શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દરેક સમસ્યાનો રામબાણ ઇલાજ છે આ એક અમૃત ફળ, જાણો કેવી રીતે સેવન કરવાથી થશે શરીરને અદભૂત ફાયદા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/30/9b92309a931055f4d958719667898111_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7..
1/6
![ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. આ સ્થિતિમાં ગરમીથી બચવા માટે ખૂબ પાણી પીવો અને પાણી ભરપૂર તરબૂચનું સેવન કરો. શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે જરૂરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/30/ed5783b0b97faa0bf1d4af52bcd5381a8faac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. આ સ્થિતિમાં ગરમીથી બચવા માટે ખૂબ પાણી પીવો અને પાણી ભરપૂર તરબૂચનું સેવન કરો. શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે જરૂરી છે.
2/6
![તરબૂતમાં 90 ટકા પાણી હોય છે, જે ગરમીની સિઝનમાં આપના શરીરને હાઇટ્રેઇટ રાખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/30/156005c5baf40ff51a327f1c34f2975bcbebf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તરબૂતમાં 90 ટકા પાણી હોય છે, જે ગરમીની સિઝનમાં આપના શરીરને હાઇટ્રેઇટ રાખે છે.
3/6
![તરબૂચમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે,જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/30/799bad5a3b514f096e69bbc4a7896cd9fb271.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તરબૂચમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે,જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.
4/6
![તરબૂચમાં પોટેશિયમ જેવા પોષકતત્વો હોય છે, જે હાર્ટને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/30/daa79432b242c16e82493597a4d8c41fdda4b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તરબૂચમાં પોટેશિયમ જેવા પોષકતત્વો હોય છે, જે હાર્ટને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
5/6
![તરબૂચમાં બીટા કેરોટીન અને વિટામિન એ હોય છે. જે મોતિયાબિંદ અને રતોંધીના જોખમને ટાળે છે, આંખોની રોશની વધારે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/30/fe5df232cafa4c4e0f1a0294418e566078ac4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તરબૂચમાં બીટા કેરોટીન અને વિટામિન એ હોય છે. જે મોતિયાબિંદ અને રતોંધીના જોખમને ટાળે છે, આંખોની રોશની વધારે છે.
6/6
![તરબૂચમાં ફાઇબરની માત્રા પણ ભરપૂર હોય છે. જેને કબજિયતાની સમસ્યા હોય છે. તેના માટે ઉત્તમ ફળ છે. તરબૂચ પાચન તંત્રને દુરસ્ત રાખે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/30/e081ce55c1dddf11bd13bdf16ac110cfffd96.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તરબૂચમાં ફાઇબરની માત્રા પણ ભરપૂર હોય છે. જેને કબજિયતાની સમસ્યા હોય છે. તેના માટે ઉત્તમ ફળ છે. તરબૂચ પાચન તંત્રને દુરસ્ત રાખે છે
Published at : 30 Mar 2022 08:12 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)