શોધખોળ કરો

Health Tips: ઉનાળામાં આ મસાલાનું સેવન કરો અવોઇડ નહિતો પેટની સાથે શરીરને થઇ શકે છે આ નુકસાન

ભારતીય રસોડામાં, તમને એક કરતા વધુ મસાલા મળશે જેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ સુધારવા માટે થાય છે. પણ ઉનાળામાં તેનું સેવન નુકસાન કરે છે.

ભારતીય રસોડામાં, તમને એક કરતા વધુ મસાલા મળશે જેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ સુધારવા માટે થાય છે.  પણ ઉનાળામાં તેનું સેવન નુકસાન કરે છે.

પ્રતીકાત્મક

1/7
Health Tips: ભારતીય રસોડામાં, તમને એક કરતા વધુ મસાલા મળશે જેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ સુધારવા માટે થાય છે. આપણી વચ્ચે એવા ઘણા લોકો છે જેમને મસાલા વગરના ભોજનનો સ્વાદ ફિક્કો લાગે છે. કેટલાક લોકો એવા છે જે મસાલાનો વધુ પડતો ઉપયોગ કરે છે. જો તમે પણ એવા લોકોમાં છો, તો ઉનાળામાં સાવચેત રહો અથવા તેના વપરાશને મર્યાદિત કરો. નહિંતર તમે બીમાર પડી શકો છો.
Health Tips: ભારતીય રસોડામાં, તમને એક કરતા વધુ મસાલા મળશે જેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ સુધારવા માટે થાય છે. આપણી વચ્ચે એવા ઘણા લોકો છે જેમને મસાલા વગરના ભોજનનો સ્વાદ ફિક્કો લાગે છે. કેટલાક લોકો એવા છે જે મસાલાનો વધુ પડતો ઉપયોગ કરે છે. જો તમે પણ એવા લોકોમાં છો, તો ઉનાળામાં સાવચેત રહો અથવા તેના વપરાશને મર્યાદિત કરો. નહિંતર તમે બીમાર પડી શકો છો.
2/7
મોટાભાગની મસાલાની તાસીર ગરમ છે. જેની પ્રકૃતિ ખૂબ જ  ગરમ હોય છે, જેના કારણે શરીરમાં ગરમી વધવાની સંભાવના વધી જાય છે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ ઉનાળામાં કયા મસાલા ખાવાથી બચવું જોઈએ.
મોટાભાગની મસાલાની તાસીર ગરમ છે. જેની પ્રકૃતિ ખૂબ જ ગરમ હોય છે, જેના કારણે શરીરમાં ગરમી વધવાની સંભાવના વધી જાય છે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ ઉનાળામાં કયા મસાલા ખાવાથી બચવું જોઈએ.
3/7
લાલ મરચું પાઉડર- જે લોકો મસાલેદાર ખોરાક ખાય છે તેઓ તેમના ભોજનમાં લાલ મરચાના પાવડરનો ખૂબ ઉપયોગ કરે છે. ઉનાળામાં વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે લાલ મરચાનો ઉપયોગ ટાળવો જોઈએ, અન્યથા પેટમાં દુખાવો, છાતીમાં બળતરા વધી શકે છે, શરીરનું તાપમાન પણ નોંધપાત્ર રીતે વધી શકે છે અને આનાથી તમારા એકંદર સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે.
લાલ મરચું પાઉડર- જે લોકો મસાલેદાર ખોરાક ખાય છે તેઓ તેમના ભોજનમાં લાલ મરચાના પાવડરનો ખૂબ ઉપયોગ કરે છે. ઉનાળામાં વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે લાલ મરચાનો ઉપયોગ ટાળવો જોઈએ, અન્યથા પેટમાં દુખાવો, છાતીમાં બળતરા વધી શકે છે, શરીરનું તાપમાન પણ નોંધપાત્ર રીતે વધી શકે છે અને આનાથી તમારા એકંદર સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે.
4/7
લસણ- લસણ ખાવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ લસણની અસર ગરમ હોય છે. જો તેને  વધુ ખાવામાં આવે તો શરીરનું તાપમાન વધી શકે છે. આના કારણે એસિડ રિફ્લક્સ અને પેટની ગરમી વધવાનું જોખમ રહેલું છે, આવી સ્થિતિમાં તમારે લસણનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.લસણના વધુ સેવનથી અસેડિટી વધી શકે છે.
લસણ- લસણ ખાવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ લસણની અસર ગરમ હોય છે. જો તેને વધુ ખાવામાં આવે તો શરીરનું તાપમાન વધી શકે છે. આના કારણે એસિડ રિફ્લક્સ અને પેટની ગરમી વધવાનું જોખમ રહેલું છે, આવી સ્થિતિમાં તમારે લસણનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.લસણના વધુ સેવનથી અસેડિટી વધી શકે છે.
5/7
આદુ-આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ઘણીવાર લોકો ખાંસી, શરદી હોય ત્યારે આદુની ચા પીવાની સલાહ આપે છે, પરંતુ જો તમે ઉનાળામાં દિવસ દરમિયાન આદુનું વધુ માત્રામાં સેવન કરો છો, તો તમને ઉલ્ટી, પેટમાં બળતરા, કબજિયાત, ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આદુ-આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ઘણીવાર લોકો ખાંસી, શરદી હોય ત્યારે આદુની ચા પીવાની સલાહ આપે છે, પરંતુ જો તમે ઉનાળામાં દિવસ દરમિયાન આદુનું વધુ માત્રામાં સેવન કરો છો, તો તમને ઉલ્ટી, પેટમાં બળતરા, કબજિયાત, ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
6/7
અજવાઈન- અજવાઈન ભારતીય રસોડામાં ખાસ વપરાતો  મસાલો છે જે તમને ઘણા ફાયદા આપે છે. તે વજન ઘટાડવા અને ચરબી બર્ન કરવામાં પણ મદદ કરે છે. ગેસની સમસ્યામાં પણ અજમાનું  સેવન ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં બળતરા અલ્સર જેવો રોગ થઇ શકે છે.
અજવાઈન- અજવાઈન ભારતીય રસોડામાં ખાસ વપરાતો મસાલો છે જે તમને ઘણા ફાયદા આપે છે. તે વજન ઘટાડવા અને ચરબી બર્ન કરવામાં પણ મદદ કરે છે. ગેસની સમસ્યામાં પણ અજમાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં બળતરા અલ્સર જેવો રોગ થઇ શકે છે.
7/7
હળદર - ઉનાળામાં હળદરનું સેવન મર્યાદિત માત્રામાં કરો, કારણ કે હળદરની પ્રકૃતિ  ગરમ  છે, જે પેટનું ફૂલવું, કબજિયાત અને ઝાડા જેવી પાચન વિકૃતિઓનું કારણ બની શકે છે.
હળદર - ઉનાળામાં હળદરનું સેવન મર્યાદિત માત્રામાં કરો, કારણ કે હળદરની પ્રકૃતિ ગરમ છે, જે પેટનું ફૂલવું, કબજિયાત અને ઝાડા જેવી પાચન વિકૃતિઓનું કારણ બની શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
ABP Premium

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget