શોધખોળ કરો

Health Tips:આ લોકોએ ન ખાવા જોઇએ આંબળા, જાણો આંબળાના સેવનથી સ્વાસ્થ્યને શું થાય છે નુકસાન

આંબળાના ગેરફાયદા

1/7
શિયાળામાં રસદાર આંબળાનું સેવન કરવાના અનેક ફાયદા છે. નિષ્ણાત શિયાળામાં આંબળા ખાવાની સલાહ આપે છે. જો કે દરેક માટે આંબળા હિતકારી નથી.
શિયાળામાં રસદાર આંબળાનું સેવન કરવાના અનેક ફાયદા છે. નિષ્ણાત શિયાળામાં આંબળા ખાવાની સલાહ આપે છે. જો કે દરેક માટે આંબળા હિતકારી નથી.
2/7
પોષણથી ભરપૂર આંબળા કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જાણીએ કઇ સમસ્યાથી પીડિત લોકોએ આંબળાનું સેવન ટાળવું જોઇએ.
પોષણથી ભરપૂર આંબળા કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જાણીએ કઇ સમસ્યાથી પીડિત લોકોએ આંબળાનું સેવન ટાળવું જોઇએ.
3/7
જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે આંબળાનું સેવન ન કરવું જોઇએ. આંબળાનો રસ મળને સખ્ત કરે છે. તેથી કબ્જની સમસ્યા ધરાવતા લોકોએ આંબળાનું વધુ સેવન ન કરવું જોઇએ.
જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે આંબળાનું સેવન ન કરવું જોઇએ. આંબળાનો રસ મળને સખ્ત કરે છે. તેથી કબ્જની સમસ્યા ધરાવતા લોકોએ આંબળાનું વધુ સેવન ન કરવું જોઇએ.
4/7
હાઇપર એસિડીટિથી પીડિત લોકો જો આંબળા ખાય તો આ સમસ્યા વધી શકે છે. ખાસ કરીને આવી વ્યક્તિએ ખાલી પેટ આંબળાનું સેવન ટાળવું જોઇએ.
હાઇપર એસિડીટિથી પીડિત લોકો જો આંબળા ખાય તો આ સમસ્યા વધી શકે છે. ખાસ કરીને આવી વ્યક્તિએ ખાલી પેટ આંબળાનું સેવન ટાળવું જોઇએ.
5/7
જે લોકોએ સર્જરી કરાવી છે અથવા તો કરાવવાની હોય તેમણે આંબળાનું સેવન ન કરવું જોઇએ. આંબળાના સેવનથી બ્લિડિંગનો ખતરો વધી શકે છે.
જે લોકોએ સર્જરી કરાવી છે અથવા તો કરાવવાની હોય તેમણે આંબળાનું સેવન ન કરવું જોઇએ. આંબળાના સેવનથી બ્લિડિંગનો ખતરો વધી શકે છે.
6/7
જે લોકો બ્લડ શુગરના દર્દીઓ હોય તેમણે ક્યારેય આંબળા ન લેવા જે લોકો એન્ટી ડાયાબિટીશની દવા લેતા હોય તેના માટે  આંબળાનુ સેવન કરવું હિતાવહ નથી.
જે લોકો બ્લડ શુગરના દર્દીઓ હોય તેમણે ક્યારેય આંબળા ન લેવા જે લોકો એન્ટી ડાયાબિટીશની દવા લેતા હોય તેના માટે આંબળાનુ સેવન કરવું હિતાવહ નથી.
7/7
આંબળા અનેક ગુણોથી ભરપુર છે. વધુ આંબળા ખાવાથી પેટ સંબંધિત સમસ્યા થઇ શકે છે.ડાયરિયા અને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે.
આંબળા અનેક ગુણોથી ભરપુર છે. વધુ આંબળા ખાવાથી પેટ સંબંધિત સમસ્યા થઇ શકે છે.ડાયરિયા અને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કોર્ટના દરવાજા બંધ કરાતા ગોપાલ ઈટાલિયા લાલઘૂમ, કહ્યું, 'તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની'
કોર્ટના દરવાજા બંધ કરાતા ગોપાલ ઈટાલિયા લાલઘૂમ, કહ્યું, 'તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની'
'ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ' - કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શા માટે વ્યક્ત કરી આશંકા?
'ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ' - કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શા માટે વ્યક્ત કરી આશંકા?
