શોધખોળ કરો

Tea Facts: આયુર્વેદના હિસાબથી ચા પીવી કેટલી યોગ્ય ? જરૂર જાણી લો આ વાત

આયુર્વેદિક ડોકટરો અનુસાર, 64% ભારતીય વસ્તી દરરોજ ચા પીવાનું પસંદ કરે છે. તેમાંથી 30% થી વધુ લોકો સાંજની ચા પીવે છે

આયુર્વેદિક ડોકટરો અનુસાર, 64% ભારતીય વસ્તી દરરોજ ચા પીવાનું પસંદ કરે છે. તેમાંથી 30% થી વધુ લોકો સાંજની ચા પીવે છે

(તસવીર- એબીપી લાઇવ)

1/6
Tea Facts: આપણા દેશમાં ચાના પ્રેમીઓની કમી નથી, પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદ અનુસાર ચા પીવી કેટલી યોગ્ય છે? જાણો અહીં. એવા ઘણા લોકો છે જેમના દિવસની શરૂઆત સવારે ચાના કપથી થાય છે. આ ઉપરાંત ઘણા લોકો એવા છે જેઓ સવારે અને સાંજે ચા પીધા વગર રહી શકતા નથી.
Tea Facts: આપણા દેશમાં ચાના પ્રેમીઓની કમી નથી, પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદ અનુસાર ચા પીવી કેટલી યોગ્ય છે? જાણો અહીં. એવા ઘણા લોકો છે જેમના દિવસની શરૂઆત સવારે ચાના કપથી થાય છે. આ ઉપરાંત ઘણા લોકો એવા છે જેઓ સવારે અને સાંજે ચા પીધા વગર રહી શકતા નથી.
2/6
આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું આયુર્વેદ અનુસાર ચા પીવી યોગ્ય છે? જાણી લેવું જરૂરી છે.
આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું આયુર્વેદ અનુસાર ચા પીવી યોગ્ય છે? જાણી લેવું જરૂરી છે.
3/6
આયુર્વેદિક ડોકટરો અનુસાર, 64% ભારતીય વસ્તી દરરોજ ચા પીવાનું પસંદ કરે છે. તેમાંથી 30% થી વધુ લોકો સાંજની ચા પીવે છે.
આયુર્વેદિક ડોકટરો અનુસાર, 64% ભારતીય વસ્તી દરરોજ ચા પીવાનું પસંદ કરે છે. તેમાંથી 30% થી વધુ લોકો સાંજની ચા પીવે છે.
4/6
જો તમને પણ સાંજે ઓફિસેથી ઘરે આવ્યા પછી ચા પીવાનું પસંદ હોય તો અહીં જાણો સાંજે ચા પીવાની આદત સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં?
જો તમને પણ સાંજે ઓફિસેથી ઘરે આવ્યા પછી ચા પીવાનું પસંદ હોય તો અહીં જાણો સાંજે ચા પીવાની આદત સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં?
5/6
આયુર્વેદિક ડોકટરોના જણાવ્યા અનુસાર, જો તમારે રાત્રે સારી ઊંઘ લેવી હોય, લીવરને યોગ્ય રીતે ડિટૉક્સ કરવું હોય, બળતરા ઓછી કરવી હોય અને સ્વસ્થ પાચન કરવું હોય તો તમારે સૂવાના 10 કલાક પહેલા કેફીનથી બચવું જોઈએ.
આયુર્વેદિક ડોકટરોના જણાવ્યા અનુસાર, જો તમારે રાત્રે સારી ઊંઘ લેવી હોય, લીવરને યોગ્ય રીતે ડિટૉક્સ કરવું હોય, બળતરા ઓછી કરવી હોય અને સ્વસ્થ પાચન કરવું હોય તો તમારે સૂવાના 10 કલાક પહેલા કેફીનથી બચવું જોઈએ.
6/6
જ્યારે આયુર્વેદ ચા પીવાને ખરાબ આદત નથી માનતુ પરંતુ તમારે તમારા શરીર પ્રમાણે એટલે કે શરીરમાં થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ચા પીવી જોઈએ.
જ્યારે આયુર્વેદ ચા પીવાને ખરાબ આદત નથી માનતુ પરંતુ તમારે તમારા શરીર પ્રમાણે એટલે કે શરીરમાં થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ચા પીવી જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch BJP Politics:પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરતા ભાજપે બે આગેવાનોને કર્યા સસ્પેન્ડ, જુઓ પોલિટિકલ ન્યૂઝHun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Embed widget