શોધખોળ કરો
છેલ્લા 15 વર્ષમાં માછલી ખાનારા ભારતીયોની સંખ્યામાં થયો વધારો, NFHSના સર્વેમાં થયો ખુલાસો
ખોરાકની પસંદગી હંમેશા વ્યક્તિની પર્સનલ બાબત રહી છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો માંસ ખાવાનું પસંદ કરે છે તો કેટલાક લોકોને શાકાહારી ખોરાક લેવો ગમે છે.
ફોટોઃ ટ્વિટર
1/6

ખોરાકની પસંદગી હંમેશા વ્યક્તિની પર્સનલ બાબત રહી છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો માંસ ખાવાનું પસંદ કરે છે તો કેટલાક લોકોને શાકાહારી ખોરાક લેવો ગમે છે.
2/6

તમે ઘણીવાર જોયું હશે કે નોન-વેજ ખાનારાઓમાં મોટાભાગના લોકો ચિકન અથવા મટન પસંદ કરે છે. કેટલાક લોકોને ઈંડા પણ ગમે છે. જોકે, આ વખતના NFHS સર્વેમાં જે બહાર આવ્યું છે તે આનાથી સાવ અલગ છે.
Published at : 20 Mar 2024 02:07 PM (IST)
Tags :
Gujarati News Gujarat News Indians World News Increased Fish :eating ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Liveઆગળ જુઓ





















