શોધખોળ કરો

Tea Facts: આયુર્વેદના હિસાબથી ચા પીવી કેટલી યોગ્ય ? જરૂર જાણી લો આ વાત

આયુર્વેદિક ડોકટરો અનુસાર, 64% ભારતીય વસ્તી દરરોજ ચા પીવાનું પસંદ કરે છે. તેમાંથી 30% થી વધુ લોકો સાંજની ચા પીવે છે

આયુર્વેદિક ડોકટરો અનુસાર, 64% ભારતીય વસ્તી દરરોજ ચા પીવાનું પસંદ કરે છે. તેમાંથી 30% થી વધુ લોકો સાંજની ચા પીવે છે

(તસવીર- એબીપી લાઇવ)

1/6
Tea Facts: આપણા દેશમાં ચાના પ્રેમીઓની કમી નથી, પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદ અનુસાર ચા પીવી કેટલી યોગ્ય છે? જાણો અહીં. એવા ઘણા લોકો છે જેમના દિવસની શરૂઆત સવારે ચાના કપથી થાય છે. આ ઉપરાંત ઘણા લોકો એવા છે જેઓ સવારે અને સાંજે ચા પીધા વગર રહી શકતા નથી.
Tea Facts: આપણા દેશમાં ચાના પ્રેમીઓની કમી નથી, પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદ અનુસાર ચા પીવી કેટલી યોગ્ય છે? જાણો અહીં. એવા ઘણા લોકો છે જેમના દિવસની શરૂઆત સવારે ચાના કપથી થાય છે. આ ઉપરાંત ઘણા લોકો એવા છે જેઓ સવારે અને સાંજે ચા પીધા વગર રહી શકતા નથી.
2/6
આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું આયુર્વેદ અનુસાર ચા પીવી યોગ્ય છે? જાણી લેવું જરૂરી છે.
આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું આયુર્વેદ અનુસાર ચા પીવી યોગ્ય છે? જાણી લેવું જરૂરી છે.
3/6
આયુર્વેદિક ડોકટરો અનુસાર, 64% ભારતીય વસ્તી દરરોજ ચા પીવાનું પસંદ કરે છે. તેમાંથી 30% થી વધુ લોકો સાંજની ચા પીવે છે.
આયુર્વેદિક ડોકટરો અનુસાર, 64% ભારતીય વસ્તી દરરોજ ચા પીવાનું પસંદ કરે છે. તેમાંથી 30% થી વધુ લોકો સાંજની ચા પીવે છે.
4/6
જો તમને પણ સાંજે ઓફિસેથી ઘરે આવ્યા પછી ચા પીવાનું પસંદ હોય તો અહીં જાણો સાંજે ચા પીવાની આદત સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં?
જો તમને પણ સાંજે ઓફિસેથી ઘરે આવ્યા પછી ચા પીવાનું પસંદ હોય તો અહીં જાણો સાંજે ચા પીવાની આદત સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં?
5/6
આયુર્વેદિક ડોકટરોના જણાવ્યા અનુસાર, જો તમારે રાત્રે સારી ઊંઘ લેવી હોય, લીવરને યોગ્ય રીતે ડિટૉક્સ કરવું હોય, બળતરા ઓછી કરવી હોય અને સ્વસ્થ પાચન કરવું હોય તો તમારે સૂવાના 10 કલાક પહેલા કેફીનથી બચવું જોઈએ.
આયુર્વેદિક ડોકટરોના જણાવ્યા અનુસાર, જો તમારે રાત્રે સારી ઊંઘ લેવી હોય, લીવરને યોગ્ય રીતે ડિટૉક્સ કરવું હોય, બળતરા ઓછી કરવી હોય અને સ્વસ્થ પાચન કરવું હોય તો તમારે સૂવાના 10 કલાક પહેલા કેફીનથી બચવું જોઈએ.
6/6
જ્યારે આયુર્વેદ ચા પીવાને ખરાબ આદત નથી માનતુ પરંતુ તમારે તમારા શરીર પ્રમાણે એટલે કે શરીરમાં થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ચા પીવી જોઈએ.
જ્યારે આયુર્વેદ ચા પીવાને ખરાબ આદત નથી માનતુ પરંતુ તમારે તમારા શરીર પ્રમાણે એટલે કે શરીરમાં થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ચા પીવી જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Rule Change: એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે  Ayushman Card?
Rule Change: એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે Ayushman Card?
Advertisement
ABP Premium

વિડિઓઝ

surat stone pelting Case | સૈયદપુરા પથ્થરમારા કેસમાં સૌથી મોટો ખુલાસો, આરોપીઓએ બધુ ઓંક્યું | Abp AsmitaHun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEO

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Rule Change: એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે  Ayushman Card?
Rule Change: એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે Ayushman Card?
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી
RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી
Stock Market Opening: શેરબજારની ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સમાં 400 પોઇન્ટનો વધારો, નિફ્ટી 25000ને પાર
Stock Market Opening: શેરબજારની ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સમાં 400 પોઇન્ટનો વધારો, નિફ્ટી 25000ને પાર
Embed widget