શોધખોળ કરો

Health tips: વેજીટેરિયન હોવાના આ ફાયદા જાણી આપ દંગ રહી જશો, આજે જ છોડી દેશો માંસ મટન

Health tips:સામાન્ય રીતે નોનવેજને વધુ હેલ્ધી અને પોષણયુક્ત ફૂડ માનવામાં આવે છે પરંતુ આ આજે અમે આપને શાકાહારી હોવાના ફાયદા જાણાવીશું

Health tips:સામાન્ય રીતે નોનવેજને વધુ હેલ્ધી અને પોષણયુક્ત ફૂડ માનવામાં આવે છે પરંતુ આ આજે અમે આપને શાકાહારી હોવાના ફાયદા જાણાવીશું

હેલ્થ ટિપ્સ

1/7
સામાન્ય રીતે નોનવેજને વધુ હેલ્ધી અને પોષણયુક્ત ફૂડ માનવામાં આવે છે પરંતુ આ આજે અમે આપને શાકાહારી હોવાના ફાયદા જાણાવીશું
સામાન્ય રીતે નોનવેજને વધુ હેલ્ધી અને પોષણયુક્ત ફૂડ માનવામાં આવે છે પરંતુ આ આજે અમે આપને શાકાહારી હોવાના ફાયદા જાણાવીશું
2/7
કોરોના  બાદ લોકો  સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સજાગ થયા છે અને આજકાલ લોકોનો  વેજ તરફ ઝુકાવ વધી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર જે લોકો શાકાહારી ખોરાક લે છે તેઓ વધુ સ્વસ્થ, ફિટ છે. આવો આજે જાણીએ શાકાહારના શું ફાયદા છે.
કોરોના બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સજાગ થયા છે અને આજકાલ લોકોનો વેજ તરફ ઝુકાવ વધી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર જે લોકો શાકાહારી ખોરાક લે છે તેઓ વધુ સ્વસ્થ, ફિટ છે. આવો આજે જાણીએ શાકાહારના શું ફાયદા છે.
3/7
શાકાહારી લોકો વધુ જીવે છે. સંશોધન મુજબ જે લોકો ફળ અને શાકભાજી ખાઇ છે. તેમના શરીરમાં ઓછું વિષ અને રસાયણ ઉત્પન થાય છે અને તે લાંબુ જીવે  છે.
શાકાહારી લોકો વધુ જીવે છે. સંશોધન મુજબ જે લોકો ફળ અને શાકભાજી ખાઇ છે. તેમના શરીરમાં ઓછું વિષ અને રસાયણ ઉત્પન થાય છે અને તે લાંબુ જીવે છે.
4/7
પ્રાણીનું માંસ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ચોક્કસ વધે છે, કારણ કે તેમાં ફેટ વધુ હોય છે.  શાકાહારી વસ્તુઓમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અથવા જોવા મળતું નથી. જેનો અર્થ છે કે જે લોકો શાકાહારી છે તેઓમાં માંસાહારી લોકો કરતા વધુ સારું અને ઓછું કોલેસ્ટ્રોલ લેવલ હોય છે.
પ્રાણીનું માંસ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ચોક્કસ વધે છે, કારણ કે તેમાં ફેટ વધુ હોય છે. શાકાહારી વસ્તુઓમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અથવા જોવા મળતું નથી. જેનો અર્થ છે કે જે લોકો શાકાહારી છે તેઓમાં માંસાહારી લોકો કરતા વધુ સારું અને ઓછું કોલેસ્ટ્રોલ લેવલ હોય છે.
5/7
આપણે બધા જાણીએ છીએ કે, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે. યુનિવર્સિટી ઓફ બેલ્જિયમમાં હાથ ધરાયેલા સંશોધન મુજબ, શાકાહારી આહાર પણ સ્ટ્રોક અથવા સ્થૂળતાની શક્યતા ઘટાડવાનો એક માર્ગ છે, જ્યારે ચિકન, મટન અથવા પ્રાણીનું માંસ તમારી ચરબી વધારે છે.
આપણે બધા જાણીએ છીએ કે, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે. યુનિવર્સિટી ઓફ બેલ્જિયમમાં હાથ ધરાયેલા સંશોધન મુજબ, શાકાહારી આહાર પણ સ્ટ્રોક અથવા સ્થૂળતાની શક્યતા ઘટાડવાનો એક માર્ગ છે, જ્યારે ચિકન, મટન અથવા પ્રાણીનું માંસ તમારી ચરબી વધારે છે.
6/7
માંસાહારી ખોરાક લેવાથી લોહીમાં શર્કરાનું સ્તર વધી શકે છે, જ્યારે શાકાહારી વસ્તુઓમાં ખૂબ ઓછી ખાંડ હોય છે, તેથી જે લોકો શાકાહારી ખોરાક લે છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી હોય છે.
માંસાહારી ખોરાક લેવાથી લોહીમાં શર્કરાનું સ્તર વધી શકે છે, જ્યારે શાકાહારી વસ્તુઓમાં ખૂબ ઓછી ખાંડ હોય છે, તેથી જે લોકો શાકાહારી ખોરાક લે છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી હોય છે.
7/7
શાકાહારી આહારમાં વિટામિન્સ, મિનરલ્સ અને ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જેને ખાવાથી આપણને પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ મળે છે અને આપણી ત્વચા હાઇડ્રેટ રહે  છે. આટલું જ નહીં, ત્વચાને રોગ મુક્ત રાખવાની સાથે ફળો અને શાકભાજીનું સેવન જરૂરી છે. જે સ્કિનને યંગ રાખે છે નઅને ગ્લોઇંગ બનાવે છે.
શાકાહારી આહારમાં વિટામિન્સ, મિનરલ્સ અને ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જેને ખાવાથી આપણને પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ મળે છે અને આપણી ત્વચા હાઇડ્રેટ રહે છે. આટલું જ નહીં, ત્વચાને રોગ મુક્ત રાખવાની સાથે ફળો અને શાકભાજીનું સેવન જરૂરી છે. જે સ્કિનને યંગ રાખે છે નઅને ગ્લોઇંગ બનાવે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદનIsrael Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget