શોધખોળ કરો

કોરોનાનો ચેપ લાગ્યો છે? તો આ પાંચ વસ્તુઓ ખાવાની તાત્કાલિક છોડી દો, નહીં તો.........

Corona_Patient

1/6
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણના કેસો દેશમાં પુરઝડપે વધી રહ્યાં છે. વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, ત્યારે સરકારના આંકડા બતાવી રહ્યાં છે કે દેશમાં રિક્વરી રેટ સારો થઇ રહ્યો છે. ખાસ વાત છે કે, કોરોનાનો ચેપ લાગ્યા પછી પૉઝિટીવ દર્દીઓ હૉમ આઇસૉલેશન કે પછી હૉસ્પીટલાઇઝ્ડ થઇ જાય છે, અને ટ્રીટમેન્ટ બાદ તે રિક્વરી મેળવી લે છે. પરંતુ આ રિક્વરી માટે ખાસ ધ્યાન રાખવુ પડે છે આહારમાં, ખાવા-પીવામાં ડૉક્ટરોના જાણાવ્યા પ્રમાણે અમૂક વસ્તુઓને કોરોના પૉઝિટીવ દર્દીઓએ છોડી દેવી જોઇએ, જેથી ઇમ્યૂનિટી વધે અને રિક્વરી જલ્દી આવી શકે. જાણો આ વસ્તુઓ કઇ કઇ છે......
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણના કેસો દેશમાં પુરઝડપે વધી રહ્યાં છે. વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, ત્યારે સરકારના આંકડા બતાવી રહ્યાં છે કે દેશમાં રિક્વરી રેટ સારો થઇ રહ્યો છે. ખાસ વાત છે કે, કોરોનાનો ચેપ લાગ્યા પછી પૉઝિટીવ દર્દીઓ હૉમ આઇસૉલેશન કે પછી હૉસ્પીટલાઇઝ્ડ થઇ જાય છે, અને ટ્રીટમેન્ટ બાદ તે રિક્વરી મેળવી લે છે. પરંતુ આ રિક્વરી માટે ખાસ ધ્યાન રાખવુ પડે છે આહારમાં, ખાવા-પીવામાં ડૉક્ટરોના જાણાવ્યા પ્રમાણે અમૂક વસ્તુઓને કોરોના પૉઝિટીવ દર્દીઓએ છોડી દેવી જોઇએ, જેથી ઇમ્યૂનિટી વધે અને રિક્વરી જલ્દી આવી શકે. જાણો આ વસ્તુઓ કઇ કઇ છે......
2/6
રેડ મીટ ના ખાઓ.....  કોરોના પૉઝિટીવ દર્દીઓએ રેડ મીટ અને પ્રૉસેસ્ડ મીટ ક્યારેય ના ખાવુ જોઇએ. આ સંતૃપ્ત વસાથી ભરપુર હોય છે, આને ખાવાથી દર્દીઓને સોજો આવી શકે છે. આની જગ્યાએ તમે ઇંડા, પરીનર, માછલી, ચિકન, બીન્સ, દાળ વગેરે ખાઇ શકો છો.
રેડ મીટ ના ખાઓ..... કોરોના પૉઝિટીવ દર્દીઓએ રેડ મીટ અને પ્રૉસેસ્ડ મીટ ક્યારેય ના ખાવુ જોઇએ. આ સંતૃપ્ત વસાથી ભરપુર હોય છે, આને ખાવાથી દર્દીઓને સોજો આવી શકે છે. આની જગ્યાએ તમે ઇંડા, પરીનર, માછલી, ચિકન, બીન્સ, દાળ વગેરે ખાઇ શકો છો.
3/6
પ્રૉસેસ્ડ ફૂડ ના ખાઓ...... પેક કરેલા ફૂડ કોરોના પૉઝિટીવ દર્દીઓ માટે નુકશાનકારક છે, ડિબ્બાબંધ અને પેક ફૂડમાં સોડિયમ વધારે પ્રમાણમાં હોય છે. આ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. આનાથી ઇમ્યૂનિટી પર અસર પહોંચે છે અને સોજાની સમસ્યા ઉભી થઇ શકે છે. આ ઉપરાંત બટાકાની ચિપ્સ કે પછી બિસ્કીટ, મેગી પણ ના ખાવી જોઇએ.
