શોધખોળ કરો
Health: ક્યાંક તમે પણ આ વસ્તુઓ સાથે પાણી નથી પીતાને..બંધ કરી દો, નહીંતર પડશો બિમાર
પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ કેટલાક એવા ખાદ્યપદાર્થો છે. જેનું સેવન કર્યા પછી પાણી પીવાથી ભારે નુકસાન થાય છે
Health News
1/6

તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તરબૂચમાં 95 ટકા સુધી પાણી હોય છે. આવી સ્થિતિમાં તરબૂચ ખાધા પછી પાણી પીવાથી પાચક રસ પાતળો થઈ જાય છે, જેનાથી અપચો થઈ શકે છે.
2/6

જામુન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી તમને કફ અને શરદીની સમસ્યા થઈ શકે છે.
Published at : 29 Jan 2023 01:59 PM (IST)
આગળ જુઓ




















