોજ સવારે અખરોટ ખાવાથી તમને શું ફાયદા થઈ શકે છે.
2/6
![અખરોટ એ એવા ખાદ્ય પદાર્થોમાંથી એક છે જેમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે. આ એક પ્રકારની હેલ્ધી ફેટ છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તે હૃદય સંબંધિત બીમારીઓથી બચવામાં ખૂબ જ મદદરૂપ છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/03/156005c5baf40ff51a327f1c34f2975b89edd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અખરોટ એ એવા ખાદ્ય પદાર્થોમાંથી એક છે જેમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે. આ એક પ્રકારની હેલ્ધી ફેટ છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તે હૃદય સંબંધિત બીમારીઓથી બચવામાં ખૂબ જ મદદરૂપ છે
3/6
![અખરોટ એન્ટી-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ ડેમેજને રોકવામાં મદદરૂપ છે, જેના કારણે કોષોને નુકસાન થતું નથી અને શરીર પરનો સોજો ઓછો થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/03/799bad5a3b514f096e69bbc4a7896cd978bc8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અખરોટ એન્ટી-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ ડેમેજને રોકવામાં મદદરૂપ છે, જેના કારણે કોષોને નુકસાન થતું નથી અને શરીર પરનો સોજો ઓછો થાય છે.
4/6
![ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત-અખરોટને ખૂબ જ કેલરી ધરાવતો ખોરાક માનવામાં આવે છે, જેના કારણે તેને ઓછી માત્રામાં પણ ખાવાથી ઘણી ઊર્જા મળે છે. તેથી, તેને સવારે ખાવાથી તમને તમારા રોજિંદા કામ કરવા માટે પૂરતી ઊર્જા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/03/d0096ec6c83575373e3a21d129ff8fef7c95b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત-અખરોટને ખૂબ જ કેલરી ધરાવતો ખોરાક માનવામાં આવે છે, જેના કારણે તેને ઓછી માત્રામાં પણ ખાવાથી ઘણી ઊર્જા મળે છે. તેથી, તેને સવારે ખાવાથી તમને તમારા રોજિંદા કામ કરવા માટે પૂરતી ઊર્જા મળે છે.
5/6
![ફાઇબર સમૃદ્ધ-અખરોટમાં ફાઈબર હોય છે, જે પાચનની સાથે-સાથે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે. ફાઈબરને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી. આ કારણે વજન નિયંત્રણમાં રહે છે. આ સિવાય ફાઈબરને કારણે તે બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો નથી કરતું, તેથી અખરોટ ડાયાબિટીસથી બચવામાં પણ મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/03/032b2cc936860b03048302d991c3498f329f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇબર સમૃદ્ધ-અખરોટમાં ફાઈબર હોય છે, જે પાચનની સાથે-સાથે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે. ફાઈબરને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી. આ કારણે વજન નિયંત્રણમાં રહે છે. આ સિવાય ફાઈબરને કારણે તે બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો નથી કરતું, તેથી અખરોટ ડાયાબિટીસથી બચવામાં પણ મદદ કરે છે.
6/6
![વિટામિન E થી ભરપૂર-અખરોટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામીન E કરચલીઓ, ત્વચા ઢીલી પડાતી રોકે છે. વધતી ઉંમરની સ્કિન પર થતી અસરને ઓછી કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/03/18e2999891374a475d0687ca9f989d8316dc6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિટામિન E થી ભરપૂર-અખરોટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામીન E કરચલીઓ, ત્વચા ઢીલી પડાતી રોકે છે. વધતી ઉંમરની સ્કિન પર થતી અસરને ઓછી કરે છે.
Published at : 03 Feb 2024 12:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)