શોધખોળ કરો

Health Tips: ઉનાળામાં આ મસાલાનું સેવન કરો અવોઇડ નહિતો પેટની સાથે શરીરને થઇ શકે છે આ નુકસાન

ભારતીય રસોડામાં, તમને એક કરતા વધુ મસાલા મળશે જેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ સુધારવા માટે થાય છે. પણ ઉનાળામાં તેનું સેવન નુકસાન કરે છે.

ભારતીય રસોડામાં, તમને એક કરતા વધુ મસાલા મળશે જેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ સુધારવા માટે થાય છે.  પણ ઉનાળામાં તેનું સેવન નુકસાન કરે છે.

પ્રતીકાત્મક

1/7
Health Tips: ભારતીય રસોડામાં, તમને એક કરતા વધુ મસાલા મળશે જેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ સુધારવા માટે થાય છે. આપણી વચ્ચે એવા ઘણા લોકો છે જેમને મસાલા વગરના ભોજનનો સ્વાદ ફિક્કો લાગે છે. કેટલાક લોકો એવા છે જે મસાલાનો વધુ પડતો ઉપયોગ કરે છે. જો તમે પણ એવા લોકોમાં છો, તો ઉનાળામાં સાવચેત રહો અથવા તેના વપરાશને મર્યાદિત કરો. નહિંતર તમે બીમાર પડી શકો છો.
Health Tips: ભારતીય રસોડામાં, તમને એક કરતા વધુ મસાલા મળશે જેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ સુધારવા માટે થાય છે. આપણી વચ્ચે એવા ઘણા લોકો છે જેમને મસાલા વગરના ભોજનનો સ્વાદ ફિક્કો લાગે છે. કેટલાક લોકો એવા છે જે મસાલાનો વધુ પડતો ઉપયોગ કરે છે. જો તમે પણ એવા લોકોમાં છો, તો ઉનાળામાં સાવચેત રહો અથવા તેના વપરાશને મર્યાદિત કરો. નહિંતર તમે બીમાર પડી શકો છો.
2/7
મોટાભાગની મસાલાની તાસીર ગરમ છે. જેની પ્રકૃતિ ખૂબ જ  ગરમ હોય છે, જેના કારણે શરીરમાં ગરમી વધવાની સંભાવના વધી જાય છે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ ઉનાળામાં કયા મસાલા ખાવાથી બચવું જોઈએ.
મોટાભાગની મસાલાની તાસીર ગરમ છે. જેની પ્રકૃતિ ખૂબ જ ગરમ હોય છે, જેના કારણે શરીરમાં ગરમી વધવાની સંભાવના વધી જાય છે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ ઉનાળામાં કયા મસાલા ખાવાથી બચવું જોઈએ.
3/7
લાલ મરચું પાઉડર- જે લોકો મસાલેદાર ખોરાક ખાય છે તેઓ તેમના ભોજનમાં લાલ મરચાના પાવડરનો ખૂબ ઉપયોગ કરે છે. ઉનાળામાં વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે લાલ મરચાનો ઉપયોગ ટાળવો જોઈએ, અન્યથા પેટમાં દુખાવો, છાતીમાં બળતરા વધી શકે છે, શરીરનું તાપમાન પણ નોંધપાત્ર રીતે વધી શકે છે અને આનાથી તમારા એકંદર સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે.
લાલ મરચું પાઉડર- જે લોકો મસાલેદાર ખોરાક ખાય છે તેઓ તેમના ભોજનમાં લાલ મરચાના પાવડરનો ખૂબ ઉપયોગ કરે છે. ઉનાળામાં વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે લાલ મરચાનો ઉપયોગ ટાળવો જોઈએ, અન્યથા પેટમાં દુખાવો, છાતીમાં બળતરા વધી શકે છે, શરીરનું તાપમાન પણ નોંધપાત્ર રીતે વધી શકે છે અને આનાથી તમારા એકંદર સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે.
4/7
લસણ- લસણ ખાવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ લસણની અસર ગરમ હોય છે. જો તેને  વધુ ખાવામાં આવે તો શરીરનું તાપમાન વધી શકે છે. આના કારણે એસિડ રિફ્લક્સ અને પેટની ગરમી વધવાનું જોખમ રહેલું છે, આવી સ્થિતિમાં તમારે લસણનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.લસણના વધુ સેવનથી અસેડિટી વધી શકે છે.
લસણ- લસણ ખાવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ લસણની અસર ગરમ હોય છે. જો તેને વધુ ખાવામાં આવે તો શરીરનું તાપમાન વધી શકે છે. આના કારણે એસિડ રિફ્લક્સ અને પેટની ગરમી વધવાનું જોખમ રહેલું છે, આવી સ્થિતિમાં તમારે લસણનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.લસણના વધુ સેવનથી અસેડિટી વધી શકે છે.
5/7
આદુ-આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ઘણીવાર લોકો ખાંસી, શરદી હોય ત્યારે આદુની ચા પીવાની સલાહ આપે છે, પરંતુ જો તમે ઉનાળામાં દિવસ દરમિયાન આદુનું વધુ માત્રામાં સેવન કરો છો, તો તમને ઉલ્ટી, પેટમાં બળતરા, કબજિયાત, ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આદુ-આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ઘણીવાર લોકો ખાંસી, શરદી હોય ત્યારે આદુની ચા પીવાની સલાહ આપે છે, પરંતુ જો તમે ઉનાળામાં દિવસ દરમિયાન આદુનું વધુ માત્રામાં સેવન કરો છો, તો તમને ઉલ્ટી, પેટમાં બળતરા, કબજિયાત, ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
6/7
અજવાઈન- અજવાઈન ભારતીય રસોડામાં ખાસ વપરાતો  મસાલો છે જે તમને ઘણા ફાયદા આપે છે. તે વજન ઘટાડવા અને ચરબી બર્ન કરવામાં પણ મદદ કરે છે. ગેસની સમસ્યામાં પણ અજમાનું  સેવન ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં બળતરા અલ્સર જેવો રોગ થઇ શકે છે.
અજવાઈન- અજવાઈન ભારતીય રસોડામાં ખાસ વપરાતો મસાલો છે જે તમને ઘણા ફાયદા આપે છે. તે વજન ઘટાડવા અને ચરબી બર્ન કરવામાં પણ મદદ કરે છે. ગેસની સમસ્યામાં પણ અજમાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં બળતરા અલ્સર જેવો રોગ થઇ શકે છે.
7/7
હળદર - ઉનાળામાં હળદરનું સેવન મર્યાદિત માત્રામાં કરો, કારણ કે હળદરની પ્રકૃતિ  ગરમ  છે, જે પેટનું ફૂલવું, કબજિયાત અને ઝાડા જેવી પાચન વિકૃતિઓનું કારણ બની શકે છે.
હળદર - ઉનાળામાં હળદરનું સેવન મર્યાદિત માત્રામાં કરો, કારણ કે હળદરની પ્રકૃતિ ગરમ છે, જે પેટનું ફૂલવું, કબજિયાત અને ઝાડા જેવી પાચન વિકૃતિઓનું કારણ બની શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget