શોધખોળ કરો

Health tips: અંજીર ખાવાના છે અઢળક ફાયદા,જાણો કેવી રીતે સેવન કરવું સ્વાસ્થ્ય માટે છે હિતકારી

અંજીરમાં એટલા ગુણો છે કે, આયુર્વૈદ પણ અંજીરને ડેઇલી ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. તો વિસ્તારથી જાણીએ તેના ફાયદા અને સેવનની યોગ્ય રીત

અંજીરમાં એટલા ગુણો છે કે, આયુર્વૈદ પણ અંજીરને ડેઇલી ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. તો વિસ્તારથી જાણીએ તેના ફાયદા અને સેવનની યોગ્ય રીત

અંજીરના ફાયદા

1/7
અંજીરમાં એટલા ગુણો છે કે, આયુર્વૈદ પણ અંજીરને ડેઇલી ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. તો વિસ્તારથી જાણીએ તેના ફાયદા અને સેવનની યોગ્ય રીત
અંજીરમાં એટલા ગુણો છે કે, આયુર્વૈદ પણ અંજીરને ડેઇલી ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. તો વિસ્તારથી જાણીએ તેના ફાયદા અને સેવનની યોગ્ય રીત
2/7
અજીંર બ્લડ઼પ્રેશરને નિયંત્રિત કરવામાં અને પાચનને દુરસ્ત કરવામાં કારગર છે. અંજીરના સેવનથી બ્લ્ડ સુગર લેવલ પણ કન્ટ્રોલ કરી શકાય છે.
અજીંર બ્લડ઼પ્રેશરને નિયંત્રિત કરવામાં અને પાચનને દુરસ્ત કરવામાં કારગર છે. અંજીરના સેવનથી બ્લ્ડ સુગર લેવલ પણ કન્ટ્રોલ કરી શકાય છે.
3/7
અંજીરનું સેવન વેઇટ લોસમાં પણ કારગર છે. કારણ કે તે લો કેલેરી ફ્રૂટ છે. જે વજનને ઓછુ કરવામાં કારગર છે.  જો આપ તેને દૂધમા ઉકાળીને પીવો છો તો તે ઇમ્યુનિટિ બૂસ્ટર છે.
અંજીરનું સેવન વેઇટ લોસમાં પણ કારગર છે. કારણ કે તે લો કેલેરી ફ્રૂટ છે. જે વજનને ઓછુ કરવામાં કારગર છે. જો આપ તેને દૂધમા ઉકાળીને પીવો છો તો તે ઇમ્યુનિટિ બૂસ્ટર છે.
4/7
અસ્થમાના દર્દી માટે પણ અંજીરનું સેવન બેસ્ટ છે. અંજીર શરીરની અંદર મ્યૂકસ ઝિલ્લીયોને નમી મળે છે અને કફ સાફ થાય છે. અસ્થમાના દર્દી દૂધ સાથે ખાઇ શકે છે.
અસ્થમાના દર્દી માટે પણ અંજીરનું સેવન બેસ્ટ છે. અંજીર શરીરની અંદર મ્યૂકસ ઝિલ્લીયોને નમી મળે છે અને કફ સાફ થાય છે. અસ્થમાના દર્દી દૂધ સાથે ખાઇ શકે છે.
5/7
જો આપના શરીરમાં આયરનની કમી રહેતી હોય તો અંજીરને ડાયટમાં સામેલ કરવું એક સારૂં ઓપ્શન છે. જેનાથી આયરનની કમી દૂર થાય છે.
જો આપના શરીરમાં આયરનની કમી રહેતી હોય તો અંજીરને ડાયટમાં સામેલ કરવું એક સારૂં ઓપ્શન છે. જેનાથી આયરનની કમી દૂર થાય છે.
6/7
અંજીરમાં ફેટી એસિડ અને વિટામિન હોય છે, જે ડાયાબિટીસમાં મદદરૂપ થઈ શકે છે. એટલું જ નહીં, અંજીરના ફળનું સેવન ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
અંજીરમાં ફેટી એસિડ અને વિટામિન હોય છે, જે ડાયાબિટીસમાં મદદરૂપ થઈ શકે છે. એટલું જ નહીં, અંજીરના ફળનું સેવન ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
7/7
જો તમને કબજિયાત અથવા પેટ સંબંધિત સમસ્યાઓ છે, તો તમે અંજીરનું સેવન કરી શકો છો. અંજીરમાં જોવા મળતા ગુણોથી પેટમાં દુખાવો, ગેસ અને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.
જો તમને કબજિયાત અથવા પેટ સંબંધિત સમસ્યાઓ છે, તો તમે અંજીરનું સેવન કરી શકો છો. અંજીરમાં જોવા મળતા ગુણોથી પેટમાં દુખાવો, ગેસ અને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget