શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શું આપ આર્થરાઇટિસથી પીડિત જો તો ગરમીમાં આ ફળોનું કરો સેવન, થશે અદભૂત ફાયદા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/dc65323b8713d96d396bf00fe2e4ba95_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/6
![આર્થરાઈટીસના દર્દીઓને સાંધાના દુખાવા અને સોજા થવાની સંભાવના સૌથી વધુ હોય છે. આવા લોકોએ આ 5 ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઈએ. તેનાથી સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા ઓછી થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/f3ccdd27d2000e3f9255a7e3e2c488004f374.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આર્થરાઈટીસના દર્દીઓને સાંધાના દુખાવા અને સોજા થવાની સંભાવના સૌથી વધુ હોય છે. આવા લોકોએ આ 5 ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઈએ. તેનાથી સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા ઓછી થશે.
2/6
![આર્થરાઈટિસના દર્દીઓ માટે વિટામિન સી ખૂબ જ ફાયદાકારક છે. નારંગીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. સંતરામાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટ સાંધાઓના સોજાને પણ ઘટાડે છે. સંધિવાના દર્દીઓને નારંગી, મોસમી અને લીંબુ જેવા ખાટાં ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/799bad5a3b514f096e69bbc4a7896cd9d2d0d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આર્થરાઈટિસના દર્દીઓ માટે વિટામિન સી ખૂબ જ ફાયદાકારક છે. નારંગીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. સંતરામાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટ સાંધાઓના સોજાને પણ ઘટાડે છે. સંધિવાના દર્દીઓને નારંગી, મોસમી અને લીંબુ જેવા ખાટાં ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે.
3/6
![આર્થરાઈટિસના દર્દીઓએ પણ ખોરાકમાં ચેરીનો સમાવેશ કરવો જોઈએ. ચેરીમાં એન્થોકયાનિન એન્ટીઑકિસડન્ટ હોય છે, જેના કારણે તે સોજો વિરોધી ગુણધર્મો ધરાવે છે. ચેરી ખાવાથી આર્થરાઈટિસના દર્દીઓના સાજો ઓછી થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/d0096ec6c83575373e3a21d129ff8fef9685b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આર્થરાઈટિસના દર્દીઓએ પણ ખોરાકમાં ચેરીનો સમાવેશ કરવો જોઈએ. ચેરીમાં એન્થોકયાનિન એન્ટીઑકિસડન્ટ હોય છે, જેના કારણે તે સોજો વિરોધી ગુણધર્મો ધરાવે છે. ચેરી ખાવાથી આર્થરાઈટિસના દર્દીઓના સાજો ઓછી થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે
4/6
![એવોકાડો પણ આર્થરાઈટિસના દર્દીઓ માટે ખૂબ જ સારું ફળ છે. એવોકાડોમાં અનેક પોષકતત્વો છે, જે સોજાને ઘટાડે છે. એવોકાડો સાંધામાં થતાં નુકસાનને પણ ઘટાડે છે. જો તમે પ્રારંભિક તબક્કામાં જ આ ફળ ખાઓ છો, તો તે સંધિવા પણ મટાડી શકે છે. એવોકાડોમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેને સુપરફ્રુટ પણ કહેવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/7a5af6a04dae7215cfda97255ee3f1a6b4dfb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એવોકાડો પણ આર્થરાઈટિસના દર્દીઓ માટે ખૂબ જ સારું ફળ છે. એવોકાડોમાં અનેક પોષકતત્વો છે, જે સોજાને ઘટાડે છે. એવોકાડો સાંધામાં થતાં નુકસાનને પણ ઘટાડે છે. જો તમે પ્રારંભિક તબક્કામાં જ આ ફળ ખાઓ છો, તો તે સંધિવા પણ મટાડી શકે છે. એવોકાડોમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેને સુપરફ્રુટ પણ કહેવામાં આવે છે.
5/6
![દ્રાક્ષમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને સોજા વિરોધી ગુણ હોય છે. દ્રાક્ષ ખાવાથી સંધિવાના દર્દીઓમાં દુખાવો અને સોજો ઓછો થાય છે. દ્રાક્ષની છાલમાં રેઝવેટ્રોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આર્થરાઈટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/b1127a1b5cf6e75b63d25b7a32397a609ee88.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દ્રાક્ષમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને સોજા વિરોધી ગુણ હોય છે. દ્રાક્ષ ખાવાથી સંધિવાના દર્દીઓમાં દુખાવો અને સોજો ઓછો થાય છે. દ્રાક્ષની છાલમાં રેઝવેટ્રોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આર્થરાઈટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
6/6
![આર્થરાઈટિસના દર્દીઓ માટે પણ તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે. તરબૂચમાં સોજા વિરોધી ગુણધર્મો અને કેરોટીનોઇડ બીટા-ક્રિપ્ટોસેન્થિન પણ હોય છે જે સંધિવાના દર્દીઓ માટે સારું છે. તેનાથી સોજો દૂર થાય છે. ખાસ કરીને રુમેટોઈડ આર્થરાઈટીસના દર્દીઓ માટે તરબૂચ ફાયદાકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/6c474c61b1a29b065ff77b6012ba0d5410c7a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આર્થરાઈટિસના દર્દીઓ માટે પણ તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે. તરબૂચમાં સોજા વિરોધી ગુણધર્મો અને કેરોટીનોઇડ બીટા-ક્રિપ્ટોસેન્થિન પણ હોય છે જે સંધિવાના દર્દીઓ માટે સારું છે. તેનાથી સોજો દૂર થાય છે. ખાસ કરીને રુમેટોઈડ આર્થરાઈટીસના દર્દીઓ માટે તરબૂચ ફાયદાકારક છે.
Published at : 22 Mar 2022 03:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)