શોધખોળ કરો
તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો દરરોજ સેવન કરવાથી શું થાય
તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો દરરોજ સેવન કરવાથી શું થાય
![તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો દરરોજ સેવન કરવાથી શું થાય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/16a15f14b79e9fa5312fa64cd480e666173816407590278_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/6
![હિન્દૂ ધર્મમાં તુલસીનું ખાસ મહત્વ છે. તુલસીમાં અનેક ઔષધીય ગુણો હોય છે. તુલસી અનેક બીમારીનો ઈલાજ છે. તુલસીના પાન દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી વાઇરસ ઇન્ફેક્શનથી બચી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/10c8d4f6b4a9f91900b4b4e6eb118775aa3ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિન્દૂ ધર્મમાં તુલસીનું ખાસ મહત્વ છે. તુલસીમાં અનેક ઔષધીય ગુણો હોય છે. તુલસી અનેક બીમારીનો ઈલાજ છે. તુલસીના પાન દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી વાઇરસ ઇન્ફેક્શનથી બચી શકાય છે.
2/6
![દરરોજ સવારે તુલસીના 4થી 5 પાન ચાવીને ખાવા જોઈએ. જો તમે ચાવીને ન ખાઈ શકો તો, દૂધ, પાણી અને ચામાં ઉકાળીને તુલસીના પાન ખાઈ શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/4393d5967d23bac78902bda21bd3c34bd5b9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરરોજ સવારે તુલસીના 4થી 5 પાન ચાવીને ખાવા જોઈએ. જો તમે ચાવીને ન ખાઈ શકો તો, દૂધ, પાણી અને ચામાં ઉકાળીને તુલસીના પાન ખાઈ શકો છો.
3/6
![તુલસીના પાન હાર્ટના દર્દીઓ માટે ખાસ ફાયદાકારક છે. આ સિવાય તુલસીના પાનનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સારી રહે છે. જો કોઈને પેટ સંબંધિત સમસ્યા હોય તો દરરોજ તુલસીના પાનનું સેવન કરે તો ફાયદો થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/10daede83eb633586c7426135a4fedea27abe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તુલસીના પાન હાર્ટના દર્દીઓ માટે ખાસ ફાયદાકારક છે. આ સિવાય તુલસીના પાનનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સારી રહે છે. જો કોઈને પેટ સંબંધિત સમસ્યા હોય તો દરરોજ તુલસીના પાનનું સેવન કરે તો ફાયદો થશે.
4/6
![ઋતુ બદલાતા શરદી, ઉધરસ જેવી બીમારીઓ સામાન્ય બની જાય છે. તુલસીના પાન શરદી અને ઉધરસમાં ખૂબ જ મદદરુપ થાય છે. તુલસીને એન્ટિવાયરલ, એન્ટિબેક્ટેરિયલ ગુણ ધરાવતા માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/e8958e8d78a2850e61d38d3de4e046f77f04b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઋતુ બદલાતા શરદી, ઉધરસ જેવી બીમારીઓ સામાન્ય બની જાય છે. તુલસીના પાન શરદી અને ઉધરસમાં ખૂબ જ મદદરુપ થાય છે. તુલસીને એન્ટિવાયરલ, એન્ટિબેક્ટેરિયલ ગુણ ધરાવતા માનવામાં આવે છે.
5/6
![તુલસીમાં ઘણા પ્રકારના વિટામિન્સની સાથે સાથે પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. ફેફસાની કોઈપણ બીમારીમાં પણ તુલસીના પાન ખાવા ખૂબ જ ફાયદાકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/a5a922cafda3fc2d646b3aabe6db942bb3cac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તુલસીમાં ઘણા પ્રકારના વિટામિન્સની સાથે સાથે પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. ફેફસાની કોઈપણ બીમારીમાં પણ તુલસીના પાન ખાવા ખૂબ જ ફાયદાકારક છે.
6/6
![જો તમે લાંબા સમય સુધી તુલસીના પાનનું સેવન કરો છો તો તમારા શરીરમાં અનેક પ્રકારના ફાયદા જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/7117f0630dd32586c740787277e5d7119fc83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે લાંબા સમય સુધી તુલસીના પાનનું સેવન કરો છો તો તમારા શરીરમાં અનેક પ્રકારના ફાયદા જોવા મળશે.
Published at : 29 Jan 2025 08:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)