શોધખોળ કરો

Diabetes And Food: શું રોટલી અને શાક ખાવાથી પણ વધે છે શુગર ? ડાયાબિટીસના દર્દીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે

Diabetes And Food: ભારતીય ભોજન દેખાવમાં સાદું હોય છે પરંતુ તેનામાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધારે હોય છે. ખાસ કરીને ભાત, રિફાઇન્ડ લોટની રોટલી, તળેલા શાકભાજી અને મીઠી ચા.

Diabetes And Food: ભારતીય ભોજન દેખાવમાં સાદું હોય છે પરંતુ તેનામાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધારે હોય છે. ખાસ કરીને ભાત, રિફાઇન્ડ લોટની રોટલી, તળેલા શાકભાજી અને મીઠી ચા.

ડાયાબિટીસ અને ખોરાક

1/6
ભારત દેશમાં ઝડપથી વધી રહેલા ડાયાબિટીસના કેસને જોતા પ્રશ્ન ઊભો થાય છે કે શું રોજની રોટલી અને શાક ખાવાથી ડાયાબિટીસ થાય ? ઘણા લોકો ડોક્ટર પાસે જઈને કહે છે કે તે લોકો ભાત ખાતા નથી. ફક્ત ઓટ્સ કે દલિયા જેવી હેલ્ધી વસ્તુઓ જ ખાય છે.
ભારત દેશમાં ઝડપથી વધી રહેલા ડાયાબિટીસના કેસને જોતા પ્રશ્ન ઊભો થાય છે કે શું રોજની રોટલી અને શાક ખાવાથી ડાયાબિટીસ થાય ? ઘણા લોકો ડોક્ટર પાસે જઈને કહે છે કે તે લોકો ભાત ખાતા નથી. ફક્ત ઓટ્સ કે દલિયા જેવી હેલ્ધી વસ્તુઓ જ ખાય છે.
2/6
ભારતીય ભોજન સામાન્ય દેખાય છે. પરંતુ તેમાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે. ખાસ કરીને ભાત, રિફાઇન્ડ લોટની રોટલી, તળેલા શાક અને મીઠી ચા. આ બ્લડ શુગરને ઝડપથી વધારવામાં મદદ કરે છે. આ ખોરાકમાં ફાઇબર અને પ્રોટીનની અછત હોવાને કારણે શુગર લેવલ અચાનક વધી શકે છે.
ભારતીય ભોજન સામાન્ય દેખાય છે. પરંતુ તેમાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે. ખાસ કરીને ભાત, રિફાઇન્ડ લોટની રોટલી, તળેલા શાક અને મીઠી ચા. આ બ્લડ શુગરને ઝડપથી વધારવામાં મદદ કરે છે. આ ખોરાકમાં ફાઇબર અને પ્રોટીનની અછત હોવાને કારણે શુગર લેવલ અચાનક વધી શકે છે.
3/6
ઘરમાં બનતી રોટલી અને શાક ખાવાથી પણ શુગર વધી શકે છે પરંતુ એ આધાર રાખે છે કે તમે તેને કેવી રીતે અને કેટલું ખાઓ છો. જો થાળીમાં સંતુલિત આહાર હોય જેમ કે 3થી 4 રોટલી તેની સાથે એક વાટકી દાળ, પૂરતું શાકભાજી અને થોડું દહીં અથવા પનીર તો આ હેલ્ધી કોમ્બિનેશન બની શકે છે.
ઘરમાં બનતી રોટલી અને શાક ખાવાથી પણ શુગર વધી શકે છે પરંતુ એ આધાર રાખે છે કે તમે તેને કેવી રીતે અને કેટલું ખાઓ છો. જો થાળીમાં સંતુલિત આહાર હોય જેમ કે 3થી 4 રોટલી તેની સાથે એક વાટકી દાળ, પૂરતું શાકભાજી અને થોડું દહીં અથવા પનીર તો આ હેલ્ધી કોમ્બિનેશન બની શકે છે.
4/6
ઉપરાંત રિફાઇન્ડ ઘઉંના લોટની જગ્યાએ બાજરી, જુવાર અથવા મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરવાથી શુગર નિયંત્રણમાં રહે છે પરંતુ વધારે પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી આ સંતુલન બગડે છે. જેના કારણે બ્લડ શુગર, પાચન અને વજન પર સીધી અસર પડે છે.
ઉપરાંત રિફાઇન્ડ ઘઉંના લોટની જગ્યાએ બાજરી, જુવાર અથવા મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરવાથી શુગર નિયંત્રણમાં રહે છે પરંતુ વધારે પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી આ સંતુલન બગડે છે. જેના કારણે બ્લડ શુગર, પાચન અને વજન પર સીધી અસર પડે છે.
5/6
શુગર નિયંત્રણમાં રાખવા માટે ડાયાબિટીસ દર્દીઓએ દિવસની શરૂઆત ગરમ પાણી અને ભીંજવેલા સૂકા મેવા સાથે કરવી જોઈએ. ભોજન પછી 10થી 15 મિનિટ હળવું ચાલવું જોઈએ. સાથે રોજ યોગ પણ કરવો જરૂરી છે. સંતુલિત આહાર અને સારી લાઇફસ્ટાઇલથી ડાયાબિટીસને ઘણી હદ સુધી નિયંત્રણમાં રાખી શકાય છે.
શુગર નિયંત્રણમાં રાખવા માટે ડાયાબિટીસ દર્દીઓએ દિવસની શરૂઆત ગરમ પાણી અને ભીંજવેલા સૂકા મેવા સાથે કરવી જોઈએ. ભોજન પછી 10થી 15 મિનિટ હળવું ચાલવું જોઈએ. સાથે રોજ યોગ પણ કરવો જરૂરી છે. સંતુલિત આહાર અને સારી લાઇફસ્ટાઇલથી ડાયાબિટીસને ઘણી હદ સુધી નિયંત્રણમાં રાખી શકાય છે.
6/6
Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના  ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram  Medical Bail: આસારામને ઝટકો,  દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના  જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Embed widget