શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Health: ક્યાંક તમે પણ આ વસ્તુઓ સાથે પાણી નથી પીતાને..બંધ કરી દો, નહીંતર પડશો બિમાર

પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ કેટલાક એવા ખાદ્યપદાર્થો છે. જેનું સેવન કર્યા પછી પાણી પીવાથી ભારે નુકસાન થાય છે

પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ કેટલાક એવા ખાદ્યપદાર્થો છે. જેનું સેવન કર્યા પછી પાણી પીવાથી ભારે નુકસાન થાય છે

Health News

1/6
તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તરબૂચમાં 95 ટકા સુધી પાણી હોય છે.  આવી સ્થિતિમાં તરબૂચ ખાધા પછી પાણી પીવાથી પાચક રસ પાતળો થઈ જાય છે, જેનાથી અપચો થઈ શકે છે.
તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તરબૂચમાં 95 ટકા સુધી પાણી હોય છે. આવી સ્થિતિમાં તરબૂચ ખાધા પછી પાણી પીવાથી પાચક રસ પાતળો થઈ જાય છે, જેનાથી અપચો થઈ શકે છે.
2/6
જામુન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી તમને કફ અને શરદીની સમસ્યા થઈ શકે છે.
જામુન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી તમને કફ અને શરદીની સમસ્યા થઈ શકે છે.
3/6
સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, પરંતુ જો તમે સફરજન ખાધા પછી તરત જ પાણી પી લો તો આ ફાઈબર તમારા આંતરડા સુધી પહોંચતું નથી અને કચરામાં પરિવર્તિત થઈ જાય છે.
સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, પરંતુ જો તમે સફરજન ખાધા પછી તરત જ પાણી પી લો તો આ ફાઈબર તમારા આંતરડા સુધી પહોંચતું નથી અને કચરામાં પરિવર્તિત થઈ જાય છે.
4/6
નારંગી ખાધા પછી તરત જ પાણી ન પીવું. આના કારણે પાચન પ્રક્રિયા વધુ પડતી સ્મૂથ બની જાય છે, જેના કારણે લૂઝ મોશન અને ડાયેરિયાનો સામનો કરવો પડી શકે છે.
નારંગી ખાધા પછી તરત જ પાણી ન પીવું. આના કારણે પાચન પ્રક્રિયા વધુ પડતી સ્મૂથ બની જાય છે, જેના કારણે લૂઝ મોશન અને ડાયેરિયાનો સામનો કરવો પડી શકે છે.
5/6
મગફળીમાં ઘણું તેલ હોય છે, તેથી તેને ખાધા પછી તરત જ પાણી ન પીવું.પાણી પીવાથી ફૂડ પાઈપમાં ચરબી જમા થવાની સંભાવના રહે છે, જેનાથી કફ અને ગળામાં દુખાવો થઈ શકે છે.
મગફળીમાં ઘણું તેલ હોય છે, તેથી તેને ખાધા પછી તરત જ પાણી ન પીવું.પાણી પીવાથી ફૂડ પાઈપમાં ચરબી જમા થવાની સંભાવના રહે છે, જેનાથી કફ અને ગળામાં દુખાવો થઈ શકે છે.
6/6
અનાનસ ખાધા પછી પણ પાણી ન પીવું જોઈએ. આના કારણે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ખોરાક પેટમાં લાંબા સમય સુધી રહે છે, જે ચરબીમાં ફેરવાય છે અને શરીરમાં ઇન્સ્યુલિનની માત્રામાં વધારો કરે છે.
અનાનસ ખાધા પછી પણ પાણી ન પીવું જોઈએ. આના કારણે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ખોરાક પેટમાં લાંબા સમય સુધી રહે છે, જે ચરબીમાં ફેરવાય છે અને શરીરમાં ઇન્સ્યુલિનની માત્રામાં વધારો કરે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jamnagar News: દરેડ BRC ભવનમાં પુસ્તક પલળવાના પ્રકરણમાં તપાસની ફાઈલ ગુમ થવાનો મામલો વધુ વકર્યોAhmedabad News: ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથ : ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ધરપકડ કરાયેલ આરોપીનું મોતગિરનાર-અંબાજી મંદિર ગાદી વિવાદ: મુકુંદ ગુફાના મહેન્દ્રાનંદ ગીરીજીના મહેશગીરી પર ગંભીર આરોપPatidar Leader Attack :  શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
BSNL Recharge Plan: 200 દિવસની વેલિડિટીવાળો BSNLનો ધમાકેદાર પ્લાન, જાણો ફાયદાઓ
BSNL Recharge Plan: 200 દિવસની વેલિડિટીવાળો BSNLનો ધમાકેદાર પ્લાન, જાણો ફાયદાઓ
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Embed widget