શોધખોળ કરો

Health Tips:આ લોકોએ ન ખાવા જોઇએ આંબળા, જાણો આંબળાના સેવનથી સ્વાસ્થ્યને શું થાય છે નુકસાન

આંબળાના ગેરફાયદા

1/7
શિયાળામાં રસદાર આંબળાનું સેવન કરવાના અનેક ફાયદા છે. નિષ્ણાત શિયાળામાં આંબળા ખાવાની સલાહ આપે છે. જો કે દરેક માટે આંબળા હિતકારી નથી.
શિયાળામાં રસદાર આંબળાનું સેવન કરવાના અનેક ફાયદા છે. નિષ્ણાત શિયાળામાં આંબળા ખાવાની સલાહ આપે છે. જો કે દરેક માટે આંબળા હિતકારી નથી.
2/7
પોષણથી ભરપૂર આંબળા કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જાણીએ કઇ સમસ્યાથી પીડિત લોકોએ આંબળાનું સેવન ટાળવું જોઇએ.
પોષણથી ભરપૂર આંબળા કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જાણીએ કઇ સમસ્યાથી પીડિત લોકોએ આંબળાનું સેવન ટાળવું જોઇએ.
3/7
જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે આંબળાનું સેવન ન કરવું જોઇએ. આંબળાનો રસ મળને સખ્ત કરે છે. તેથી કબ્જની સમસ્યા ધરાવતા લોકોએ આંબળાનું વધુ સેવન ન કરવું જોઇએ.
જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે આંબળાનું સેવન ન કરવું જોઇએ. આંબળાનો રસ મળને સખ્ત કરે છે. તેથી કબ્જની સમસ્યા ધરાવતા લોકોએ આંબળાનું વધુ સેવન ન કરવું જોઇએ.
4/7
હાઇપર એસિડીટિથી પીડિત લોકો જો આંબળા ખાય તો આ સમસ્યા વધી શકે છે. ખાસ કરીને આવી વ્યક્તિએ ખાલી પેટ આંબળાનું સેવન ટાળવું જોઇએ.
હાઇપર એસિડીટિથી પીડિત લોકો જો આંબળા ખાય તો આ સમસ્યા વધી શકે છે. ખાસ કરીને આવી વ્યક્તિએ ખાલી પેટ આંબળાનું સેવન ટાળવું જોઇએ.
5/7
જે લોકોએ સર્જરી કરાવી છે અથવા તો કરાવવાની હોય તેમણે આંબળાનું સેવન ન કરવું જોઇએ. આંબળાના સેવનથી બ્લિડિંગનો ખતરો વધી શકે છે.
જે લોકોએ સર્જરી કરાવી છે અથવા તો કરાવવાની હોય તેમણે આંબળાનું સેવન ન કરવું જોઇએ. આંબળાના સેવનથી બ્લિડિંગનો ખતરો વધી શકે છે.
6/7
જે લોકો બ્લડ શુગરના દર્દીઓ હોય તેમણે ક્યારેય આંબળા ન લેવા જે લોકો એન્ટી ડાયાબિટીશની દવા લેતા હોય તેના માટે  આંબળાનુ સેવન કરવું હિતાવહ નથી.
જે લોકો બ્લડ શુગરના દર્દીઓ હોય તેમણે ક્યારેય આંબળા ન લેવા જે લોકો એન્ટી ડાયાબિટીશની દવા લેતા હોય તેના માટે આંબળાનુ સેવન કરવું હિતાવહ નથી.
7/7
આંબળા અનેક ગુણોથી ભરપુર છે. વધુ આંબળા ખાવાથી પેટ સંબંધિત સમસ્યા થઇ શકે છે.ડાયરિયા અને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે.
આંબળા અનેક ગુણોથી ભરપુર છે. વધુ આંબળા ખાવાથી પેટ સંબંધિત સમસ્યા થઇ શકે છે.ડાયરિયા અને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget