શોધખોળ કરો

Banana Health: કેળા ખાવાથી વજન વધે છે, આ માન્યતા કેટલી સાચી, જાણો શું કહે છે એક્સ્પર્ટ

સ્વસ્થ અને ફિટ રહેવા માટે ડોકટરો હંમેશા ફળો ખાવાની સલાહ આપે છે. કેટલાક ફળો સ્વાસ્થ્યને અપાર લાભ આપે છે. જ્યારે કેટલાક ફળોના લાભ સાથે નુકસાન પણ છે.

સ્વસ્થ અને ફિટ રહેવા માટે ડોકટરો હંમેશા ફળો ખાવાની સલાહ આપે છે. કેટલાક ફળો સ્વાસ્થ્યને અપાર લાભ આપે છે. જ્યારે કેટલાક ફળોના લાભ સાથે નુકસાન પણ છે.

પ્રતીકાત્મક તસવીર

1/7
સ્વસ્થ અને ફિટ રહેવા માટે ડોકટરો હંમેશા ફળો ખાવાની સલાહ આપે છે. કેટલાક ફળો સ્વાસ્થ્યને અપાર લાભ આપે છે. જ્યારે કેટલાક ફળોના લાભ સાથે નુકસાન પણ છે.
સ્વસ્થ અને ફિટ રહેવા માટે ડોકટરો હંમેશા ફળો ખાવાની સલાહ આપે છે. કેટલાક ફળો સ્વાસ્થ્યને અપાર લાભ આપે છે. જ્યારે કેટલાક ફળોના લાભ સાથે નુકસાન પણ છે.
2/7
તમે કેટલાક લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, કેળા ખાવાથી વજન કે મેદસ્વીતા વધે છે. ઘણા લોકો એવા છે કે, જેઓ કેળાને એક એવું ફળ કહે છે જે વજન વધારે છે. હવે સવાલ એ થાય છે કે કેળા ખાવાથી ખરેખર વજન વધે છે કે પછી આ માત્ર ખોટી માન્યતા છે? જાણીએ.
તમે કેટલાક લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, કેળા ખાવાથી વજન કે મેદસ્વીતા વધે છે. ઘણા લોકો એવા છે કે, જેઓ કેળાને એક એવું ફળ કહે છે જે વજન વધારે છે. હવે સવાલ એ થાય છે કે કેળા ખાવાથી ખરેખર વજન વધે છે કે પછી આ માત્ર ખોટી માન્યતા છે? જાણીએ.
3/7
મોટાભાગના લોકોનું માનવું છે કે, કેળામાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે, તેથી તેને ખાવાથી વજન વધી શકે છે. જો કે, તમને જણાવી દઈએ કે કેળા વિશે આજ સુધી કોઈ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો નથી કે કેળા ખાવાથી વજન કે સ્થૂળતા વધે છે.
મોટાભાગના લોકોનું માનવું છે કે, કેળામાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે, તેથી તેને ખાવાથી વજન વધી શકે છે. જો કે, તમને જણાવી દઈએ કે કેળા વિશે આજ સુધી કોઈ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો નથી કે કેળા ખાવાથી વજન કે સ્થૂળતા વધે છે.
4/7
નિષ્ણાતોના મતે કેળામાં ફાઈબરની માત્રા વધુ હોય છે અને કેલરીની માત્રા ઓછી હોય છે. આ જ કારણ છે કે જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ તેનું સેવન કરી શકે છે. ફાઈબરની હાજરીને કારણે કેળા તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખી શકે છે. આને ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં પણ  રાહત મળે છે.
નિષ્ણાતોના મતે કેળામાં ફાઈબરની માત્રા વધુ હોય છે અને કેલરીની માત્રા ઓછી હોય છે. આ જ કારણ છે કે જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ તેનું સેવન કરી શકે છે. ફાઈબરની હાજરીને કારણે કેળા તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખી શકે છે. આને ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
5/7
પોષણની દૃષ્ટિએ આ ફળનું સેવન કંઈપણ વિચાર્યા વિના કરી શકાય છે. કેળામાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે. તેમાં ઘણા બાયોએક્ટિવ સંયોજનો હોય છે, જેમ કે કેરોટીનોઈડ્સ, ફિનોલિક્સ, ફાયટોસ્ટેરોલ્સ અને બાયોજેનિક એમાઈન્સ.
પોષણની દૃષ્ટિએ આ ફળનું સેવન કંઈપણ વિચાર્યા વિના કરી શકાય છે. કેળામાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે. તેમાં ઘણા બાયોએક્ટિવ સંયોજનો હોય છે, જેમ કે કેરોટીનોઈડ્સ, ફિનોલિક્સ, ફાયટોસ્ટેરોલ્સ અને બાયોજેનિક એમાઈન્સ.
6/7
પોટેશિયમની સાથે સાથે કેળામાં વિટામિન A, B6 અને C પણ સારી માત્રામાં જોવા મળે છે. ઝાડા અને મરડોથી પીડિત લોકો માટે પણ આ ફળ ખૂબ જ ફાયદાકારક છે.
પોટેશિયમની સાથે સાથે કેળામાં વિટામિન A, B6 અને C પણ સારી માત્રામાં જોવા મળે છે. ઝાડા અને મરડોથી પીડિત લોકો માટે પણ આ ફળ ખૂબ જ ફાયદાકારક છે.
7/7
કેળા તેની એન્ટાસિડ અસરો માટે પણ જાણીતા છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય, ત્વચા અને વાળને પણ ઘણા ફાયદા થાય છે.
કેળા તેની એન્ટાસિડ અસરો માટે પણ જાણીતા છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય, ત્વચા અને વાળને પણ ઘણા ફાયદા થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Civil hospital: રાજકોટની સિવિલ હોસ્પિ. ફરી વિવાદમાં, તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો આરોપ
Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
પાકિસ્તાનની જેલમાં પૂર્વ PM ઈમરાન ખાનની હત્યા ? બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયનો મોટો દાવો 
પાકિસ્તાનની જેલમાં પૂર્વ PM ઈમરાન ખાનની હત્યા ? બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયનો મોટો દાવો 
Gold Silver: એક ઝાટકે  2000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનામાં પણ ભાવ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver: એક ઝાટકે 2000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનામાં પણ ભાવ વધારો, જાણો લેટેસ્ટ રેટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
BSNL ના 100GB ડેટાવાળા સસ્તા પ્લાન સામે તમામ ફેઈલ, ખાનગી કંપનીઓના હોંશ ઉડ્યા
BSNL ના 100GB ડેટાવાળા સસ્તા પ્લાન સામે તમામ ફેઈલ, ખાનગી કંપનીઓના હોંશ ઉડ્યા
Embed widget