શોધખોળ કરો

Health : વધતી ઉંમરને સ્કિન પર ઓછી કરવાની સાથે આ રોગમાં રામબાણ ઇલાજ છે.અખરોટ, આ રીતે કરો સેવન

અખરોટ એન્ટી-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

અખરોટ એન્ટી-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં  મદદ કરે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
સવારે અખરોટ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સવારે પાણીમાં પલાળીને અખરોટ ખાવાથી અનેક પોષક તત્વોનો લાભ લઇ શકાય છે,જે  ઘણી બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. તેથી અખરોટને તમારા આહારનો ભાગ બનાવવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો દરરોજ સવારે અખરોટ ખાવાથી તમને શું ફાયદા થઈ શકે છે.
સવારે અખરોટ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સવારે પાણીમાં પલાળીને અખરોટ ખાવાથી અનેક પોષક તત્વોનો લાભ લઇ શકાય છે,જે ઘણી બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. તેથી અખરોટને તમારા આહારનો ભાગ બનાવવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો દરરોજ સવારે અખરોટ ખાવાથી તમને શું ફાયદા થઈ શકે છે.
2/6
અખરોટ એ એવા ખાદ્ય પદાર્થોમાંથી એક છે જેમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે. આ એક પ્રકારની હેલ્ધી ફેટ છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તે હૃદય સંબંધિત બીમારીઓથી બચવામાં ખૂબ જ મદદરૂપ છે
અખરોટ એ એવા ખાદ્ય પદાર્થોમાંથી એક છે જેમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે. આ એક પ્રકારની હેલ્ધી ફેટ છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તે હૃદય સંબંધિત બીમારીઓથી બચવામાં ખૂબ જ મદદરૂપ છે
3/6
અખરોટ એન્ટી-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ ડેમેજને રોકવામાં મદદરૂપ છે, જેના કારણે કોષોને નુકસાન થતું નથી અને શરીર પરનો સોજો ઓછો થાય છે.
અખરોટ એન્ટી-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ ડેમેજને રોકવામાં મદદરૂપ છે, જેના કારણે કોષોને નુકસાન થતું નથી અને શરીર પરનો સોજો ઓછો થાય છે.
4/6
ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત-અખરોટને ખૂબ જ કેલરી ધરાવતો ખોરાક માનવામાં આવે છે, જેના કારણે તેને ઓછી માત્રામાં પણ ખાવાથી ઘણી ઊર્જા મળે છે. તેથી, તેને સવારે ખાવાથી તમને તમારા રોજિંદા કામ કરવા માટે પૂરતી ઊર્જા મળે છે.
ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત-અખરોટને ખૂબ જ કેલરી ધરાવતો ખોરાક માનવામાં આવે છે, જેના કારણે તેને ઓછી માત્રામાં પણ ખાવાથી ઘણી ઊર્જા મળે છે. તેથી, તેને સવારે ખાવાથી તમને તમારા રોજિંદા કામ કરવા માટે પૂરતી ઊર્જા મળે છે.
5/6
ફાઇબર સમૃદ્ધ-અખરોટમાં ફાઈબર હોય છે, જે પાચનની સાથે-સાથે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે. ફાઈબરને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી. આ કારણે વજન નિયંત્રણમાં રહે છે. આ સિવાય ફાઈબરને કારણે તે બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો નથી કરતું, તેથી અખરોટ  ડાયાબિટીસથી બચવામાં પણ મદદ કરે છે.
ફાઇબર સમૃદ્ધ-અખરોટમાં ફાઈબર હોય છે, જે પાચનની સાથે-સાથે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે. ફાઈબરને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી. આ કારણે વજન નિયંત્રણમાં રહે છે. આ સિવાય ફાઈબરને કારણે તે બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો નથી કરતું, તેથી અખરોટ ડાયાબિટીસથી બચવામાં પણ મદદ કરે છે.
6/6
વિટામિન E થી ભરપૂર-અખરોટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામીન E કરચલીઓ, ત્વચા ઢીલી પડાતી રોકે છે. વધતી ઉંમરની સ્કિન પર થતી અસરને ઓછી કરે છે.
વિટામિન E થી ભરપૂર-અખરોટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામીન E કરચલીઓ, ત્વચા ઢીલી પડાતી રોકે છે. વધતી ઉંમરની સ્કિન પર થતી અસરને ઓછી કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget