શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
World Lung Cancer Day 2023: સાવધાન, માત્ર ધૂમ્રપાન જ નહીં, આ વસ્તુઓથી પણ થાય છે ફેફસાનું કેન્સર
ફેફસાંનું કેન્સર એ ખૂબ જ ખતરનાક કેન્સર છે જેના દર વર્ષે લાખો શિકાર બને છે. ફેફસાનું કેન્સર એ બીજું સૌથી સામાન્ય રીતે નિદાન કરાયેલ કેન્સર છે.
![ફેફસાંનું કેન્સર એ ખૂબ જ ખતરનાક કેન્સર છે જેના દર વર્ષે લાખો શિકાર બને છે. ફેફસાનું કેન્સર એ બીજું સૌથી સામાન્ય રીતે નિદાન કરાયેલ કેન્સર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/01/a14bda3427469613d8df4dd841dd2c76169087763882881_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/7
![ફેફસાંનું કેન્સર એ ખૂબ જ ખતરનાક કેન્સર છે જેના દર વર્ષે લાખો શિકાર બને છે. ફેફસાનું કેન્સર એ બીજું સૌથી સામાન્ય રીતે નિદાન કરાયેલ કેન્સર છે. દર વર્ષે 1 ઓગસ્ટને વિશ્વ ફેફસાના કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/01/f3ccdd27d2000e3f9255a7e3e2c488000c0e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેફસાંનું કેન્સર એ ખૂબ જ ખતરનાક કેન્સર છે જેના દર વર્ષે લાખો શિકાર બને છે. ફેફસાનું કેન્સર એ બીજું સૌથી સામાન્ય રીતે નિદાન કરાયેલ કેન્સર છે. દર વર્ષે 1 ઓગસ્ટને વિશ્વ ફેફસાના કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે.
2/7
![કેમિકલયુક્ત હવામાં શ્વાસ લેવાથી ફેફસાના રોગોનું જોખમ વધી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/01/156005c5baf40ff51a327f1c34f2975bcbe3b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેમિકલયુક્ત હવામાં શ્વાસ લેવાથી ફેફસાના રોગોનું જોખમ વધી જાય છે.
3/7
![ભોજનમાં વધુ પડતું મીઠું ખાવાની આદત હોય તો તેને જલદી છોડી દો કારણ કે તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે અને આ આદત તમારા ફેફસાને પણ નુકસાન પહોંચાડી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/01/799bad5a3b514f096e69bbc4a7896cd9ef737.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભોજનમાં વધુ પડતું મીઠું ખાવાની આદત હોય તો તેને જલદી છોડી દો કારણ કે તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે અને આ આદત તમારા ફેફસાને પણ નુકસાન પહોંચાડી શકે છે.
4/7
![જો તમારા ઘરમાં વધારે ભેજ હોય તો તે ફેફસાને લગતી સમસ્યા પેદા કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/01/d0096ec6c83575373e3a21d129ff8fefd8eaa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમારા ઘરમાં વધારે ભેજ હોય તો તે ફેફસાને લગતી સમસ્યા પેદા કરી શકે છે.
5/7
![વાયુ પ્રદૂષણ ફેફસાંને નુકસાન પહોંચાડવાનું મુખ્ય કારણ બની રહ્યું છે. વડીલો, વૃદ્ધો અને બાળકોને પણ આની અસર થઈ રહી છે. પ્રદૂષણને કારણે વાયુમાર્ગમાં સોજાની ફરિયાદ પણ થઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/01/032b2cc936860b03048302d991c3498f37cb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાયુ પ્રદૂષણ ફેફસાંને નુકસાન પહોંચાડવાનું મુખ્ય કારણ બની રહ્યું છે. વડીલો, વૃદ્ધો અને બાળકોને પણ આની અસર થઈ રહી છે. પ્રદૂષણને કારણે વાયુમાર્ગમાં સોજાની ફરિયાદ પણ થઈ શકે છે.
6/7
![પ્રોસેસ્ડ ફૂડના વધુ પડતા સેવનથી સ્થૂળતા, હૃદયની સમસ્યાઓ અને ડાયાબિટીસનું જોખમ તો વધે જ છે, પરંતુ તે ફેફસાને પણ નુકસાન પહોંચાડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/01/18e2999891374a475d0687ca9f989d8390d57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રોસેસ્ડ ફૂડના વધુ પડતા સેવનથી સ્થૂળતા, હૃદયની સમસ્યાઓ અને ડાયાબિટીસનું જોખમ તો વધે જ છે, પરંતુ તે ફેફસાને પણ નુકસાન પહોંચાડે છે.
7/7
![ખાસ કરીને પ્રોસેસ્ડ મીટ, કારણ કે તેમાં નાઈટ્રેટ્સ હોય છે, જેનો ઉપયોગ આ ખાદ્ય ઉત્પાદનોના રંગ અને શેલ્ફ લાઇફને વધારવા માટે થાય છે. સીઓપીડીની સમસ્યામાં નાઈટ્રેટનો મોટો ફાળો માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/01/fe5df232cafa4c4e0f1a0294418e56609d1ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખાસ કરીને પ્રોસેસ્ડ મીટ, કારણ કે તેમાં નાઈટ્રેટ્સ હોય છે, જેનો ઉપયોગ આ ખાદ્ય ઉત્પાદનોના રંગ અને શેલ્ફ લાઇફને વધારવા માટે થાય છે. સીઓપીડીની સમસ્યામાં નાઈટ્રેટનો મોટો ફાળો માનવામાં આવે છે.
Published at : 01 Aug 2023 01:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)