Bihar elections: જગદગુરુ રામભદ્રાચાર્યનો બિહાર ચૂંટણી પર મોટો દાવો! - 'હિંદુઓને સત્તા નહીં સોંપે...'
Bihar elections: જગદગુરુ રામભદ્રાચાર્યનો બિહાર ચૂંટણી પર મોટો દાવો! - 'હિંદુઓને સત્તા નહીં સોંપે...'
'કાં તો... મોદી 2029માં વારાણસી છોડી દેશે, નહીંતર....': કોંગ્રેસ નેતા અજય રાયનો પડકાર
'કાં તો... મોદી 2029માં વારાણસી છોડી દેશે, નહીંતર....': કોંગ્રેસ નેતા અજય રાયનો પડકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Rains | મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સુરત શહેર અને જિલ્લામાં જળબંબાકાર..
Amit Shah: સહકાર ક્ષેત્રમાં ભળ્યો 'નમક'નો સ્વાદ, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં જાહેરાત
Vadodara News : વડોદરાના માંજલપુરમાં વરસાદી પાણી ભરાતા નેતા-અધિકારીનો તમાશો!
Gujarat Water Reservoir: રાજ્યના કુલ 207માંથી 17 જળાશયો થયા છલોછલ, જુઓ આ રિપોર્ટ
Tapi News: મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક, મહાદેવ મંદિર નજીક કોઝવે પર ફરી વળ્યા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોર્ટના દરવાજા બંધ કરાતા ગોપાલ ઈટાલિયા લાલઘૂમ, કહ્યું, 'તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની'
કોર્ટના દરવાજા બંધ કરાતા ગોપાલ ઈટાલિયા લાલઘૂમ, કહ્યું, 'તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની'
'ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ' - કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શા માટે વ્યક્ત કરી આશંકા?
'ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ' - કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શા માટે વ્યક્ત કરી આશંકા?
Bihar elections: જગદગુરુ રામભદ્રાચાર્યનો બિહાર ચૂંટણી પર મોટો દાવો! - 'હિંદુઓને સત્તા નહીં સોંપે...'
Bihar elections: જગદગુરુ રામભદ્રાચાર્યનો બિહાર ચૂંટણી પર મોટો દાવો! - 'હિંદુઓને સત્તા નહીં સોંપે...'
'કાં તો... મોદી 2029માં વારાણસી છોડી દેશે, નહીંતર....': કોંગ્રેસ નેતા અજય રાયનો પડકાર
'કાં તો... મોદી 2029માં વારાણસી છોડી દેશે, નહીંતર....': કોંગ્રેસ નેતા અજય રાયનો પડકાર
શુભમન ગિલ ડોન બ્રેડમેનનો 95 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે? જાણો ઇંગ્લેન્ડમાં હજુ કેટલા રન બનાવવા પડશે
શુભમન ગિલ ડોન બ્રેડમેનનો 95 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે? જાણો ઇંગ્લેન્ડમાં હજુ કેટલા રન બનાવવા પડશે
Surat Rain : સુરત શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી જળબંબાકાર
Surat Rain : સુરત શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી જળબંબાકાર
Ahmedabad Rain: ઈસ્કોન, સરખેજ, એસજી હાઈવે અને ચાંદખેડામાં ધોધમાર વરસાદ 
Ahmedabad Rain: ઈસ્કોન, સરખેજ, એસજી હાઈવે અને ચાંદખેડામાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ ભુક્કા બોલાવશે,  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી 
Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ ભુક્કા બોલાવશે,  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી 
Embed widget