શોધખોળ કરો
જો તમને આ બીમારીઓ હોય તો પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
જો આ બીમારીઓ હોય તો પપૈયાનું સેવન ન કરો, થશે નુકસાન

પ્રતિકાત્મક તસવીર
1/6

પપૈયું એ એક પોષક ફળ છે, જે આરોગ્ય માટે અનેક ફાયદા આપે છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ પોષક તત્વોથી ભરપૂર છે, જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ છે.
2/6

પરંતુ પપૈયાનું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ લોકોએ પપૈયાનું સેવન કરવાથી બચવું જોઈએ.
3/6

એલર્જીથી પીડાય છે તેમણે પણ પપૈયું ન ખાવું જોઈએ. કાઈટિનસ લેટેક્સ સાથે ક્રોસ પ્રતિક્રિયા થઈ શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
4/6

ગર્ભવતી મહિલાઓએ પપૈયું ન ખાવું જોઈએ. આ પ્રી-ડિલિવરીનું જોખમ વધારે છે. પપૈયામાં પપૈન હોય છે જે કૃત્રિમ રીતે બોડી પ્રોસ્ટાગ્લાન્ડિનને કારણે લેબર પેઇન શરૂ કરી શકે છે.
5/6

જેમના ધબકારા ઝડપી કે ધીમા હોય તેમણે પપૈયું ન ખાવું જોઈએ. પપૈયામાં સાયનોજેનિક ગ્લાયકોસાઇડ જોવા મળે છે. જે એમિનો એસિડ જેવું હોય છે. આનાથી હૃદયના ધબકારાની સમસ્યા થઈ શકે છે.
6/6

કિડનીની બિમારી હોય અથવા કિડનીમાં પથરી હોય તેમણે પપૈયું ન ખાવું જોઈએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પપૈયામાં વિટામિન સી હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે પથરીના દર્દી છો અને પપૈયુ ખાઓ છો તો તમારી સમસ્યા વધી શકે છે.
Published at : 04 Feb 2025 05:07 PM (IST)
આગળ જુઓ
Advertisement