શોધખોળ કરો
શિયાળામાં ખજૂર ખાવાના છે અનેક ફાયદા, જાણીને તમે પણ ચોંકી જશો
શિયાળામાં ખજૂર ખાવાના છે અનેક ફાયદા, જાણીને તમે પણ ચોંકી જશો
તસવીર સોશિયલ મીડિયા
1/6

ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડક આપનારી અને ખૂબ જ શાંત હોય છે. આયુર્વેદ અનુસાર ખજૂરનો સ્વાદ મીઠો હોય છે, પરંતુ તે પચવામાં થોડી ભારે હોય છે.
2/6

ખજૂર એક એવું ફળ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું સારું ફૂડ છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે અને એવું માનવામાં આવે છે કે તે ઘણા રોગોને દૂર કરી શકે છે.
Published at : 08 Mar 2024 11:58 PM (IST)
આગળ જુઓ





















