શોધખોળ કરો
ડાયાબિટીસના દર્દીઓએ રોજ જામફળ ખાવું જોઈએ, થશે આ ફાયદા
ડાયાબિટીસના દર્દીઓએ રોજ જામફળ ખાવું જોઈએ, થશે આ ફાયદા
પ્રતિકાત્મક તસવીર
1/6

જામફળમાં ઘણા વિટામિન્સ મળી આવે છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. જામફળમાં વિટામિન સી, ફાઈબર, આયર્ન, પોટેશિયમ, લાઈકોપીન અને એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
2/6

ડાયાબિટીસના દર્દીઓ આખા દિવસમાં 1 જામફળ ખાઈ શકે છે. નાસ્તામાં જામફળ ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસભર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
Published at : 04 Feb 2025 11:25 PM (IST)
આગળ જુઓ





















