શોધખોળ કરો
Health Alert : ડિનર કે લંચ બાદ તરત જ વોક કરો છો તો સાવધાન ફાયદાના બદલે થાય છે આ નુકસાન
Health Alert : રાત્રિભોજન પછી ચાલવું સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ તરત જ ચાલવા જવું નુકસાનકારક સાબિત થઇ શકે છે.
પ્રતીકાત્મક તસવીર ( freepik)
1/8

રાત્રિભોજન પછી ચાલવું સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ તરત જ ચાલવા જવું નુકસાનકારક સાબિત થઇ શકે છે.
2/8

ડિનર પછી ચાલવું એ સારી આદત છે. મોટાભાગના લોકો રાત્રિભોજન સમાપ્ત કર્યા પછી ચાલવા જવાનું પસંદ કરે છે. આ એક સારી આદત છે. તેના ઘણા ફાયદા છે, પરંતુ જો તમે જમ્યા પછી તરત જ ચાલવા જાવ તો તે હાનિકારક સાબિત થઈ શકે છે.
Published at : 07 Apr 2025 07:46 AM (IST)
આગળ જુઓ





















