શોધખોળ કરો
Health Tips: અસ્થમાના દર્દી છો? તો આ શાકને ડાયટમાં અચૂક કરો સામેલ, જાણો સેવનના અન્ય ફાયદા
કારેલામાં ફોસ્ફરસ પૂરતી માત્રામાં જોવા મળે છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેના ઉપયોગથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે અને ભૂખ પણ લાગે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

કારેલામાં ફોસ્ફરસ પૂરતી માત્રામાં જોવા મળે છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેના ઉપયોગથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે અને ભૂખ પણ લાગે છે.
2/7

અસ્થમાની ફરિયાદ હોય ત્યારે કારેલાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. અસ્થમામાં કારેલાનું શાક મસાલા વગર ખાવાથી ફાયદો થાય છે.
Published at : 28 Oct 2023 03:08 PM (IST)
આગળ જુઓ





















