શોધખોળ કરો

Health: ભૂલથી પણ આ ફળ ખાધા બાદ ન પીશો પાણી, જાણો આ આદતથી શું થશે નુકસાન

ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરેક ફળ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.

ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરેક ફળ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.

પ્રતીકાત્મક તસવીર

1/6
ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરેક ફળ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. જો કે, ફળો ખાવાના પણ કેટલાક નિયમો છે. દરેક વસ્તુ સાથે ફળ ખાવાથી પણ નુકસાન થઈ શકે છે.ખાસ કરીને કેટલાક ફળો સાથે પાણી ન પીવું જોઇએ.
ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરેક ફળ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. જો કે, ફળો ખાવાના પણ કેટલાક નિયમો છે. દરેક વસ્તુ સાથે ફળ ખાવાથી પણ નુકસાન થઈ શકે છે.ખાસ કરીને કેટલાક ફળો સાથે પાણી ન પીવું જોઇએ.
2/6
કેળા-ઊર્જાના મજબૂત સ્ત્રોત કેળા છે.  કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કબજિયાત અને પેટની સમસ્યામાં રાહત મેળવવા માટે કેળાને ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે કેળા ખાધા પછી પાણી પીશો તો પાચનતંત્ર બગડી શકે છે.
કેળા-ઊર્જાના મજબૂત સ્ત્રોત કેળા છે. કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કબજિયાત અને પેટની સમસ્યામાં રાહત મેળવવા માટે કેળાને ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે કેળા ખાધા પછી પાણી પીશો તો પાચનતંત્ર બગડી શકે છે.
3/6
જામફળ-ફોલિક એસિડ, પોટેશિયમ અને કોપરની સાથે ફાઈબર, વિટામિન એ અને વિટામિન સીથી ભરપૂર જામફળ ખાવાથી પાચનની સમસ્યામાં મદદ મળે છે. પરંતુ જામફળ ખાધા પછી પાણી પીવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી પાચનક્રિયા બગડી શકે છે.
જામફળ-ફોલિક એસિડ, પોટેશિયમ અને કોપરની સાથે ફાઈબર, વિટામિન એ અને વિટામિન સીથી ભરપૂર જામફળ ખાવાથી પાચનની સમસ્યામાં મદદ મળે છે. પરંતુ જામફળ ખાધા પછી પાણી પીવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી પાચનક્રિયા બગડી શકે છે.
4/6
દાડમ-દાડમના લાલ દાણાનો ઉપયોગ શરીરમાં લોહી વધારવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે થાય છે. આ ખાધા પછી ભૂલથી પણ પાણી ન પીવું જોઈએ. જો તમે દાડમ ખાધા પછી પાણી પીઓ છો, તો ઉબકા, એસિડિટી અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે.
દાડમ-દાડમના લાલ દાણાનો ઉપયોગ શરીરમાં લોહી વધારવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે થાય છે. આ ખાધા પછી ભૂલથી પણ પાણી ન પીવું જોઈએ. જો તમે દાડમ ખાધા પછી પાણી પીઓ છો, તો ઉબકા, એસિડિટી અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે.
5/6
સાઇટ્રસ ફળો-નારંગી, આમળા, દ્રાક્ષ  જેવા ખાટા ફળો ખાધા પછી પણ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી શરીરના પીએચ લેવલમાં ખલેલ પડી શકે છે. આ પાચન તંત્રને નુકસાન  પહોંચે છે.
સાઇટ્રસ ફળો-નારંગી, આમળા, દ્રાક્ષ જેવા ખાટા ફળો ખાધા પછી પણ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી શરીરના પીએચ લેવલમાં ખલેલ પડી શકે છે. આ પાચન તંત્રને નુકસાન પહોંચે છે.
6/6
તરબૂચ-શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવા માટે તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તરબૂચ પોતે પાણીયુક્ત ફળ છે, પરંતુ જો તમે તેને ખાધા પછી પાણી પીશો તો પાચનતંત્ર બગડે છે.  તેનાથી લૂઝ મોશનની સમસ્યા પણ થઈ શકે છે.
તરબૂચ-શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવા માટે તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તરબૂચ પોતે પાણીયુક્ત ફળ છે, પરંતુ જો તમે તેને ખાધા પછી પાણી પીશો તો પાચનતંત્ર બગડે છે. તેનાથી લૂઝ મોશનની સમસ્યા પણ થઈ શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
આરજી કર કેસમાં હજુ નથી મળ્યું  ડેથ સર્ટીફિકેટ્સ, 7 મહિના વીતી ગયા ક્યાં છે ન્યાય?  પીડિતાની માતાએ  PM મોદીને મળવા માટે  અરજી
આરજી કર કેસમાં હજુ નથી મળ્યું ડેથ સર્ટીફિકેટ્સ, 7 મહિના વીતી ગયા ક્યાં છે ન્યાય? પીડિતાની માતાએ PM મોદીને મળવા માટે અરજી
WPL પ્લેઓફમાં પહોંચી આ 3 ટીમો, RCB બહાર; હવે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફાઈનલની રેસ
WPL પ્લેઓફમાં પહોંચી આ 3 ટીમો, RCB બહાર; હવે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફાઈનલની રેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
આરજી કર કેસમાં હજુ નથી મળ્યું  ડેથ સર્ટીફિકેટ્સ, 7 મહિના વીતી ગયા ક્યાં છે ન્યાય?  પીડિતાની માતાએ  PM મોદીને મળવા માટે  અરજી
આરજી કર કેસમાં હજુ નથી મળ્યું ડેથ સર્ટીફિકેટ્સ, 7 મહિના વીતી ગયા ક્યાં છે ન્યાય? પીડિતાની માતાએ PM મોદીને મળવા માટે અરજી
WPL પ્લેઓફમાં પહોંચી આ 3 ટીમો, RCB બહાર; હવે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફાઈનલની રેસ
WPL પ્લેઓફમાં પહોંચી આ 3 ટીમો, RCB બહાર; હવે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફાઈનલની રેસ
General Knowledge: દુબઈથી કેટલું સોનું લાવી શકે છે ભારતીયો, જાણો ક્યારે લાગે છે દાણચોરીનો આરોપ?
General Knowledge: દુબઈથી કેટલું સોનું લાવી શકે છે ભારતીયો, જાણો ક્યારે લાગે છે દાણચોરીનો આરોપ?
Chhaava Box Office Collection Day 23: 500 કરોડ ક્લબમાં પહોંચી છાવા, જાણો 23મા દિવસે ફિલ્મે કેટલી કરી કમાણી
Chhaava Box Office Collection Day 23: 500 કરોડ ક્લબમાં પહોંચી છાવા, જાણો 23મા દિવસે ફિલ્મે કેટલી કરી કમાણી
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
Embed widget