શોધખોળ કરો

Monsoon Diseases: ચોમાસામાં આ બીમારીઓ બની શકે જીવલેણ, આ રીતે કરો બચાવ

Monsoon Diseases: ચોમાસામાં આ બીમારીઓ બની શકે જીવલેણ, આ રીતે કરો બચાવ

Monsoon Diseases: ચોમાસામાં આ બીમારીઓ બની શકે જીવલેણ, આ રીતે કરો બચાવ

તસવીર સોશિયલ મીડિયા

1/7
Monsoon Diseases : હાલ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગરમીથી રાહત મળી છે. દેશના અનેક ભાગોમાં ચોમાસાના આગમનથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જો કે આ વરસાદ રાહતની સાથે સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે.
Monsoon Diseases : હાલ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગરમીથી રાહત મળી છે. દેશના અનેક ભાગોમાં ચોમાસાના આગમનથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જો કે આ વરસાદ રાહતની સાથે સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે.
2/7
આ ઋતુમાં અનેક ખતરનાક બીમારીઓનો ખતરો વધી જાય છે. કેટલીક બીમારીઓ એવી હોય છે જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ રોગોના લક્ષણોને કેવી રીતે ઓળખી શકાય અને તેનાથી બચવાના ઉપાયો શું છે.
આ ઋતુમાં અનેક ખતરનાક બીમારીઓનો ખતરો વધી જાય છે. કેટલીક બીમારીઓ એવી હોય છે જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ રોગોના લક્ષણોને કેવી રીતે ઓળખી શકાય અને તેનાથી બચવાના ઉપાયો શું છે.
3/7
આરોગ્ય નિષ્ણાતોના મતે વરસાદની ઋતુમાં વાતાવરણ ભેજવાળુ બની જાય છે. તેના કારણે બેક્ટેરિયા અને વાયરસને વધવા માટે અનુકૂળ હવામાન મળે છે, જે ઘણી બીમારીઓનું કારણ બને છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે વરસાદની ઋતુમાં વાતાવરણ ભેજવાળુ બની જાય છે. તેના કારણે બેક્ટેરિયા અને વાયરસને વધવા માટે અનુકૂળ હવામાન મળે છે, જે ઘણી બીમારીઓનું કારણ બને છે.
4/7
આ સિઝનમાં વાઈરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ વધારે હોય છે, જેમાં બાળકો અને વૃદ્ધો સૌથી વધુ સંવેદનશીલ હોય છે.
આ સિઝનમાં વાઈરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ વધારે હોય છે, જેમાં બાળકો અને વૃદ્ધો સૌથી વધુ સંવેદનશીલ હોય છે.
5/7
તબીબોના જણાવ્યા અનુસાર ઝાડા, ટાઈફોઈડ, વાયરલ ફીવર, ડેન્ગ્યુ અને મેલેરિયાનું જોખમ સૌથી વધુ હોય છે અને વરસાદની મોસમમાં તે ઝડપથી ફેલાય છે. ટાઈફોઈડ અને ઝાડા ખરાબ ખાવા-પીવાના કારણે થાય છે. ઉલ્ટી અને ઝાડા થવાની સમસ્યા પણ રહે છે. કેટલાક બેક્ટેરિયા વાયરલ તાવનું કારણ પણ બને છે. આ સિઝનમાં ફ્લૂનું જોખમ પણ વધારે હોય છે.
તબીબોના જણાવ્યા અનુસાર ઝાડા, ટાઈફોઈડ, વાયરલ ફીવર, ડેન્ગ્યુ અને મેલેરિયાનું જોખમ સૌથી વધુ હોય છે અને વરસાદની મોસમમાં તે ઝડપથી ફેલાય છે. ટાઈફોઈડ અને ઝાડા ખરાબ ખાવા-પીવાના કારણે થાય છે. ઉલ્ટી અને ઝાડા થવાની સમસ્યા પણ રહે છે. કેટલાક બેક્ટેરિયા વાયરલ તાવનું કારણ પણ બને છે. આ સિઝનમાં ફ્લૂનું જોખમ પણ વધારે હોય છે.
6/7
વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોને કારણે સૌથી મોટો ખતરો છે. બંને મચ્છર કરડવાથી ફેલાય છે. આ સિઝનમાં પાણી એકઠું થઈ જાય છે, જેમાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે. તેના કરડવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા વધે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.
વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોને કારણે સૌથી મોટો ખતરો છે. બંને મચ્છર કરડવાથી ફેલાય છે. આ સિઝનમાં પાણી એકઠું થઈ જાય છે, જેમાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે. તેના કરડવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા વધે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.
7/7
મચ્છરોને ઘરની આસપાસ કે છત પર પાણી જમા ન થવા દો.   તમારા આહારનું ખાસ ધ્યાન રાખો, બહારનો ખોરાક ટાળો.  માત્ર સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવો.  સ્વચ્છતા પ્રત્યે બેદરકાર ન રહો.  સમયાંતરે હાથ ધોવાનું રાખો.
મચ્છરોને ઘરની આસપાસ કે છત પર પાણી જમા ન થવા દો. તમારા આહારનું ખાસ ધ્યાન રાખો, બહારનો ખોરાક ટાળો. માત્ર સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવો. સ્વચ્છતા પ્રત્યે બેદરકાર ન રહો. સમયાંતરે હાથ ધોવાનું રાખો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget