શોધખોળ કરો
તાવમાં તમે પણ બાળકોને આપો છો પેરાસિટામોલ, તો જાણો કઇ બાબતોની રાખશો કાળજી
પેરાસિટામોલ એ સૌથી સામાન્ય દવા છે જેનો ઉપયોગ તમામ ઘરોમાં થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે બાળકોને આ દવા આપતા પહેલા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

પ્રતિકાત્મક તસવીર
1/6

પેરાસિટામોલ એ સૌથી સામાન્ય દવા છે જેનો ઉપયોગ તમામ ઘરોમાં થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે બાળકોને આ દવા આપતા પહેલા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
2/6

સાચા ડોઝનું ધ્યાન રાખો: પેરાસિટામોલનો ડોઝ હંમેશા બાળકની ઉંમર અને વજન પ્રમાણે નક્કી કરો. વધુ પડતી દવા આપવાથી બાળકને ફાયદો નહીં થાય, પરંતુ નુકસાન થઈ શકે છે.
3/6

દવા આપવાનો સમય યોગ્ય રાખોઃ દિવસમાં ચાર વખતથી વધુ પેરાસિટામોલ ન આપો. સામાન્ય રીતે તે દર 4 થી 6 કલાકમાં એકવાર આપી શકાય છે.
4/6

તાપમાન તપાસો: બાળકનું તાપમાન તપાસો. જો બાળકનું તાપમાન 100 ડિગ્રી ફેરનહીટથી નીચે હોય અને તે હજી પણ ગરમ અનુભવે છે, તો તેને દવા આપવાની જરૂર નથી.
5/6

અન્ય દવાઓની જાણકારી હોવી જોઇએ: ધ્યાનમાં રાખો કે બાળક પહેલેથી જ કોઈ અન્ય દવા લેતું નથી. દવાઓનું મિશ્રણ ક્યારેક ખતરનાક બની શકે છે.
6/6

રસીકરણ પછી સાવચેત રહો: જો બાળકને તાજેતરમાં રસી આપવામાં આવી હોય તો તેને તરત જ પેરાસિટામોલ આપશો નહીં. આમ કરવાથી રસીની અસર ઘટી શકે છે.
Published at : 23 Apr 2024 05:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