પ્રૉસેસ્ડ ફૂડ ના ખાઓ...... પેક કરેલા ફૂડ કોરોના પૉઝિટીવ દર્દીઓ માટે નુકશાનકારક છે, ડિબ્બાબંધ અને પેક ફૂડમાં સોડિયમ વધારે પ્રમાણમાં હોય છે. આ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. આનાથી ઇમ્યૂનિટી પર અસર પહોંચે છે અને સોજાની સમસ્યા ઉભી થઇ શકે છે. આ ઉપરાંત બટાકાની ચિપ્સ કે પછી બિસ્કીટ, મેગી પણ ના ખાવી જોઇએ.
4/6
મસાલેદાર ખાવાનાને ત્યજી દો..... કોરોના પીડિત લોકોએ મસાલેદાર ખાવાનુ ના ખાવુ જોઇએ, આનાથી ખાંસીની સમસ્યા વધી શકે છે. સાથે મરચુ પણ ના ખાવુ, મરચાંની જગ્યાએ કાળા મરચાંનુ સેવન યોગ્ય ગણી શકાય. મસાલેદાર ખાવાના કારણે રિક્વરીમાં મોડુ થઇ શકે છે.
મસાલેદાર ખાવાનાને ત્યજી દો..... કોરોના પીડિત લોકોએ મસાલેદાર ખાવાનુ ના ખાવુ જોઇએ, આનાથી ખાંસીની સમસ્યા વધી શકે છે. સાથે મરચુ પણ ના ખાવુ, મરચાંની જગ્યાએ કાળા મરચાંનુ સેવન યોગ્ય ગણી શકાય. મસાલેદાર ખાવાના કારણે રિક્વરીમાં મોડુ થઇ શકે છે.
5/6
તળેલો ખોરાક ના ખાઓ...... કેટલાક રિપોર્ટ્સ અનુસાર, દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો હોય તે સમયે તળેલા ખાવાનાથી શરીરને મોટુ નુકશાન થાય છે, કોરોના દર્દીઓને પણ આ નુકશાનકારક છે. આ ઇમ્યૂનિટીને કમજોર કરે છે, આ બૈડ કૉલેસ્ટ્રૉલને વધારે છે, જેના કારણે હ્રદય સંબંધિત બિમારીઓ થઇ શકે છે.
તળેલો ખોરાક ના ખાઓ...... કેટલાક રિપોર્ટ્સ અનુસાર, દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો હોય તે સમયે તળેલા ખાવાનાથી શરીરને મોટુ નુકશાન થાય છે, કોરોના દર્દીઓને પણ આ નુકશાનકારક છે. આ ઇમ્યૂનિટીને કમજોર કરે છે, આ બૈડ કૉલેસ્ટ્રૉલને વધારે છે, જેના કારણે હ્રદય સંબંધિત બિમારીઓ થઇ શકે છે.
6/6
ઠંડા પીણા ના પીવા....... કોરોના દર્દીઓ જો ઠંડુ પીણું પીવે છે તો હંમેશા સોજાની સમસ્યા રહેશે. આવા ડ્રિક્સ કે પછી દારુથી રિક્વરીમાં મુશ્કેલી પડી શકે છે, ખાસ વાત છે કે આના સેવનથી દવાઓની અસર ઓછી થઇ જાય છે, જેથી મોટુ નુકશાન થઇ શકે છે.
ઠંડા પીણા ના પીવા....... કોરોના દર્દીઓ જો ઠંડુ પીણું પીવે છે તો હંમેશા સોજાની સમસ્યા રહેશે. આવા ડ્રિક્સ કે પછી દારુથી રિક્વરીમાં મુશ્કેલી પડી શકે છે, ખાસ વાત છે કે આના સેવનથી દવાઓની અસર ઓછી થઇ જાય છે, જેથી મોટુ નુકશાન થઇ શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget